________________
માતપિતાશ્રી મેઘના, વાંદી વીરના પાય - . દિલગીર થઈને અંતરે, સ્વસ્થાને તે જાય. ર૦
પ્રભુ પાસે સંયમ ધરી, 'મેલ થયા મુનિરાય : - સાંજે પથારી પાથરી, દ્વાર ભાગ છે ત્યાંય. ૨૧ કમળ કાયા મેઘની, સુનારા સુખ , સેજ; : તૃણશય્યાની ઉપરે, 'ભૂતળ સુતા તેજ. ૨૨ + શરીર ચિંતા કારણે, મુનિઓ નીકળે બહાર સ્પશે ચરણે મેઘને, નિશા સમય નિરધાર. ૧ ર૩ પ પરિષહું આકર, મુનિયેથી આવાર મેઘમુનિ મન ચિંતવે, આ દુઃખને નહિ પાર | ૨૪ / પ્રથમ નિશામાં આટલું, દુઃખ ખર્યું ના જાય..? જાવું નક્કી સંસારમાં, નિશાપૂર્ણ જબ થાય. તે ૨૫ |
પ્રભાત સમે પ્રભુ વીરને, સોંપી સાધુ વેશ; - વસવું જઈ ગ્રહવાસમાં, વત્યે એ આવેશ. પ ૨૬
ઢાળ પંચાવનમી
(રાગ-મુનિવર શેધે ઈજા.). ઝરી ઝૂરી મેઘ મુનિ, વીતાવી તે રાતપ્રભુ સમીપે આવીયા, પુરણ થતાં પ્રભાત. ૧. લેજના ધરતાં અંતરે, વાદે વીરના પાય; ' કહે પ્રભુજી તે ક્ષણે, અહા મેઘ મુનિરાય. ૫ ૨ - શરીર ચિંતા કારણે, મુનિયો જાતાં બહાર ' પડી પરિષહ તેહથી, ગંજાયા અણગાર. : + ૩ છે પાત્રો એ ને વળી, ત્યાગી વેશ તમામ; સુપ્રત કરવા કારણે, આવ્યા છે આ ઠામ. || ૪