________________
૧૮૩
ચુવાવયમાંહીરે સૉંચમ શાને આદરેિ, તજીને સર્વ સ’ચેગ; કુમળી આ કાયારે દિસે મુનિ આપની, ભાગ તો છે જોગ. અ ૩ ન્રુપ પ્રત્યે હે મુનિવર તે ક્ષણેરે, સાંભળેા શ્રેણીકરાય; અનાથ હતા હું તે! રે પૂર્વ સ ંસારમાંરે, કાઇ થયું નહિ સ્હાય. અ. ૪ એવું સુણી રાજારે મુનિ પ્રત્યે ઉચ્ચરર, થાઉં તમારા નાથ; ઋતુ ઋતુ તારે સુખા સંસારનાર, વિલશે અની સનાથ. . ૫ પ્રત્યુત્તરે કહેરે સુણી ભડ ભૂપતિરે, તમે પોતે છે અનાથ; કેમ કરી થાશેારે નાથ તમે માહરારે, કહું સત્ય તણી સાથ. . ૬ અનાથપણું 'મારૂં રે સુપ્થેા તમે રાજવીરે, શ’કા થાશે જેથી દૂર; રિદ્ધિસિદ્ધિ ધણીરે હતી મુજ મંદિરે, ભેગ હતા પરિપૂર. એ. છ
એક દિન રાજાર આંખે 'વ્યથા ઉપનીરે, દુ:ખ સહ્યું ના જાય; રાજવૈદા આવીરે ઉપાચા કીધા ઘણારે, ઉપશાંતિ ના થાય. અં. ૮
માતિતા મારારે સરતા ભાત. એનડીરે, સગા સ્નેહી વૃંદ; મુજ સંગે પરણીરે તરૂણ જે સુંદરીરે, કરતી હતી આઇ. એ. લઇ શકયા નહિરે દુઃખ તેએ માહરૂર, હતા હું તેથી અનાથ; શાંતિ પામ્યા હું તેા રેજિનવર ધર્મથીકે, લીધા મે સત્યમ સાથ અતિશે. ॥ ૧૦ ॥ જૈન ધર્મ વિનારે રાજન સંસારમાંરે, કાઇ નહિરે આધાર; પરભવે ૫ થેરે શરમ એક જીવનેરે, ધમ તણુ નિરધાર. અ. ૧૧
પ્રતિમાય સુણીરે અનાથી મુનિ આગળે, થયા તે શ્રદ્ધાવત; તીથ કર એત્રરે તેણે ઉપરાછટુ રે, દયા ધમે રાખી ખત. અ. ૧૨ જૈન ધર્મ પામ્યારે નૃપ સુનિ આગળેરે, અંતઃપુર પરિવાર; આવનમી ઢાળરે રચી છે માએ સૂત્ર તણે અનુસાર; આ. ૧૩