SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ક . . ઢાળ ચૌદમી ભાવ ધરી જે ગાશે, જન્મમરણના દુખ ટળી જાશે, આંબાજી મનમોહન હિમાશે.-સુણે. ૭ | દેહરા || ભક્તિ કરે ભગવંતની, નમ્રપણે સુરરાજ .. જેતાં જન મન રઝીયાં, રીઝી સર્વ સમાજ. ૧ સુરવર ને પુરંદરે, વાદી વીર ભગવંત દ્વિીપનંદી સરજાય છે, ધરી હૃદયમાં ખેત. ૨ અઠાઈ ઉત્સવ વીરને, વર્તાવી જયકાર : સુરવર સઘળાં સંચરી, ગયા સ્વર્ગ મોઝાર. ૩ રાજારાણું કુંવરી, રાજકુટુંબ પરિવાર; ભવભંજન ભગવંતને, વાદે વારંવાર. ૪ અશ્રુ વહેતાં આંખથી, ભીંજી રહ્યું છે ઉર; દીનવદની થઈ આવીયા, નરવર નિજને પુર. | ૫ | પ્રભુએ છદ્મસ્થ પણે સહેલા પરિષહાનું વર્ણન ઇંદ્રદત્ત એક વસ્ત્રને, ખાધે ધરીને વીર . અન્ય પ્રદેશ સંચર્યા, ધમે રાખી ધીર. ૬ દીક્ષા લીધી ત્યારથી, અભિગ્રહ કીધે એક : કાયાની માયા તજી, વિચરું એકાએક. . ૭ || તિર્યંચ ત્રિછાલકના, દેશ જે જે દુ:ખ; ' ' સહન કરીશું સર્વને, રહી સદા સમુખ. ૮ દેવ દાનવ કે માનવી, હણશે લઈ હથિયાર સહવા દુખ સન ભાવથી, બાર વર્ષ નિરધાર. / ૯ /
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy