________________
૧૧૩
ચૌમાસી પારણે આવ્યા આંગણીએ, વિચરતા જીનરાયજી;
''
પુરણ આદેશે જ્ઞાનજ દીધુ, તુચ્છ ખાકુલા લાયજી. પા. હા વ્હારી પ્રભુએ પારણું કીધું, પ્રગટ થયા દ્રવ્ય પચજી; દ્રવ્ય લાભ થયા ખાકુલા દેતાં, ભાવ તણા નહિ સંચછ. પા. ૧૦ના દ્રવ્ય થકી ભાવ લાભ અનતા, છરણ શેઠે તે લીજી; પુરણ રીતે જેણે ભાવના ભાવી, જનમ કૃતા કોષજી પા. I॥૧૧॥ આરમે સ્વગે આયુષ્ય માંધ્યું, પરિત કર્યું સંસારજી; વિદેહ ક્ષેત્રમાં ભવ કરીને, પહેાંચી જશે ભવપારજી. પા. ૫૧૨॥ હળુકમી એવા જીવ રાજાજી, રાજાજી, વસે તમારે પુરજી; એવું સુણી મહુરીઝયા અ ંતરમાં, વિશાલાપુર હજૂરજી. પા. ૫૧૪ કેવળી પ્રભુને વંદન કરીને, નમે જીરણને પાયજી; ધન્યરે સલજીવી શેઠ તમેાને, ભાવનાભાવી સુખદાયજી પા. ૫૧૪ જિનવર પ્રભુને વાંદ્યા તમે તો, કીધે સંસારના અંતથ્ય, ભરી સભામાં કરી પ્રશંસા, પુરે ગયે પ્રજાકાંતજી. પા. ૧૫ કેવળી પ્રભુ ત્યાંથી વિહાર કરીને, કરે ધર્મ ઉપકાર; માજી મુનિએ છત્રીશમી ઢાળે, શ્રેષ્ઠ કહ્યો અધિકારજી. પા. ૧૬ ॥ દાહરા ||
.
ચામાસુ અગીયારમુ, તાર્યો : જીરણ શેઠને,
વિશાલાપુર મુકયા પછી, ' કરતા છઠે છઠે પારણે,
1
કીધું . વિશાલાપુર;
પ્રભુ ગુણે ભરપુર. ॥ ૧ ॥
ચાવીસમા શ્રી વીર; કરી આતમને
ગામ નગરને ઉપવને, વિચરતા સુસુમાર પુરે એકદા, આવ્યા
: ૧ ||૨||
ભગવત; મહિસાવત. ૩ ॥