________________
ઉપવાસી અરિહંતજી, રાજગૃહી મઝાર" - ફરતા ફરતા આવીયા, સુદાનને દ્વાર. + ૧૪ |
દુરથી દેખી વરને, આસન દીધું છોડ; - સનમુખ આવી કરી, વાંદે દ્વિકર જેડ. ૧૫ - ઢાળ પચ્ચીશમી
(રાગ-રહી જાવ આજુની રાત હંસારે રાજા.)". - પધારે ઘર તણે દ્વાર, પ્રભુજી મારા પધારે ઘર તણે દ્વાર; વહેરે ફેસુક આહાર, પ્રભુજી મારા અમેરે નિર્ભાગી જગતના જી, ડુબી રહ્યા સંસાર;
. . . . . પ્રભુજી મારા, કીધરે કૃતારથ દર્શન આપી, ભવજલ. તારણહાર પ્રભુજી મારા પધારે ઘર તણે દ્વાર. એ ટેક...૧ ધન્ય દિવસ ઘડી આજની જાણું, જન્મ લેખે કરનાર; પ્રભુ ગાથાપતિ તણું વિનંતી સુણીને, કીધે પ્રભુએ સ્વીકાર.
. . પ્રભુ પધારે. . ૨ | પરમ પ્રભુજીને આહાર વહેરાવે. સુદર્શન ધરીને ગર; પ્રભુ. અનંત જન્મમાં જોગ ન મલી, એ અવસર આ વાર.
' - '. પ્રભુ પધારે. ૩. પ્રતિલાલ્યું જ્યારે પાત્ર પ્રભુનું, પ્રેમ તણે નહિ પાર પ્રભુ થયા ન દાવા નરક ગતિના, પરિત કીધો સંસારું.
" ક " " ' પ્રભુ પધારે. ૪ પા દ્રવ્યો ત્યાં પ્રગટ થયો છે, વિસ્મય પામ્યા જેનાર; પ્રભુ.. ગગન ગાજી રહ્યું દુંદુભીનાદે, વર્યો જયજયકાર. પ્રભુ પધારો.પા - પરમ વિભૂતિ એ પ્રભુની જાણું, ગોશાલી આવ્યા. તે વાર; પ્રભુ.
સુવર્ણાદિ દ્રવ્યો તેણેરે દીઠાં, પંખ્યા તારણહાર. પ્રભુ પધારો.”
ચાંચ ત્યાં અને વર્તી જજો તે વાર
છે -
*',
*