________________
૨૭૬
અતિ કાંતિવાળા શિર પર હતા તાજ નમણેા, ઉતા તે ભૂપે પ્રગટ કરવા આત્મિક ગુણા ॥૧॥
**
ܪ
'
?? ; નાં દાહરા ના
**
વિરહે જે પ્રિય કાંતને, ખમ્યા ઘડી ના જાય; જોતાં પતિના ત્યાગને રહી અશ્રુથી ન્હાય. || ૨૧ વક્ષસ્થળ ભિજાવતી, ગદગદ ખાલે વાણું, સ્વામી કર્મ કરી વેગળાં, વરો પદ્ય નિર્વાણ ॥ ૨૨ I પ્રભાવતી તે સુંદરી, પિયુને કરી પ્રણામ, "સપરિવાર સંચરી, ગઈ પાતાને પૂરણ વૈરાગી રાજવી, જઈ વાંઢે જીનરાય; વીર પ્રભુની આગળ, ઉભા સનમુખ આય. ॥ ૨૪ ।।
ધામ.
ઉછળતા
૨૩ I
॥
' ' ‘તેમજ
મારા “ધને, તો તમે ભગવત;
ભવ મારા આત્મને,
તારા કૃપાવંત ॥ ૨૫
;
..
II
કરી વિજ્ઞપ્તિ ભૂપતિ, વીર પ્રભુની પાસ; "સયંમ લીધેા પ્રેમથી, છૂટી જવા ભવપાશ. ॥ ૨૬ ॥ પંચ પ્રખળને પરહરી, પંચતણા કરે પાષ સુખદુ:ખમાં સમતા ધરી, જીતે રાગ ને રાષ. ॥ ૨૭ અગીયારે અગા ભણી, થયા જ્ઞાનમાં વૈરાગે વ્રત પાળતાં, ધમે પાળતાં, ધમે રાખી વિનય કરે ભગવતના, આણી અ ંતર વિનયવ ત તે સ તની, સેવાના ” દેશ પ્રદેશે વિચર્યા, વીર પ્રભુની સગ; દુર દુર તપ કરી, તાવી નાખ્યું. અંગ. ॥ ૩૦ || ઘનઘાતીને કાપીને, પામ્યા. પચમ જ્ઞાન
સ્થિર, ધીર. ॥૨૮॥
- ; ''
જ્યાર; કરનાર. ॥ ૨૯ A
અતે અનશન આદરી લીધુ અવિચળ સ્થાન ॥ ૩૧ ॥