Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004876/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ પ્રભુ વીર પટ્ટાવલી 1. લેખક તરીકે સુનિશ્રી મણિલાલજી. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ પૂજ્યશ્રી ગેાપાળજીસ્વાની ગ્રંથમાળા—મણુકો ૨૧ મે ॐ श्री वितरागाय नमः શ્રી જૈનધર્મના પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી. '; લેખક : ( શ્રી લીંબડી સંધવી ઉપાશ્રયના ) પૂજ્યશ્રી માહનલાલજી સ્વામીના શિષ્ય મુનિશ્રી મણિલાલજી. 品 પ્રકાશક : જીવણલાલ છગનલાલ સોંઘવી તંત્રીઃ “ સ્થાનકવાસી જૈન ” પંચભાઇની પાળ : અમદાવાદ. કિંમત એ રૂપી.. Page #3 -------------------------------------------------------------------------- ________________ ( પ્રથમવૃત્તિ ) વીર સંવત ૨૪૬૧ પ્રત ૧૦૦૦ વિક્રમ સંવત ૧૯૯૧ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધિન. Life is real, Life is earnest, And the grave is not its goal; Dust thou art to dust returnest, Was not spoken of the soul In the world's broad field of battle, In the bivouac of life; Be not like dumb, driven cattle, Be a Hero in the strife, Longfellow. મુદ્રકઃ મણિલાલ છગનલાલ શાહ મુદ્રણસ્થાનઃ વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ રતાળ, સાગરની ખડકી-અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ ગોપાલજીભાઈ લાડકચંદ-થાન - - - - - - - - - - - - જન્મ: સં. ૧૯૦૬, અવસાન: સં. ૧૯૮૫ સયા આર્ટ પ્રિ. અમદાવાદ, Page #6 -------------------------------------------------------------------------- ________________ છે ગ્રં થ–સ મ " | શ્રીમાન સ્વધર્મપ્રેમી, ઉદારચરિત, માન્યવર મહાશય, સ્વ. શેઠ ગોપાળજીભાઈ લાડકચંદ..............થાન. આપ સદ્દગત થયા છે, છતાં આપના જીવનની યશસ્વી કારકીર્દિ આપના પુત્રે દીપચંદભાઇ, ફત્તેહચંદભાઈ, ત્રીભવનદાસભાઈ, કેશવલાલભાઈ અને મણુંલાલભાઈ મારફત જાણવા મળી છે, તેથી ખૂબ આનંદ થાય છે, એટલું જ નહિ પણ આ અમૂલ્ય ગ્રંથરત્નના સમર્પણ માટે એગ્ય ગૃહસ્થની પસંદગી થઈ છે, એથી તે મને અધિકાધિક સંતેષ ઉપજે છે. આપ બાલ્યાવસ્થાથી જ સાધારણ સારી સ્થિતિના હોઈ જરૂર પૂરતો ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી કાપડના ધંધામાં જોડાયા, અને આપના પુત્ર મુંબઈમાં વ્યવસાય કરવા લાગ્યા. આપને ધર્મ પ્રત્યે પ્રેમ, મુનિમહારાજેના દર્શન કરવાની તમન્ના, સંત સેવાને આપે લીધેલો લાભ ઉપરાંત જીવદયા, અનાથ રક્ષણ, કેળવણી, ધર્મોન્નતિ આદિ વિવિધ સેવાના ક્ષેત્રમાં આપે આશરે રૂ. ૨૦૦૦૦) વીસ હજારની કરેલી સખાવત, એ ખરેખર આપની લક્ષ્મી પરની વિતરાગતાની સાક્ષી પૂરે છે. થાનગઢ સ્થા. જૈન વિદ્યાર્થીઓની સ્કેલરશીપ માટે રૂા. ત્રણહજાર, થાનમાં આર્યાજીવાળા ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે રૂા. ૪૦૦૦), થાન જૈનશાળામાં રૂ. ૫૧), થાનમાં ન ચબુતરે બંધાવવામાં રૂા. પ૦૧) રાજકેટ દશાશ્રીમાળી અને વણિક જૈન બોર્ડિંગને રૂ. ૫૦૧), જુનાગઢ સ્થા. જૈન ધર્મશાળામાં રૂા. ૨૦૧), વાંકાનેર મુનિ શ્રી નાગજીસ્વામીના દર્શને જતાં નેકારશીના ભાગમાં રૂા. ૪૦૦), વઢવાણ કેમ્પમાં પૂજ્ય શ્રી ગુલાબચંદજી મ. વીરજીસ્વામી તથા શતાવધાની પં. શ્રી રત્નચંદ્રજી મ. ના દર્શને જતાં, પહેલી જ નકારશી કરી વિધવિધ ધાર્મિક સંસ્થાઓમાં રૂા. ૧૫૦૦ ખચી, આપે કૅપના સ્થાનકવાસી દેરાવાસી ભાઈઓના ઐકય અને સત્કાર વચ્ચે પ્રેમને સાક્ષાત્કાર કરાવ્યું, તે કાર્ય ખરેખર અતિ પ્રશંસનીય હતું આ ઉપરાંત આપે દુષ્કાળ વખતે સુંદર સેવા કરી રૂા. બે થી અઢી હજાર ખર્યા હતા. આપનું ગુપ્ત દાન પણ એવું જ હતું. ગામમાં સ્વજ્ઞાતિ અને અન્ય જ્ઞાતિની ગરીબ વિધવા બહેનોને દરમાસે આપ ગુસ મદદ મોકલતા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ४ બહારગામની ટીપા, પાંજરાપેાળની ટીપેા, વગેરે કાળાઓમાં આપ અગ્રસ્થાનેજ રહેતા. અતિવૃષ્ટિ સમયે આપે. થાનગઢ તાખાના ૨૪ ગામના ગરીમાને મદદ કરવામાં રૂા. ૫૦૦) આપ્યા હતા; આપની પાસે મદદાથે આવનાર કોઈ પાછું ન કરતું. થાનગઢના ઉપાશ્રય માટે મેટા ફંડની જરૂર હતી, તે માટે આપે મુંબાઈ જઇ મેળવેલા ફાળા, અને તેથી આપની જાતિ દેખરેખથી તૈયાર થયેલું થાનના ઉપાશ્રયનું ભવ્ય મકાન હજીયે આપના ધર્મપ્રેમની સાક્ષી પૂરી રહ્યું છે. આપ દયાળુ, સત્યવકતા અને ઉદાર હતા, તે સાથે ધાર્મિક વ્રત પ્રત્યાખ્યાનાદિ નિયમે પણ આપ કરતા. આપના બાહ્ય અને આંતરિક શુદ્ધ વ્યવહાર આદર્શ હતા. અતિમાવસ્થાએ આપે થાનમાં મિરાજતા કવિ પ. મુનિ શ્રી નાનચંદ્રજી મ. પાસેથી વૃત પ્રત્યાખ્યાન કરી, આપે ચાર પેઢી નજરે જોઇ, ૭૯ વર્ષની ઉંમરે આત્મસંતાષ સાથે દેહ ત્યાગ કર્યો, એ ખરેજ આજના ઉચ્ચ માનવ જીવનમાં આપને આદર્શ અલૌકિક અને પ્રશંસક હતા, એમ કહ્યા વગર રહી શકાતું નથી. આપનું ઉત્તરકાય. આપના વિનિત પુત્રાએ રૂા. ૪૫૦૦ ખચી કર્યું, તે વખતે થાનગઢના ના. ઠાકાર સાહેમ શ્રી બળવીરસિંહજીએ લખતરથી યુવરાજ શ્રી ૭ ઇંદ્રસિંહજી સાહેબને મેકલી આપના પુત્રાને પાઘડી આપી હતી. આપના ઉજ્જ્વળ જીવનનું અનુકરણ કરી આપના પુત્ર પણ પારમાર્થિક કાર્યમાં યત્કિંચિત ખર્ચે છે, એ જાણી ખૂબ આનંદ થાય છે. આપ સાચું જીવન જીવી ગયા છે, એ ખાતર આ અમૂલ્ય ગ્રંથ હું આપના પરાક્ષ કરકમળમાં સમર્પણુ કરી અત્યાનંદ પામું છું. -જીવનલાલ. Page #8 -------------------------------------------------------------------------- ________________ આભાર પત્રિકા. સ્વ. શ્રી કપુરચંદ પાનાચંદ મહેતા–રાજકોટ. પ્રસ્તુત પ્રાચીન ઈતિહાસમાં પ્રાચીન મહાપુરુષોની પ્રશસ્તિ સાથે તેનાં અર્પણ અને આભારની એ બંને પ્રશસ્તિઓ પણ પ્રાચીન-સ્વર્ગસ્થ ઉદારચરિત સગૃહસ્થોની અપાય છે, એ પણ પ્રસ્તુત ગ્રંથરત્નને ઓછું શોભાસ્પદ નથી, એમ હું માનું છું. રાજકેટના શ્રાવકરત્ન સ્વ. શ્રી કપુરચંદ પાનાચંદના નામથી કાઠીયાવાડ ઉપરાંત ઈતર પ્રદેશના વર્ગ પણ સુપરિચિત હશે; અને જેઓએ પોતાની પ્રમાણિકતા, અને સત્ય વક્તત્વને લીધે ટુંક મુડીમાં શરૂ કરેલી રાજકોટની ઈમારતી લાકડાની પેઢી જાહેરજલાલી પૂર્વક હજુએ પ્રગતિ કરી રહી છે, તે પ્રતિષ્ઠા સંપન્ન વ્યક્તિની કારકીર્દિ સિવાય બીજું શું માની શકાય ? મનુષ્ય વ્યક્તિની કિંમત તેની થોડી શી સખાવત પર નથી; પરંતુ જેના જીવનમાં સાચી ધાર્મિકતા વ્યાપી ગઈ છે, જેણે જનસેવા, પ્રાણી સેવાને પિતાનું જીવનસૂત્ર માન્યું હોય છે; જગતની પ્રત્યેક વ્યકિત, સમાજ, મંડળ કે સભાની પાંગળી અવસ્થાએ જોઈ જેઓને તેમાં પિતાને પ્રાણ રેડી તેને સજીવ, ચેતનાત્મક બનાવવાનું અહોભાગ્ય સાંપડે છે, તેવાજ આત્માઓની જનતા મેગ્ય કદર કરે છે. શ્રી કપુરચંદભાઈની શરીર સ્થિતિ દુર્બળ, છતાં તેમણે વિધ વિધ ધાર્મિક સામાજિક ક્ષેત્રમાં જે પ્રશંસનીય કાર્ય કર્યું તે ખરેખર સ્મરણીય હતું; મૃત્યુની અંતિમ ઘડી સુધી પણ દરેક ધર્માદા સંસ્થાઓનું કાર્ય કાળજીપૂર્વક બજાવી આધુનિક ‘પ્રથમ દેહ અને પછી સેવા' એ કહેવતને ફેરવી “પ્રથમ સેવા અને પછી દેહ' એ અણુમૂલાં સૂત્રને તેમણે ચરિતાર્થ કર્યું હતું. ટુંકમાં તેઓઃ પાંજરાપોળના પ્રાણ હતા, જૈનશાળાનું જીવન હતા, સંઘના અનન્ય સેવક હતા, મુંગા પશુઓના માતાપિતા હતા, ભુખ્યા તરસ્યાંના ભાઈ હતા, ઉપરાંત અનેક સંસ્થાઓના તેઓ માનનીય અને સર્વાનુમતે સ્થાપિત કષાધ્યક્ષ ટેઝરર) હતા. તેમને ત્યાં રહેતાં સેંકડે , હજારો રૂપીઆના કડાને હિસાબ નિયમસર. સતત શ્રમ સેવીને પણ બહાર પડતે, આથીજ તેઓ સંધમાં શું, કે સમાજમાં શું ! સર્વત્ર પ્રિય થઈ પડયા હતા. વીસ વર્ષ સુધી આ કાર્ય હોંશપૂર્વક બજાવી રાજકોટનું આ રત્ન સંવત ૧૯૮૯ને મહા સુદી ૩ શનિવારે અસ્ત થયું; સારાયે સમાજને તેમની ભારે ખોટ પડી; પરંતુ કહેવત છે કે જેની અહિં જરૂર છે, તેની પરમાત્માના દરબારમાં પણ જરૂર છે ! આપણે તે માત્ર ગત પુરૂષની ઉજવળ જીવનરેખા પર બે શબ્દ લખ્યા સિવાય બીજું વધારે શું કરી શકીએ ! મૃત્યુ તે સૌને હોય છે, પણ જેઓ ધીર, વીર, ગુણજ્ઞ અને પુરૂષાર્થી આત્માઓ છે, તેઓ સદા જાગૃત હોય છે; કેણુ જાણે તેમને આગમચ ભવિષ્ય ભાસ્યું ન હોય તેમ શ્રીમાન કપ્રદચંદભાઈએ પોતાના મૃત્યુ અગાઉ બે વર્ષે પોતાની સ્થિતિ અને કરજ બતાવતે તેમજ પોતાના પછી સંધ વ્યવસ્થા, અને ધર્મવર્તનને નિર્દોષ કરતે એક પત્ર શ્રી સંઘ ઉપર અને બીજે તેમના કુટુંબ પર લખ્યું હતું, જે તેમના મૃત્યુ બાદ વંચાયે હતો ! આવા ઉદાર નિસ્વાર્થ સેવાભાવી, અને ધર્મપરાયણ પુરુષોના જીવનઇતિહાસ લખાઈ, સમાજ તેનું અનુકરણ કરવા પ્રેરાય, એ ભાવના સાથે આ મહા ગ્રંથમાં તેમનું નામ જોડી હું કૃતાર્થ થાઉં છું. - જીગ્નલાલ સંઘવી Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર આ ગ્રંથ લખવામાં જે જે પુસ્તકાના આધાર લેવામાં આવ્યેા છે. તેની યાદિઃશ્રી જામનગરવાળા શ્રાવક હીરાલાલ વી. હુંસરાજ કૃત જૈન ધર્મના પ્રાચીન ઇતિ હાસ ” ભા. ૧-૨ ૨ જૈન ધર્મના ઇતિહાસ ( છપાવી પ્રસિદ્ધ કરનાર જૈન ધર્મવિદ્યા પ્રસારક વ લેખક શ્રી મેહનલાલ દલીચંદ ܙ ૩ ૪ પ જૈન દૃષ્ટિએ જૈન ” સગ્રાહક મુનિ શ્રી અમરવિજયજી વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર ( લેખક શતાવધાની શ્રી સૌભાગ્યચંદ્રજી મ. પ્રકાશક ધીરજલાલ ટોકરશી શાહ. ) ૬ સત્યા દર્પણ ( લેખક પ’. અજીતકુમાર શાસ્ત્રી ) 19 જૈન ધર્મની પ્રાચીન અને અર્ધાચીન સ્થિતિ ( શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. કૃત ) ' પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર ( લેખક મુનિ શ્રી વિદ્યાવિજયજી મ. ) પાલીતાણા ) જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ ચિત્ર દેશાઇ બી. એ. એલ. એલ. મી. "L ૧૧ ૯ આદર્શ મુનિ. સંગ્રહકર્તા : પ. મુનિ શ્રો હુકમીચંદજી મ. ની સંપ્રદાયના પ્રસિદ્ધ વક્તા શ્રી ચેાથમલજી મ. ના શિષ્ય શ્રી પ્યારચંદજી મ. ) * ૧૦ મહાવીર ભગવાનકા આદર્શ જીવન ( લેખક : પ્રસિદ્ધ્વકતા મુનિ શ્રી ચેાથમલજી મ. ) 56 જૈન સિદ્ધાંત ભાસ્કર ” જૈન સિદ્ધાંત ભૂવન આરાકા ઐતિહાસિક મુખ પત્ર ( દિગંબરીય ) ૧૨ “ શ્રી મહાવીર ભગવાન આધુનિક શૈલીપર ( રચયિતા દિ. ૫. ખાત્રુ કામતાપ્રસાદછ જૈન ) ૧૩ “ શ્રી જૈન પ્રોાધ ” ( પ્રસિદ્ધકર્તા શ્રી ભીમસિંહ માણેક મુંબઇ ) “ પ્રાચીન ભારત ( લેખક પ. હરિચંદ્ર મિશ્ર એમ. એ.) "" ૧૪ 46 33 ૧૫ ઐતિહાસિક નોંધ ( લેખક સ્વ. શ્રી વાડીલાલ મોતીલાલ શાહ ) 66 " ૧૬ ટાડ સાહેબ કૃત રાજસ્થાન ૧૭ ભરતખંડના સરળ ઇતિહાસ ( વિઠ્ઠલદાસ ધનજીભાઇ પટેલ ) ૧૮-૧૯ ગુજરાતને વાર્તારૂપ પ્રતિહાસ, તથા ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ ) ૨૪ ૨૫ ૨૦ મહાવીર પછીના મહાપુરુષા ( ગાંડલ સ, ના મુનિશ્રી આંબાજી મ. રચિત ) ૨૧-૨૨ મુકિતસુ દરીના સ્વયંવર, શ્રી સાંખ્યદર્શન. ૨૩ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ( લેખક ૫. એચરદાસ જીવરાજ દાશી ) “ સરસ્વતિ ’ માસિક, સૌંપાદકઃ શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી 39 “ ભૂંગાળ હસ્તામલક ( ભારત મત દણુ ) રાજા શિવપ્રસાદ સિતારે કૃત ૨૬ વીર સંવત નિય ઔર જૈન કાળ ગણુના ( શ્રી કલ્યાણુવિજયજી મ. કૃત ) ૨૭-૨૮ શ્રીમન્નાગપૂરિય બૃદ્ધત્તપાગતિ “પંચ પ્રતિક્રમણ તથા સચ્ચી ૨૯-૩૦ તારણ તરણ શ્રાવકાચાર, ભારત ભૂમિના ઇતિહાસ સંવત્સરી’ ઇત્યાદિ પુસ્તકાના આધાર લેવામાં આવ્યેા છે, તે માટે તે ગ્રંથના પ્રકાશક મહાનુભાવાના હું સહય આલાર માનું છું. લેખક * "" અને લેખક Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે પોતે જે ધર્મને અનુસરતા હોય, તેનો આત્યંત ઈતિહાસ તેણે જાણ જોઈએ, કે જે ઈતિહાસમાંથી સારાસારનો વિચાર પામી, તેમાંથી અલૌકિક અને અભુત આત્મપ્રેરણા મેળવી શકે, એટલાજ માટે પ્રાચીન કે અવોચીન સાક્ષર વિદ્વાનોએ અનેકાનેક એતિહાસિક પુસ્તક લખીને જનતાને સ્વધર્મનું, સ્વધર્મના મહાપુરુષનું યથાર્થ જ્ઞાન આપી સન્માર્ગે વાળવા પ્રયત્ન કર્યો છે. - ધાર્મિક છે કે વ્યવહારિક શું! મૈતિક શું કે માનસિક શું! આ બધાની ઉન્નતિનો પાયે યા આદર્શ કહિયે તો તે પ્રાયઃ ઈતિહાસ છે. એ સત્યને અનુસરીને જ મેં આ “જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ” લખવાનું સાહસ કર્યું છે, તે કેટલે અંશે સફળ થયું છે તે વિચારવાનું કામ વાચકનું છે. જૈન ધર્મની ભાવના પ્રાચીન છે, સૌથી પ્રાચીન છે એ બતાવવા અનેક ગ્રંથના અને વિદ્વાનેના અભિપ્રાયે ટાંકીને તે સિદ્ધ કરવા મેં યથાશય પ્રયત્ન કર્યો છે. તે ઉપરથી જનતા સારી રીતે જાણી શકશે કે જૈન ધર્મની ભાવનાએ પુણ્યભૂમિ ભારતવર્ષ પર કેવી મનોરમ્ય ભાવના ઉત્પન્ન કરી છે; પણ સમયના વહેવા સાથે દરેક વસ્તુના પયોય બદલાયા કરે છે તેમ “જૈન ધર્મ ” પણ ક્રાંતિના મહાન શિખરેથી ઉંડી ક્ષીણેમાં કેટલીકવાર અદશ્ય થઈ ગયો છે, જૈનધર્મના સર્વાગ સુંદર અંગે અનેકવાર વ્યાધિઓમાં સપડાયા છે; અને તે વ્યાધિઓની ચોગ્ય ચિકિત્સા કરી, વાઢકાપ આદિ પ્રયોગો વડે વ્યાધિમૂક્ત કરનાર વૈદ-મહાપુરુષો પાકયા છે, જેઓએ સર્વત્ર જેન ધર્મની જયપતાકા ફરકાવી છે. વધુ પ્રસ્તાવના હું શું લખું? કહિયે તે આ આખાયે ગ્રંથ પ્રસ્તાવ નાની ભૂમિકા રૂ૫ છે. અનેક વર્ષથી મારા હૃદયમાં “જૈન ઈતિહાસ જેવી જાણવા લાયક હકીકતને પ્રકાશમાં મૂકવાને માટે તિવાભિલાષ હતું, કિંતુ કેઈપણ કાર્યમાં જેમ “ ઈશ્વરેચ્છા બલિયસી ” સૂત્રને આગળ ધરવામાં આવે છે તેમ આ ગ્રંથ પર પણ હતું. મારી એ પ્રબળ ભાવનાને ખૂબ ખૂબ વેગ આપનાર, તેને કાર્ય રૂપમાં લાવી મૂકનાર જે કંઈ પણ ચિરસ્મરણિય પ્રસંગ હોય તે તે “ આપણું–સ્થાનકવાસી જૈન સમાજના સાધુ મુનિરાજનું બહસંમેલન.” એ સંમેલનમાં મને અનેક વિદ્વાન, ગીતાથી અને ઈતિહાસજ્ઞ, અનુભવી મુનિ મહારાજેનો ચેગ થયે, એની પાસેથી પ્રેરણા, પટ્ટાવલીઓ, મુખ માહિતી, અને એવી અનેકાનેક ઇતિહાસપ્રસિદ્ધ બીનાઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ મળવાથી હું ગ્રંથ લખી શકવાને ભાગ્યશાળી થયે છું, તે માટે એ સર્વ મહર્ષિએને મારે અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ. આપણામાં ઈતિહાસ લખવાની પ્રથા ઘણીજ અ૫ છે, બલ્ક નથી જ, એમ કહિયે તો તે અતિશયોક્તિ કહેવાશે નહિ; મેં તો મને મળેલી આંતરિક પ્રેરણાના પરિબળે યત્કિંચિત જૈન સમાજનું પ્રાચીન–અર્વાચીન ચિત્ર દરવા પ્રયત્ન કર્યો છે. મારું જ્ઞાન અલ્પ છે, મારે અનુભવ અ૫ છે, મારું વાંચન અ૯પ છે. એ બધા કારણોને અવલંબી સાક્ષર વિદ્વજ્જનને આમાં અનેક ત્રુટિઓ નજરે પડશે, તે તે સર્વ તરફ સંતવ્ય દષ્ટિથી નિહાળી ભૂલે તરફ મારું લક્ષ ખેંચશે, તે ભવિષ્યમાં હું તેને યથાસ્થિત સ્વરૂપમાં મૂકવા પ્રયત્ન કરીશ. આ ગ્રંથ લખવામાં જે જે વિદ્વાન પુરુષનો, અને જે જે જૈન-જૈનેતર ઐતિહાસિક પુસ્તકોને આશ્રય લીધે છે, તે તે વિદ્વાનો અને પ્રકાશકોને હું અંતઃકરણપૂર્વક આભાર માનવાની આ અમૂલ્ય તક ગુમાવી શકતું નથી. (ગ્રંથ અને ગ્રંથર્તાના નામની યાદિ આપવામાં આવી છે.) સદરહુ પુસ્તકમાં સૌથી પ્રથમ અનેક ધર્મોની સરખામણી કરી જૈનધર્મજ સર્વ શ્રેષ્ઠ અને સર્વથી પ્રાચીન છે, તે બતાવવામાં આવ્યું છે, ત્યાર પછી ૨૪ તીર્થકરોના ટુંક ચરિત્રે, જેનોની પ્રાચીન અર્વાચીન સ્થિતિ, મહાવીર અને બુદ્ધ, ગણધરના ચરિત્ર, પૂર્વધારીઓના વર્ણને, પાટલીપુત્ર, મથુરા, વલ્લભિપુર અને છેલ્લે અજમેર પરિષદ (સાધુ સંમેલનનો) ટુંક હેવાલ, ૮૪ ગચ્છની ઉત્પત્તિ, પ્રતિમા વર્ણન, દિગંબર, તેરાપંથ, મૂર્તિપૂજક આદિ સંપ્રદાયની ઉત્પત્તિ, સેંકાગ અને તેના મહાપુરુષ, જૈનધર્મની શિથિલતા અને તેને વિકાસ કરનાર શ્રીમદ્ ધર્મસિંહજી, ધર્મદાસજી અને લવજી ઋષિ આદિ મહા પુરૂષોના ચરિત્ર આપી, ત્યાર પછીના પ્રભાવિક પુરૂષોના વર્ણન આપવામાં આવ્યા છે, અને એ રીતે પરંપરાથી માંડીને આજસુધીની “જૈન ધર્મની પટ્ટાવલી” પૂર્ણ કરવામાં આવી છે. શ્રીમાન લંકાશાહ” ના જીવન પર મતભિન્નતા થવા સંભવ છે; કારણ કે તેમના જીવન સંબંધનો ઉલ્લેખ આજ સુધીના વિદ્વાનોએ કરેલી * શ્રીમાન અમલખઋષિજી મ. પણ શ્રી લોકશાહના દીક્ષિતજીવન સાથે સહમત થતા પોતાના “ શાસ્ત્રકાર મિમાંસા ” ગ્રંથમાં લખે છે કે તેમણે ૧૫ર પુરુષો સાથે દીક્ષા લઈ, ઘણા વર્ષો સુધી સત્ય ધર્મનો પ્રચાર કરી પંદર દિવસના સંથારા બાદ કાળ ધર્મ પામ્યા ત્યારપછી ભાણજી નામક સદગૃહસ્થ ૪૫ મહાપુરુષે સાથે મુખપર મુખત્રિકા બધી દીક્ષા ધારણ કરી. Page #12 -------------------------------------------------------------------------- ________________ શોધખોળથી કોઈ વિચિત્ર રીતેજ જુદા પડે છે, પણ તે મેં પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે કચ્છ–લાકડીયા, લીંબડી અને ધોરાજીના ગ્રંથ ભંડારમાંની પુરાતન પ્રતનું સ્પષ્ટ પ્રમાણ હાઈમે તેમ કરવા પ્રયત્ન કર્યો છે, અને જે મારી મહત્વાકાંક્ષા બર આવી શકશે તો તે અસલ પ્રતને જેમના તેમ આ ગ્રંથની બીજી આવૃત્તિમાં અગર અન્ય કોઈ પુસ્તકમાં સૂકવા પ્રબળ ઈચ્છા છે. પણ તે પૂર્ણ કરવાનું કામ પરમકૃપાળુ શાસન નાયક શ્રી મહાવીર દેવનું છે, એ ધન્ય પ્રસંગ મારા માટે વહેલો આવે ! એવી મારી ઉત્કટ અભિલાષા છે. અંતમાં આ પુસ્તકમાં લેખ દ્વારા, વિચારે દ્વારા, અનુભવે દ્વારા, પ્રેરણા દ્વારા, પટ્ટાવલીઓ અને ગ્રંથો દ્વારા સહાયભૂત થનાર લીંબી મેટા ઉપાશ્રયના પૂજ્ય શ્રી ગુલાબચંદ્રજી મ), શ્રી કૃષ્ણજી મ, તપસ્વી શ્રી શામજી મ., વક્તા શ્રી છોટાલાલજી મ., કચ્છ આઠ કેટિ મોટી પક્ષના યુવાચાર્ય શ્રી નાગચંદ્રજી મ. લીંબડી નાના સંપ્રદાયના શ્રી કેશવલાલજી મ. શ્રીમાન પંડિતવર્ય શ્રી કમલજી મ., તથા પટ્ટાવલીઓ પૂરી પાડનાર પ્રત્યેક સંપ્રદાયના શિરોમણિ મુનિવર્યો, એ સર્વને હું આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઉપરાંત જેમની શિતળ છાયા વડે, જેમની મહત્કૃપા મારા પર ઉતરી છે એવા પરમ પૂજ્ય ( લીંબડી સંઘવી ઉપાશ્રયના ) મહારા ગુરૂવર્ય પૂજ્ય શ્રી મોહનલાલજી સ્વામીનો અથાગ ઉપકાર મહારાથી વિસરી શકાય તેમ નથી જ. અંતમાં આ ગ્રંથ મેં મારી સાદી અને મૂળ ભાષામાં લખેલ, તેને સંસ્કારી અને સમૃદ્ધ ભાષામાં ( મુખ્ય ફેરફાર કર્યા સિવાય ) મૂકવા માટે અથાગ પરિશ્રમ સેવનાર અને સુંદર સ્વરૂપે ગ્રન્થને પ્રકાશમાં લાવનાર “સ્થાનકવાસી જૈન ” ( પાક્ષિક ) પત્રના તંત્રી શ્રીયુત જીવણલાલ છગનલાલ સંઘવીને આ સ્થળે હું હાર્દિક ઉપકાર માનું છું. ૐ શાંતિ : સ્થળઃ વાંકાનેર ચાતુર્માસ છે અષાઢ વદિ અષ્ટમી સં. ૧૯૧ ઈ લી. જેન ભિખુ મુનિ મણિલાલજી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રકાશકનું નિવેદન " પછી “ જૈન સિદ્ધાંતની વાર્તાઓ અને જૈન સાહિત્યની કથાએ ”નામક પુસ્તકાના પ્રકાશને જૈનધમા પ્રાચીન સક્ષિપ્ત ઈતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી ’’ નામક આ ગ્રંથ પ્રગટ કરતાં મને ખૂબ આનદ થાય છે, એ માટે આ ગ્રંથ ભાષાદ્રારા, વાંચનદ્રા, શુદ્બિારા અને ખાદ્ય રૂપરંગદ્વારા સર્વાં કાઈને કેમ રુચિકર થઇ પડે, તે માટે મારા સમયતે વધુ કિંમતી ભેગ મેં આમાં આપ્યા છે, તે વાચકો તેનાં રૂપર’ગ, ગેટ અપ બાઇન્ડીંગ અને યથાસ્થિત એજસ્વિતા પરથી જોઇ શકશે. જેમ જેમ વખત જતેા જાય છે, તેમ તેમ મને સમજાતું જાય છે કે સ્થાનકવાસી જૈન સમાજ પેાતાને માથે રહેલી કૃપતાની છાપ દિવસે દિવસે ભૂસતા જાય છે. અને એને લઈ તેજ આ ઐતિહાસિક ગ્રંથને બહાર પડતાં પહેલા જ ગ્રાહકની એક સારી સંખ્યાએ સહર્ષ અપનાવી લીધા છે, એ એછા આનંદની વાત નથી. એથી જ એ સ ગ્રાહક મહાનુભાવાને હું સહૃદય આભાર માનું તે તે સર્વ રીતે ઉચિત જ ગણાશે. આ પુસ્તકના પ્રકાશન પરત્વે પુરતી કાળજી લેવામાં આવ્યા છતાં તેમાં શ્રેણીએ ત્રુટિઓ રહેવા પામી છે! તેના કારણેામાં ત્વરાએ પુસ્તક પ્રસિદ્ધ કરવાની તીવ્ર જીજ્ઞાસા. ગ્રાહક મહાનુભાવાના અને સલાહકાર અએને એ અભિલાષ હતેા કે કે!ઇ પણ રીતે ( સતત્ પશ્રિમ સેવોને પણ ) આ ગ્રંથ પયુંષણ લગભગમાં ગ્રાહકોના હાથમાં જવા જ જોઇએ. આ ઉતાવળના પરિણામે જીજ્ઞાસુ સેવાભાવી વિદ્વાન મહાનુભાવેને આ ગ્રંથના ફાર્માં બતાવવાને કે અભિપ્રાય મેળવવાના અવકાશ લઈ શકાયા નથી, તેમજ કેટલીક અશુદ્ધિએ (કાળજી છતાં) રહેવા પામી છે, તે સર્વ બદલ વાચક મહાનુભાવેને આભાર માની લેવાની મહારી ક્રૂરજ અદા કરૂં છું. અને ઇચ્છું છું કે ઇશ્વરેચ્છા હશે તે ટુંક સમયમાં આ ગ્રંથની મીજી આવૃત્તિ બહાર પાડીને આ ગ્રંથને બધા અંગેથી પરિપૂર્ણ બનાવવાને પૂરતી કોશીશ કરીશ. આ પુસ્તકની અગાઉથી કાઢેલી ૩૦ ફાર્મની જાહેરાતને છતાં, તેની કિંમત કે તેનાં રૂપરંગ આદિ આકષણમાં કિચિત આવતા નથી, એ વાચાને કહેવાની ભાગ્યેજ જરૂર હાય. આ અમૂલ્ય ગ્રંથરત્નની ઉપેદ્ઘાત લખી આપી, તેની ઉપયેાગિતામાં ખૂબ વૃદ્ધિ કરનાર મારા વિદ્વાન સ્નેહિ અને વ્યાકરણ નિષ્ણાત્ શ્રીયુત્ પનજીભાઇ નારણજી શાહ એમ. એ. ને હું અંતઃકરણ પૂર્વક આ સ્થળે આભાર માનું છું. બદલે ૩૭ ફાર્મ થવા પણ ફેરફાર કરવામાં અંતમાં આ ગ્રંથરત્નને પ્રકાશનાથે મને સોંપી, સ્થા. જૈન સમાજની યત્કિંચિત સાહિત્ય સેવા બજાવવાનુ` મહદ્ભાગ્ય પ્રાપ્ત કરાવનાર ગ્રંથલેખક વિદ્વાન મુનિશ્રી મણીલાલજી મહારાજના હું કાશિઃ આભાર માની મહારૂં વકતવ્ય સમાપ્ત કરૂ... Ø, કિં બા સુનેષુ ! પંચભાઇની પાળ, અમદાવાદ તા. ૧૦-૮-૧૯૩૫ શ્રી સંધના નમ્ર સેવક જીવણલાલ છગનલાલ સઘવી Page #14 -------------------------------------------------------------------------- ________________ 端 કુહાડકાઇ જી. છે. સંઘવી કૃત પુસ્તકો. જેન સિદ્ધાંતની વાતાએ ભા. ૧-૨ જૈન સાહિત્યની કથાઓ ભા. ૧-૨ ૦-૮-૦ આદર્શ જૈન રત્ન ૦–૮-૦ આ જંબુસ્વામી ચરિત્ર ૦–૮-૦ દુખી દંપતી આ ઉપરાંત હરકોઈ જાતના જૈન ધર્મના પુસ્તકે અમારે ત્યાં ખાસ ફાયદેથી મળે છે. પત્રવ્યવહાર–જીવનલાલ છગનલાલ સંઘવી પંચભાઈની પળ. અમદાવાદ 系悉悉悉悉悉兵器 ભારતભરના સ્થાનકવાસી જૈનેનું એકજ ગુજરાતી પાક્ષિક પત્ર “શ્રી સ્થાનકવાસી જૈન” વાર્ષિક લવાજમ ૧-૧૪–૦ ભેટ પુસ્તક અને પિસ્ટેજ સાથે છે. જેમાં જૈન સમાજને લગતા સુંદર લેખ, ચર્ચાપત્ર, ચાતુર્માસ, વિહાર, છે ર સમાજ, ધર્મ અને કેળવણીના પ્રશ્નો ઉપરાંત અનેકવિધ સમાચાર સામગ્રીથી છે ભરપુર. જેનું બીજું વર્ષ ચાલે છે. આજેજ ગ્રાહક બનવા માટે નીચેના સ્થળે લખો સ્થાનકવાસી જૈન કાર્યાલય. પંચભાઈની પળ–અમદાવાદ BhawkssERNER Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક અપાર આ સંસારમાં, રહ્યા અનંતા જી; અપી આત્મિક જ્ઞાનને, ભવ્ય કર્યાં પ્રસિદ્ધ. ૧ આદીશ્વર આદિ પ્રભુ, ઋષભદેવ જિનરાય, નંદન નાભિ નરેન્દ્ના, વંદુ ૫ક્તિ પાય. ૨ સુખ દાતાર વારવાર. ૩ વિશ્વસેન કુળધર મણિ, દયાળુ મારી નિવારી માતની, વંદુ શાંતિ જિન તે સેાળમા, દિવ્ય ચક્ષુ દાતાર; પ્રેમે પદ પંકજ નમી, શરણુ ગ્રહું સુખકાર. ૪ નેમનાથ મતિ નિર્મળી, અણુનમ નમાવ્યા દેવ બાળ બ્રહ્મચારી રહી, ટાળી ની ટેવ. પ તીર્થંકર ગ્રેવિસમા, વામા નંદુન તેહ; પાર્શ્વ પ્રભુને પ્રણમીયે, ચિંતામણી સુખ જે. ૬ સિદ્ધારથ કુળના શશી, ત્રિશલા દેવી ન, ઈંદ્ર મળી ઉત્સવ કો, અધિકાધિક ઉછર્ગ. ૭ ચરમ તીર્થંકર જગવિભુ, મહાવીર ગુણુ નામ; શાસનપતિ સાહ્યમા, પ્રેમે કરું પ્રણામ. ૮ સયમ માર્ગ આદરી, કરી કરણી ભરપૂર માહિદ મહા મલ્લુ સમ, ક કર્યાં સૌ દૂર. ૯ ચાર તીર્થ શુભ સ્થાપીને, આપ્યું. સમકિત દાન, ભય જીવાને તારતાં, પ્રગટયું આત્મિક જ્ઞાન, ૧૦ કેવળ પદવી પામીને, વિચર્યા દેશ વિદેશ, સ્યાદ્વાદ રૂપ વાણીને, આપ્યા છે. ઉપદેશ. ૧૧ તે પ્રભુ પદ્મ પ્રણમી કરી, નમું ગુરુ ગુણવત, જ્ઞાન ગુણ આપ્યું મને, આણે ભવના અંત. ૧૨ ગુરૂ ગરવા ગુણુના નિધિ, ભર્યાં જ્ઞાન ભંડાર, આજ્ઞા શિરપર રાખીને, લખુ પટાવલી સાર. ૧૩ પ્રભુવીરની પાટ પર, જે જે થયા અણુગાર, અનુક્રમે અલેાકતાં, વિધવિધ થાય વિચાર. ૧૪ શાસ્ત્રોક્તસકલના થકી, કર્યો નામ પ્રકાશ; ભૂલચુક જો હાય તે, ક્ષમા તણી અરદાસ. ૧૫ પ્રાચીન જૈન ઇતિહાસને, સક્ષિપ્ત લખ્યા છે સાર, શાંત ભાવે વિચારવા, અપુંછું આ વાર. ૧૬ ઇતિહાસના, જે અભ્યાસી થાય, ગુણુને કેળવે, ઉરમાંય. ૧૭ સ્વધર્મ ના શ્રદ્ધા અ ઈચ્છા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૐ નમઃ સિદ્ધાય. શ્રીજૈનધર્મનો પ્રાચીનસંક્ષિપ્તતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી. ખંડ ૧ લેા. मंगलाचरणम् अर्हन्त भगवन्त इन्द्र महिताः सिद्धाय सिद्धि स्थिताः । आचार्या जिनशासनोन्नति कराः पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका । पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ १ ॥ ભાવા:—સર્વ ઇન્દ્રો વડે પૂજાયેલા એવા અરિહંત ભગવાન, સિદ્ધગતિમાં સ્થિર રહેલા એવા સિદ્ધ ભગવાન, જિન શાસનની ઉન્નતિ કરનારા આચાર્ય ભગવાન, જૈન સિદ્ધાંતના રૂડા પાઠક અને પૂજ્યનિક એવા ઉપાધ્યાય ભગવાન અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયના આરાધક એવા સુનીવર; એ પાંચ પરમેષ્ઠિ સદા અમારૂ કલ્યાણુ કરા. જૈન ધર્મ અનાદિ કાળથી છે. જગતમાં પ્રવતી રહેલા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ધર્મોમાં જૈન ધર્મ એ સૌથી પ્રાચીન ધર્મ છે. છતાં આ આખતમાં કેટલાયે યુરેાપીય અને અન્ય વિદ્યાના જૈન ધર્મને અન્ય ધર્મની શાખા પ્રશાખાએ માનવાની ભૂલ કરે છે. આનુ કારણ એજ છે કે અદ્યાપિ જૈન ધર્મના અનુયાયીઓએ જૈન ધર્મની પ્રાચીનતાને લગતી શેાધ ખાળ ખાખતમાં લગભગ ઉપેક્ષાજ રાખી છે. જો આવી ઉપેક્ષા રાખવામાં આવી ન હાત, અને જૈન ધર્મ પર અવારનવાર થતા આક્ષેપોના સંશોધન અને પ્રમાણેા સાથે પ્રત્યુત્તર આપવાની પૂર્ણ કાળજી રાખી હાત તે જૈન ધર્મની પ્રાચીનતા આમતમાં જે મતભેદ રહ્યા છે, તે ભાગ્યેજ રહેવા પામત. જૈન ધર્મ એ અનાદિ કાળથી ચાલ્યા આવતા ધમ છે. જેમ સસાર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ અનાદિ છે તેમ જૈન ધર્મ પણ અનાદિ છે. કાઇવાર તે પુરબહારમાં ખીલી ઉઠે છે, તેા કાઈવાર તે અન્ય પંથના પ્રમળ તેજે ઝાંખા ઝાંખા દશ્યમાન થાય છે. એથી એમ માનવાનુ લેશપણ કારણુ ન હેાઈ શકે, જૈન ધર્મ પુરાતન -અનાદિ કાળના નથી. જેમ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ અનાદિ છે, તેમ જૈન ધર્મ પણ અનાદિ છે. પરંતુ તે કયારે શરૂ થયા હશે. એવી શકાને સ્થાન રહેવા પામતું નથી. જૈન ધર્મની પ્રાચીનતાના વિષયમાં જામનગરવાળા શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ તરફથી જૈન ધર્મોના પ્રાચીન ઇતિહાસ ? ભાગ ૨ જો. છપાયેલ છે. તેના પુષ્ટ. ૮ થી ૧૮ સુધીમાં તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ’ એ પુસ્તકનો પૃષ્ટ ૮-૯માં શાકટાયનાચાર્ય વેદ તથા પુરાણેાના દાખલા આપી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરી આપેલ છે. તે અત્રે ટાંકીએ છીએ. * વેદધમથી પણ જૈન ધર્મ પ્રાચીન છે. "" શાકટાયનાચાર્ય—આ પ્રસિદ્ધ જૈન ગ્રંથકારે “ શાકટાયન ” નામનુ વ્યાકરણ રચેલું છે. તે શાદ્રાયન આચાર્ય કઈ સાલમાં થયા, તેને સપ્રમાણ ઉલ્લેખ મળતા નથી; તાપણ તે વ્યાકરણ કર્યાં શાકટાયનાચાય પ્રસિદ્ધ વ્યાકરણ કર્તા પાણિની નામના ઋષિથી પણ પ્રાચીન છે. એમ કહેવું નિર્વિવાદ છે. કેમકે પાણિની ઋષિએ પેાતાના વ્યાકરણમાં " व्योर्लघुप्रयत्नतरः शाकटायनस्य ઈત્યાદિ શાકટાયનના સૂત્રેા ગૃણુ કરીને શાકટાયન આચાર્ય ની પ્રાચીનતા સૂચવેલી છે. હવે તે પાણિની મહિષ કયા સમયમાં વિદ્યમાન હતા ? તે તરફ ષ્ટિ કરતાં વિદ્વાનેાની અને પ્રાચીન શેાધખાળ કર્તાઓની સમતિ પ્રમાણે એ મહર્ષિ ઇસ્વીસન પૂર્વે ૨૪૦૦ વર્ષ પહેલાં વિદ્યમાન હતા. એમ નિર્ણિત થયેલું છે. સમાલેાચક નામના ચેાપાનીયાના બીજા પુસ્તકના ત્રીજા અંકના ૮૯મા પૃષ્ઠ પર લખ્યું છે કે:-પાણિની મુનિનું ચરિત્ર શ્રી કથારિત સાગરમાં પ્રથમ લખકના ચેાથા તરગમાં છે. તેમાં લખ્યું છે કેઃ-પાણિની મુનિની માતાનું નામ • દાક્ષિતા ’ હતુ અને તે પરથી તેમનુ બીજું નામ દાક્ષેય પણ કહેવાય છે. તેમના જન્મ ગાંધાર દેશના શાલાતુર નામક સ્થળમાં થવાથી તે શાલાતુરીય ’” નામથી પણ ઓળખાય છે. અને તેમને સમય. ઈ. સ. પૂર્વે એહાર ચારસો વર્ષના નિતિ થયેા છે. એ સિવાય અન્ય વિદ્વાનેના લેખેાથી પણ પાણિની ઋિષ માટે ઉપર લખેલેા સમય નિર્ણિત થાય છે. આ બધા ઉપરથી એમ સાખીત થાય છે કે પાણિનીઋષિ આજથી લગભગ ચારહારને ત્રણસે C Page #18 -------------------------------------------------------------------------- ________________ વર્ષ પહેલા વિદ્યમાન હતા. અને જ્યારે પાણિની ઋષિએ શાકટાયનાચાર્યનું નામ પોતાના સૂત્રમાં દાખલ કર્યું છે ત્યારે સહજ રીતે સમજાય છે કે-શાકટાયનાચાર્ય પાણિની ત્રષિ કરતા સેંકડો વા હજારો વર્ષ પર વિદ્યમાન હોવા જોઈએ. મદ્રાસ ઇલાકાની કોલેજના પ્રોફેસર મી. ગુસ્તાવ પટ લખે છે કેપાણિની મહર્ષિએ શાકટાયનાચાર્યને પ્રાચીન વ્યાકરણ કર્તા તરીકે લખેલા છે, તેમજ તેમનું (શાકટાયનાચાર્યનું) નામ કદ અને શુકલ યજુર્વેદની પ્રતિશાખાઓમાં અને યાસ્કના નિરૂક્તમાં પણ આવે છે. બોપદેવ નામને ગ્રંથકાર પોતાના “કલ્પદ્રુમ ” નામના ગ્રંથમાં વ્યાકરણ કર્તાઓના નામે જે શ્લોક આપે છે. તે લોથી પાણિની વષિ પૂર્વે શાકટાયનાચાર્ય હતા એમ સિદ્ધ થાય છે. ચંદ્રઃ રાત નાપિરા રાપટાથનાઃ | पाणिन्यमर जैनेन्द्रा, जयन्त्यष्टादश शाब्दिकाः ॥ १॥ આ લોકમાં પાણિની પૂર્વે શાકટાયનાચાર્યને સ્પષ્ટ રીતે જણાવ્યા છે. શાકટાયન, અમર, જૈનેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, ચન્દ્રપ્રભા વગેરે વ્યાકરણેના બનાવનારા જૈનાચાર્યો છે. તેમાંના ઘણા હાલ મોજુદ છે. કાનડી ભાષામાં વ્યાકરણને પ્રથમગ્રંથ જેનોએજ રચ્યો છે. જે દેશમાં જે વખતે જે ભાષા ચાલતી હોય તે વખતે તેજ ભાષામાં ધર્મશાસ્ત્ર લખવાનો રિવાજ પહેલ વહેલે જેને લોકોએ અમલમાં આણેલે જણાય છે. શાકટાયનાચાર્ય પિતાના વ્યાકરણમાં પાદના અંતે માત્રમાણે કૃતવ િફેરશીયાવાર્થસ્થ રામદાયનસ્થ તો લખે છે. આ લેખમાં “મહાશ્રમણ સંઘ અને શ્રુત કેવળી દેશયાચાર્યસ્ય' એ જૈનોના પારિભાષિક સંસ્કૃત ઘરગથ્થુ શબ્દો છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે શાકટાયનાચાર્ય જૈન હતા. આ દાખલા ઉપરથી એટલું તો ચોક્કસ થયું કે પાણિની ઋષિ થયા તે પહેલાં જૈન ધર્મ હતો. પરંતુ તેથી પણ જૈન ધર્મ અનાદિ છે. કેમકે જેના શ્રી જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં છ આરાને અધિકાર કહેલ છે તેમાં પ્રત્યેક ત્રીજા-ચોથા આરામાં ચોવીસ તીર્થંકરો થાય છે અને તેઓ જૈન ધર્મને ઉદ્ધાર કરે છે. તે માટે વિશેષ સમજવા અર્થે જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જે સંવત. ૧૯૮ઢ્યાં છપાયેલ છે, તેના લેખક શ્રી, મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ. બી. પૃષ્ઠ ૫ થી ૮ માં “જિન તીર્થકર ” એ મથાળા નીચે લખતાં જણાવે છે કે – પ્રાચીન આર્યાવર્તમાં એવા અદ્દભુત મહાત્માઓ થયા છે કે જેમણે પોતાનાં Page #19 -------------------------------------------------------------------------- ________________ મન, વાણી અને કાયા તદૃન જીતી લીધાં હતાં. તેઓને ગુણની દ્રષ્ટિથી “જિન”૧ “અહંતુ ”૨ એ યથાર્થ નામ આપવામાં આવેલા છે. અને એમના ધર્મને ખાસ અનુસરનારા તે “જૈન” કહેવાય છે. એ મહાત્માઓએ પોતાના જીવનથી અને ઉપદેશથી અસંખ્ય જીને આ સંસાર સમુદ્રથી તાર્યા છે. અને તેથી તેઓ “તીર્થકર ” નામે ઓળખાય છે. જેને દરેક યુગ-મહાયુગમાં ૨૪ તીર્થકર થયેલા માને છે. વર્તમાન યુગમાં ૨૪ થયેલા, તેમાં સૌથી પહેલાં રાષભદેવજી અને છેલ્લા વર્ધમાનમહાવીર સ્વામી, અષભદેવજી અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા. તેમને બ્રાહ્મણે પણ વિષ્ણુના ૨૪ અવતારમાંના એક માને છે. અને એમના અદ્દભુત વૈરાગ્યની અને પરમહંસવૃત્તિની ખૂબ પ્રશંસા કરે છે. પુરાણોની પૂર્વે જૈન ધર્મ હતો તે પુરાણોથી સિદ્ધ થાય છે. તથા અષભદેવ માટે પણ વેદ, પુરાણે સાક્ષી પૂરે છે. “સત્યાર્થ દર્પણ” (જૈન પુસ્તકમાળા પુ. ૯ ચંપાવતી) નામક પુસ્તકના લેખક શ્રી. પં, અછતકુમાર શાસ્ત્રી તે પુસ્તકના પૃષ્ઠ ૧૧૧ થી “જન ધર્મક ઉદયકાળ સબસે પુરાતન હૈ” એ મથાળા નીચે લખે છે કે – સનાતન ધર્માવલમ્બિયાં કે ગણેશપુરાણ, શિવપુરાણ આદિ ૧૮ પુરાણેકે બનાને વાલે વ્યાસ ઋષિ મહાભારતકે સમયવતી બતલાયે જાતે હૈ, ક કિ પરાશર ઋષિ કે યે પુત્ર થે ઔર સત્યવતી (મસ્યગંધા ) નામક સલાહકી પુત્રી કે ઉદરસે ઉત્પન્ન હુએ થે જિસકે પરાશર ત્રાષિને પ્રસન્ન હેકર અનન્ત યૌવના કર દિયા થા. ઔર ફિર જિસકા પાણગ્રહણ મહારાજા શાન્તનુસે હુઆ થા. ઈસ વિષયમેં યદ્યપિ કઈ પ્રમાણિક સાક્ષી નહિ હૈ. કિન્તુ ફિર ભી ૧ જિન શબ્દ બુદ્ધના માટે તેમજ વિષ્ણુના માટે પણ વપરાય છે. ૨ અહિંગ્ય. પ્રાચીન ઋગ્રેદમાં અર્વત યોગ્ય, મહાન સામાન્ય વગેરે અર્થમાં વપરાય છે. જુઓ ક દ ૨-૩-૧; ૨-૩-૩; ૭–૧૮-૧૦-૨૦; ૨-૨; ૧૦-૦૯-૭ મૂળ. ૩ યુગ-મહાયુગ, એ શબ્દ માટે જૈનસૂત્રમાં “અવસર્પિણ” અને “ઉત્સર્પિણ” એ નામના બે મોટા કાલ-કાળચક્રના બે વિભાગો કહ્યા છે. અવનીચે સર્પ=સરવું એટલે રૂપ, રસ, ગંધ, આદિ વૈભવમાં ક્રમશઃ જે પડત–ઉતરત કાળ તે અવસર્પિણી અને રૂપ, રસ, ગંધ આદિ વૈભવમાં ઉ=ઉંચે એટલે ક્રમશઃ ચડતા કાળ તે ઉત્સર્પિણી. આ બે વિભાગોમાં સંખ્યા ન થઈ શકે એટલા વર્ષો પસાર થઈ જાય છે. એ પ્રત્યેક વિભાગના છ ભાગ કર્યા છે. તેને છ આરા કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ આરા પૂરા થાય કે અવસNિણીના છ આરા શરૂ થાય છે, એમ અનંતકાળ સુધી આ ઘટમાળ ચાલ્યા કરે છે. તેમાં વર્તમાન સમયે અવસર્પિણી કાળને પાંચમો આરો ચાલે છે. જે ૨૧૦૦ વર્ષ છે. હિંદુએ વર્તમાન યુગને કળિયુગ કહે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ઇસે યદિ સત્ય માન લીયા જાય તેા પુરાણું કા નિર્માણુ સમય વેઢાંસે પીછે કિંતુ બહુત પ્રાચીન ઠહરતા હૈ. દેખના ચાહિયે કિ ઉસ સમય જૈનધર્મકા સદ્ભાવ થા યા નહિં ? ભગવાન શ્રી ઋષભનાથજી જૈનધર્મ કે જન્મદાતા પ્રથમ તીર્થંકર હુએ હૈ. ઉનકે પિતાકા નામ નાભિરાજા, માતાકા નામ મરૂદેવી, ઔર ખડે પુત્રકા નામ ભરત થા. ઉનકે વિષયમે પુરાણેામે ઇસ પ્રકાર ઉલ્લેખ હૈઃ-શિવપુરાણમે कैलास पर्वते रम्य, वृषभोऽयं जिनेश्वरः । चकारस्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः ॥ ५९ ॥ અર્થાત્—કેવલજ્ઞાન દ્વારા સર્વ વ્યાપી કલ્યાણુ સ્વરૂપ સર્વજ્ઞાતા યહુ ઋષભનાથ જિનેશ્વર મનેાહર કૈલાસ પર્વત પર ઉતરતે હુએ. ૫૯ ઋષભનાથજીને કૈલાસ પર્વતસે મુક્તિ પાઈ હૈ. જિન ઔર અર્હત્–ચે શબ્દ જૈન તીર્થંકર કે લિયે હી રૂઢ હૈ. બ્રહ્માંડ પુરાણમાં આ પ્રમાણે લખ્યું છે:-~~ नाभिस्त्वजनयत्पुत्रं, मरुदेव्यां मनोहरम् ॥ ऋषभं क्षत्रिय ज्येष्टं सर्व क्षत्रस्य पूर्वजम् ॥ ऋषभाद् भरतो जज्ञे वीरः पुत्र शताग्रजो ॥ भिषिच्य भरतं राज्ये महाभावाज्यमास्थितः ॥ ઈંદુ હિ ઇક્ષ્વાકુ કુલ વÀાદ્ભવેત્ નાભિસુૉન મર્દેવ્યા નન્દનેન મહાદેવેન ઋષભેણુ દશ પ્રકારો ધર્મઃ સ્વયમેવાચો: કેવલજ્ઞાન લાભાચ્ચ પ્રવૃતિત: u ભાવાર્થ :—નાભીરાળને મરૂદેવી મહારાનીસે મનેાહર, ક્ષત્રિયેામે' પ્રધાન ઔર સમસ્ત ક્ષત્રિય વંશકા પૂર્વજ એસો ઋષભ નામક પુત્ર ઉત્પન્ન ક્રિયા. ઋષભનાથસે, શૂરવીર સેા ભાઇયેાંમે સબસે બડા એસા, ભરત નામક પુત્ર ઉત્પન્ન હુઆ. ઋષભનાથ ઉસ ભરતકા રાજ્યાભિષેક કરકે સ્વયં દીક્ષા લેકર મુનિ હા ગયે. ઈસી આર્ય ભૂમિમ ઇક્ષ્વાકુ ક્ષત્રિયવંશમેં ઉત્પન્ન, નાભિરાજાકે તથા મરૂદેવીકે પુત્ર ઋષભનાથને ક્ષમા, માવ, આવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિ ચન્ય ઔર બ્રહ્મચર્ય યહૂ દેશ પ્રકારકા ધર્મ સ્વયં ધારણ કિયા ઔર કેવલજ્ઞાન પાકર ઉન ધર્મકા પ્રચાર કિયા. ॥ પ્રભાસ પુરાણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે. युगेयुगे महापुण्या दृश्यते द्वारिकापुरी || अवतीणों हरिर्यत्र प्रभासे शशिभूषणः || Page #21 -------------------------------------------------------------------------- ________________ रेवतादौ जिनोन मियु गादि विमलाचले ॥ ऋषिणा माश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ॥ અર્થાતુ-પ્રત્યેક યુગમેં દ્વારિકાપુરી બહુત પુણ્યવતી દષ્ટિગોચર હતી હૈ, જહાં પર કિ ચન્દ્ર સમાન મનોહર નારાયણ જન્મ લેતે હૈ. પવિત્ર રૈવતાચલ ( ગિરનાર પર્વત પર નેમિનાથ જિનેશ્વર હુએ, જે કિ ત્રાષિકે આશ્રય ઔર મેક્ષક કારણ છે. ભગવાન્ નેમિનાથ શ્રીકૃષ્ણને તાઉ (વાસુદેવકે બડે ભાઈ) મહારાજા સમુદ્રવિજયકે પુત્ર દ્વારિકા–નિવાસો થે, ઉન્હોને ગિરનાર પર્વત (રેવતાચલ) પર તપસ્યા કરકે મેક્ષ પાઈ હૈ. યે બાઈસ તીર્થકર કૃષ્ણકે ચચેરે ભાઈ છે. કન્દ પુરાણમાં લખ્યું છે કે – स्पष्ट्वा शत्रुञ्जयं तीर्थ नत्वारैवतका चलम् ॥ स्नात्वा गजपदे कुण्डे पुनर्जन्म न विद्यते ॥ सर्वज्ञः सर्वदर्शी च सर्वदेव नमस्कृतः ॥ छत्रत्रयाभि संयुक्तां पूज्यां मूर्तिमसौ वहन् । आदित्य प्रमुखा सर्वे बध्याञ्जलयईदृशं ॥ ध्यायन्ति भावता नित्यं यदघ्रियुगनीरजम् ॥ परमात्मानमात्मानं लसत्केवल निर्मलम् । निरञ्जन निराकारं ऋषभन्तु महाऋषिम् ॥ ભાષા––શત્રુજ્ય તીર્થક સ્પર્શ કરકે, ગિરનાર પર્વતકો નમસ્કાર કરકે ઓર ગજપત્થાકે કુન્ડમે સ્નાન કરલેને પર ફિર જન્મ નહી લેવા પડતા હૈ. યાની મુક્તિ હો જાતી હૈ. ઋષભનાથ સર્વ જ્ઞાતા, સર્વ દષ્ટા ઓર સમસ્ત દેવસે પૂજિત હૈ. ઉસ નિરંજન, નિરાકાર, પરમાત્મા, કેવલજ્ઞાની, તીન છત્ર યુક્ત, પૂજ્ય મૂર્તિધારક મહા ઋષિ ઋષભનાથકે ચરણ યુગલકે હાથ જોડ કર હૃદયસે આદિત્ય આદિ સૂરનર ધ્યાન કરતે હૈ. શત્રુંજય, ગિરનાર, ગજપત્થા એ તીન ક્ષેત્ર જૈનીકે તીર્થસ્થાન હૈ. નાગપુરાણુમાં લખ્યું છે કે --- अष्टषष्टिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत् ॥ आदिनाथस्य देवस्य स्मरणे नापि तदुभवेत॥ અથ—–જે ફલ ૬૮ તીકે યાત્રા કરનેમેં હોતા હૈ, યહ ફલ આદિનાથ ભગવાન કે સ્મરણ કરને સે હોતા હૈ. Page #22 -------------------------------------------------------------------------- ________________ અષભનાથકા દુસરા નામ આદિનાથ હૈ. કોંકિ વે પ્રથમ તિર્થંકર થે. નાગપુરાણમાં એવું લખે છે કે – अकारादि हकारान्तं मूर्द्धाधोरेफ संयुतम् ॥ नाद बिन्दु कलाक्रान्तं चन्द्रमण्डल सन्निभम् ॥ एतद्दे विपरं तत्त्वं यो विजानाति तत्वतः॥ संसार बन्धनं छित्वा स गच्छेत्परमां गतिम् ॥ दशभिभोंजितैविप्रः यत्फलं जायते कृते ।। मुनेरहेंत्सुभक्तस्य तत्फलं जायते फलो ॥ અભિપ્રાય–જિસકા પ્રથમ અક્ષર “અ” ઔર અન્તિમ અક્ષર “હ” હૈ. ઔર જિસકે ઉપર આધા રેફ તથા ચન્દ્રબિન્દુ બિરાજમાન હૈ. એસા “” કઈ સચ્ચે રૂપસે જાન લેતા હૈ, વહ સંસારબન્ધનકે કાટ કર પરમગતિ (મુક્તિ) કે ચલા જાતા હૈ. કૃત યુગમેં દશ બ્રાહ્મણોને ભેજન કરાનેસે જે ફલ હોતા હૈ, વહ ફલ અર્હતકે ભકત એક મુનિકે યાની જૈન સાધુ ભેજન કરાને સે હોતા હૈ. પ્રભાસપુરાણમાં ઉલ્લેખ છે કે – पद्मासनसमासीनः श्याम मूर्तिदिगम्बरः ॥ नेमिनाथः शिवोथैवं नाम चक्रेस्य वामनः ॥ कलिकाले महाघोरे सर्व पाप पणाशकः ।। दर्शनात्स्पर्शना देव कोटियज्ञ फलप्रदः ॥ તાત્પર્ય–વામનને પદ્માસનસે બૈઠે હુએ શ્યામ મૂર્તિ ઔર દિગમ્બર નેમીનાથકા નામ શિવ રખા, યહ નેમિનાથ મહા ઘોર કલિકાલમેં સમસ્ત પાકા નાશ કરનેવાલા હૈ, ઔર દર્શન તથા સ્પર્શન માત્રસે કરોડ યજ્ઞ કરનેકે ફલકે દેતા હૈ. વામાવતાર બાબતમાં લખ્યું છે કે वामनेन रैवते श्री नेमिनाथाग्रे बलिबन्धन सामर्थ्यार्थ तपस्तेपे અર્થ-ગિરનાર પહાડ પર શ્રી નેમિનાથ જિનેન્દ્રકે સામને બલિ રાજાકે બાંધનેકી સામર્થ્ય પાને કે લિયે વામનને તપ કિયા થા. રાષભ” શબ્દક અર્થ “આદિ જિનેશ્વર” હી હૈ. ઇસ વિષયમેં શંકા કરનેકી આવશ્યકતા નહીં હૈ, કકિ ઝષભકા અર્થ વાચસ્પતિ કોષમેં જિનદેવ ઔર શબ્દાર્થ ચિંતામણિમેં “ભગવદવતારભેદે આદિ જિન” યાની ભગવાનકા એક અવતાર ઓર પ્રથમ જિનેશ્વર યાની તીર્થકર કિયા હૈ. Page #23 -------------------------------------------------------------------------- ________________ (જેનેના લિંગ વિષે શિવપુરાણ અધ્યાય ૨૧ ના શ્લોક ૨૫-૨૬ માં કહેલ છે કે – हस्तेपात्रं दधानश्च तुण्डे वस्त्रस्य धारकः ॥ मलिनान्येव वासांसि धारयन्तोऽल्प भाषिणः ॥ २५ ।। धर्मोलाभः परंतत्त्व, वदन्तस्ते तथा स्वयम् ॥ मार्जनी धार्य माणास्ते वस्त्र खण्ड विनिमिताम् ॥ २६ ॥ અર્થા –હાથમાં પાત્રને ધારણ કરનાર, નાસિકા આગળ વસ્ત્રને ધારણ કરનાર, મલિન વસ્ત્રને ધારણ કરનાર, ડું બેલતા ધર્મને લાભજ પરંતવ છે, એ પ્રમાણે બોલતા અને વસ્ત્રના કપડાથી બનેલી માર્જની (રયહરણ) ધારણ કરનાર મુનિ સ્થિત થયા. ઇસકે સિવાય જૈન ધર્મ કે જન્મદાતા, પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભનાથજીકે આઠવાં અવતાર બતલાકર ભાગનતકે પાંચ સ્કન્ધકે થે, પાંચર્વે ઓર છઠે અધ્યાયમેં બહુત વિસ્તાર કે સારા વર્ણન કિયા ગયા હૈ. હમ ઉસ પ્રકરણકો યહૈ ઉધત કરકે ઈસ લેખકો બઢાના ઉચિત નહીં સમઝતે; અતઃ ઉસે છેડકર આગે બઢતે હે. પાઠક મહાશય ભાગવતકે પાંચ સ્કન્ધક અવશ્ય દેખનેક કષ્ટ ઉઠાવેં. ઉપર લિખિત ગ્રન્થોકે પ્રમાણે ઇતના તો સુગમતાસે સિદ્ધ હો હી જાતા હૈ કિ સૃષ્ટિને પ્રારમ્ભ સમયમેં ભગવાન ઋષભનાથ હુએ હૈ. ઔર વે પહેલે જિન (તીર્થંકર ) થે. તદનુસાર જૈન ધર્મકી સ્થાપના ઉસ સમય હુઈથી; યહ બાત સ્વયમેવ તથા ઋષભનાથજીકે સાથ “જિન” વિશોષણ રહનેસે સિદ્ધ હોતા હૈ. ઈસ કારણ જૈનધર્મ ઉદયકાલકા ઠિકાના ભગવાન ઋષભનાથકાજ માના હૈ, જે કિ ૧૦-૨૦ હજારકે ઈતિહાસ સે ભી બહુત પહિલે વિદ્યમાન થા. રામચન્દ્રજીકે કુલ પુરોહિત વશિષ્ટછકે બનાયે હુએ “યોગવાશિષ્ટ” નામક ગ્રન્થમેં એસા ઉલેખ હૈ– नाहंरामो नमे वांछा भावेषु च नमे मनः ॥ शान्तिमास्थातुमिच्छामि, स्वात्मन्यव जिनोयथा । અર્થાત–રામચન્દ્રજી કહતે હૈ કિ મેં રામ નહીં હૈ, મેરે કિસી પદાર્થકી ઈચ્છા ભી નહી હૈ. મેં જિનદેવકે સમાન અપની આત્મામેં હીં શાન્તિ સ્થાપન કરના ચાહતા હું. ઈસસે સાફ, સાબિત હોતા હૈ કિ રામચન્દ્રજીકે સમય મેં જેનધર્મક તથા ઉસકે ઉદ્ધારક જિનદેવ (તીર્થકર ) કા અસ્તિત્વ થા. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઇસ સબકે સિવાય અબ હમ વેકી ઓર બઢતે હૈ. દેખેં, વહાંભી કુછ હમારે હાથ આ સકતા હૈ યા નહીં? કાંકિ આધુનિક ઉપલબ્ધ સમસ્ત ગ્રન્થોમેં વેદહી સબસે પ્રાચીન માને જાતે હૈ. સ્વામીજી (દયાનંદ સરસ્વતી ) કે લિખે અનુસાર વેદ યદ્યપિ ઈશવર રચિત નહી હૈ, કિન્તુ અનેક ઋષિને વેદકી દશ્યમાન કાયા બનાકર તયાર કી હૈ. ઈસ વિષયકે હમ આગે સિદ્ધ કરેંગે, તો ભી યદિ આપકે આગ્રહસે કુછ સમયકે લિએ ઉન્હેં સૃષ્ટિકી આદિમેં ઇશ્વર પ્રણીતહી માનલેં, તે ભી મિત્રો ? જૈનધર્મ સૃષ્ટિસે પૂર્વ અથવા ઈતના નહી તો કમસે કમ સૃષ્ટિકે પ્રારમ્ભસે પ્રચલિત હુઆ સિદ્ધ હોતા હૈ-કોકિ સાદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદકે અનેક સંમેં જે-તીર્થક (અવતાર) કા નામ ઉલ્લેખ કરકે ઉનકે નમસ્કાર યિા ગયા હૈ. અવલોકન કીજિયે– પર પ્રથમ દૃષ્ટિપાત કીજિયે— आदित्या त्वमसि आदित्य सद आसीत् अस्तभ्रादद्यां वृषभो तरिक्ष जमिमीते वरीमाणं । पृथिव्याः आसीत् विश्वा भुवनानि सम्रविश्वे तानि वरूणस्य व्रतानि ॥ ३० अ० ३० ॥ અર્થ–તુ અખંડ પૃથ્વી મંડલકા સારત્વ ચા સ્વરૂપ છે, પૃથ્વતલકા ભૂષણ છે, દિવ્યજ્ઞાન દ્વારા આકાશકે નાપતા છે, એસે હે વૃષભનાથ સમ્રા ઈસ સંસારમેં જગરક્ષક વ્રતકા પ્રચાર કરે. __ याति धामानि हविषा यजन्ति ता तें विश्वापरि भूरस्तु यज्ञं गयस्फानं પર સુવ વીરા નાવાર સોમાકુર્યાત છે રૂ૭, ––૨––૨૨ જૂ૦૧૨. અર્થયજ્ઞતારક સુવીર (મહાવીર) કે જે સમરસ ચઢાતે હૈ તથા જે પુરૂષ ઉસ વીરકે નેવેદ્યસે પૂજતે હૈ, વે પુરૂષ સંસારમેં ઉન્નત હશે. मरूत्वं त वृषभं वावृधानमकवारि दिव्यशासनमिंद्र विश्वा साहम वसे नूतनायोग्रासदोदा मिहताहयेमः ॥३६।अ० ७-३-३-११॥ અર્થ– યજમાન લેગો ! ઈસ યજ્ઞમેં દેકે સ્વામી, સુખસંતાન વહેંક, દુઃખનાશક, દિવ્ય આજ્ઞાશાલી, અપાર જ્ઞાન-બલદાતા વૃષભનાથ ભગવાનકે આ ન કરો. (બુલાવો) मरूत्वान् इन्द्र वृषभो रणायपि वासो मनुध्व जध्वं मदाय आसिचस्व નરે અધ્યા, ત્યાં રાજાતિ અતિપર સુતાના રૂ૮ ૦ ૭––– હે વૃષભનાથ ભગવાન્ ! ઉદર તૃપ્તિકે લિયે સેમરસ કે પિપાસુ મેરે ઉદરમેં મધુધારા સિંચન કરે! આપ અપની પ્રજારૂપ પુત્રે વિષમ-સંસારસે તારને કે લિએ ગાડી સમાન છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ समिद्धस्य परमहसोऽग्रे वन्दे तवश्रियं वृषभोगम्भवा नसिममध्वरेष्वि ध्यस ॥ ४ ॥ अ० ४. अ० ३ ० ६-४-१-२२ ॥ પૂજકકે લા વૃષભદેવ ! આપ ઉત્તમ લક્ષ્મી દેતે હૈ!. ઈસ કારન મેં આપકા નમસ્કાર કરતા હું. ઔર ઇસ યજ્ઞમે પૂજતા હું. મેં अताये सुदानवो नरो असो मिसा स मयज्ञं यज्ञियेभ्यो दिवो अर्चा मरूद्भयः ॥ अ० ४ अ० ३ वर्ग ८ ॥ જો મનુષ્યાકાર અનન્તદાન દેને વાલે ઔર સર્વજ્ઞ અદ્વૈત હૈ, વે અપની પૂજા કરને વાલેાંકી દેવાંસે પૂજા કરાતે હૈ. अर्हन्विभर्षि सायकानि धन्वार्हनिष्कं यजतं विश्वरूपम् अर्हन्निदं दयसे विश्वं भवभुवं न वा आगीयो रूद्रत्व दस्ति ॥ स० अ० २ अ० ७ ० २७ ॥ ભે। અર્જુન્દેવ ! તુમ ધર્મરૂપી વાણુાંકે, સદુપદેશરૂપ ધનુષકૈા, અનન્ત જ્ઞાનાદિરૂપ આભૂષણાંકા ધારણ કિયે હૈા. ભે! અર્જુન્! આપ જગત પ્રકાશક, કેવલ જ્ઞાનકા પ્રાપ્ત કિયે હુયે હા, સ ંસાર કે જીવાંકે રક્ષક હા, કામ ક્રોધાદિ શત્રુ સમૂહકે લિયે ભયંકર હા તથા આપકે સમાન કઇ અન્ય બલવાન નહીં હૈ. दीर्घायुवायुवायुर्वा शुभ जातायु ॐ रक्षरक्ष अरिष्ट नेमी स्वाहा || वामदेव शान्त्यर्थमनुविधीयते सास्माकं अरिष्ट नेमि स्वाहा ॥ I ॐ त्रैलोक्य प्रतिष्टितान् चतुर्विंशति तीर्थकरान् ऋषभाद्यावर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्ये । ॐ पवित्र नग्रमुपविमसामहे एषा नग्मा (नग्नये ) जातियेषां वीरा । येषा नग्नसुननं ब्रह्मब्रह्मचारिणं उदिते न मनसा अनुदितेन मनसा देवस्य महषयो महर्षिभिर्जति याजकस्य च सा एवा रक्षा भवतु शांतिर्भवतु तुष्टिर्भवतु शक्तिर्भवतु स्वस्तिर्भवतु श्रद्धाभवतु निर्व्याजंभवतु ( यज्ञेषु मूलमंत्र एप इति विधिकंदल्यां) || ऋषभं पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु यज्ञपरमं पवित्रं श्रुतधरं यज्ञं प्रतिप्रधानं ऋतुयजनपशुमिंद्रमाहवेति स्वाहा || ज्ञातारमिन्द्रं ऋषभं वदन्ति अतिचारमिन्द्रं तमरिष्टनेमिं भवे भवे सुभवं सुपार्श्वमिन्द्रं हवेतु शक्रं अजितं जिनेन्द्रं तद्वर्द्धमानं पुरुहूतमिन्द्रं स्वा० ॥ नमं सुवीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनम् || दधातु दीर्घायुस्त्वाय बलाय वर्चसे सुप्रजास्त्वाय रक्ष रक्ष रिष्टनमि स्वाहा || (बृहदारएयके ) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ऋषभ एव भगवान् ब्रह्मा भगवता ब्रह्मणा स्वयमवा चाणानि ब्रह्माण तपसा च प्राप्तः परं पदम् ॥ ( आरण्यके ) ઈત્યાદિ ઔરભી અનેક મંત્ર ઋગ્વેદ્યમે વિદ્યમાન હૈ. જિનમે જૈન ધર્મ કે ઉદ્ધારોં તીર્થંકરાંકા નામ ઉલ્લેખ કરકે ઉનકે નમસ્કાર કિયા હૈ. ઋષભનાથ, અજિતનાથ, સુપાર્શ્વનાથ, નેમિનાથ ( અપર નામ અરિષ્ટનેમિ ) વીરનાથ (અપર નામ મહાવીર) આદિ જૈન અરહેતાં ( તીર્થંકરાં )કે નામ હૈ. યદ્યપિ આજકલ વે'મે ઉપયુક્ત અનેક મંત્ર નહી મિલતે હૈં, કિન્તુ ઈસસે યહ નિષ્ણુ ંય નહી કિયા જા સકતા કે વેદમે યે મત્ર સર્વથા થે હી નહીં. ક્યેાંકિ વેઢાંકી સૈકડાં શાખાએ હૈ, ઉન શાખાએકી મંત્ર સંહિતા મે પરસ્પર અન્તર હૈ. શુકલયજ્જુવેદ, કૃષ્ણયજીવે મે અન્તર હૈ. તે। અમ તક કિ સમસ્ત શાખાએકી મંત્ર સહિતાએકે ન દેખલિયા જાવે તમ તક પ્રાચીન જૈન ગ્રન્થેાંમેં લિખે હુએ ઇન વેદ માંકા અસત્ય નહી ઠહરાયા જા સકતા. પુસ્તકામે કાટને છાનેકી પદ્ધતિ પહલેસે ચલી આ રહી હૈ. મનુસ્મૃતિમે લેક સખ્યા આર્યસમાજી ઘેાડી ખતલાને હું; શેષ Àકાંકે જાલી પ્રક્ષિપ્ત કહતે હૈઃ–સનાતન ધમી' સમસ્ત અનુસ્મૃતિકે મનુકૃત માનતે હૈ. સત્યાર્થ પ્રકાશમે આર્યસમાજી જો ચાહતે હૈં વહુ સ્વચ્છાનુકુલ ીના. ૧૦ સ્વામી દયાનન્દજી સરસ્વતી કે સ્વીકારતા લિયે કાંટ છાંટ કર દેતે હૈ. !! જખ કિ ઈસ પ્રકાર અનુચિત કાંટ છાંટ અભી તક ચલી આ રહી હૈ તખ એસા કર્યાં નહી હૈ! સતા કિ પૂર્વોક્ત વેદમત્ર જિનમેં કિ જૈન તીર્થંકર કા નમસ્કાર કિયા ગયા હૈ પહલે વેદાંગે વિદ્યમાન થે કિન્તુ પીછે કે વૈદિક વિદ્વાનેાંને ઇર્ષ્યાસે ઉનકે વેદોમેસે કાટ ક્રિયા ॥ અથવા—અબ ભી કિસી ન પકસી શાખાકે વેદ્યમે ચે મંત્ર વિદ્યમાન હૈાં, કિન્તુ ઉસ શાખા કે વેદ્ય હમારે આપકે દેખનેમે ન આયાહાં. ઇસ કારણુ વેદમ નિશ્ચિત રૂપસે ઇન મÀાકા અભાવ નહી ખતલાયા જા સકતા. ચજીવે દમે ભી દેખિયેઃ— ॐ नमो अर्हतो ऋषभो ॐ ऋषभः पवित्रं पुरुहूत मध्वरं यज्ञेषु ननं परमं माह संस्तुतं वरं शत्रुंजय पशुरिन्द्र माहुरिति स्वाहा || ऊँज्ञातारमिन्द्रं वृषभं वदन्ति अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिंद्र माहुरितिस्वा ॥ ॐ नम सुवीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उवेमि वीरं पुरुषं महातमादित्य वर्ण तमसः पुरस्तात् स्वाहा ॥ यस्य प्रसव वभूवेमा च विश्वभुवनानि सर्वतः समिराजा परियाति विद्वान् प्रजां पुष्टि वर्धय मानो अस्मै स्वाहा ।।.... अ० १९ मं० २५ ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ અર્થભાવયજ્ઞ (આત્મસ્વરૂપ)કો પ્રગટ કરને વાલે ઈસ સંસારકે સબ છક સબ પ્રકારસે યથાર્થ રૂપસે કહાર જે સર્વજ્ઞ નેમિનાથ સ્વામી પ્રગટ કરતે હૈ, જિનકે ઉપદેશસેં કી આત્મા પુષ્ટ હોતી હૈ. ઉન નેમિનાથ તીર્થકરકે લિયે આહુતિ સમર્પણ હૈ છે __ आतिथ्यरुपं मासरं महावीरस्य ननहु ॥ रुपामुपास दामेत तिथौ रात्रोः सुरा सुताः । अ० १९ म० १४. અર્થ–અતિથિ સ્વરૂપ પૂજ્ય, માસોપવાસી, નગ્ન સ્વરૂપ મહાવીર તીર્થરકી ઉપાસના કરો, જિસસે કિ સંશય, વિપર્યય, અનધ્યવસાયરૂપ તીન અજ્ઞાન ઔર ધનમદ, શરીરમદ, વિદ્યામંદકી ઉત્પત્તિ નહીં હોતી હૈ. ककुभः रुपं वृषभस्य रोचते वृहछुकः शुक्रस्य पुरोगा सोम सामस्य पुरोगाः पत्ते सोमादाभ्यं नाम जागृवि तस्मै त्वाग्रहामि तस्मै तं साम सोमा य स्वाहा ॥ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः । स्वस्तिन स्तायो अरिष्टनेमिः स्वस्तिनो वृहस्पतिर्द धातु ॥ आ० २५ मं० १९ ॥ - ઈત્યાદિ ઓરભી બહુતસી શ્રતિયાં યજુર્વેદમેં એસી બિરાજમાન છે જે કિ બહુત આદર ભાવકે સાથ જૈન તીર્થકરે કો નમસ્કાર કરને કે લિયે પ્રેરિત ५२ २ही हैं. ॥ અબકુછ નમૂના સામવેદમેં ભી અવલોકન કીજિયે– अप्पा ददि मेयवामन रोदसी इमा च विश्वा भुवनानि मन्मना यूथेन निष्टा वृषभो विराजास ॥ ३ अ० १ खं. ११ ॥ सत्राहणं दापि तुम्रमिधं महामपारं वृषभं सुवह तापोवत्राहा सनितो तं वाजं दातामधानं मघवा सुराधाः ॥ अ० १ मं०१॥१०३॥ पू० ४-१-४ नये दिवः पृथिव्या अंतमायुन मायाभिर्धनदा पर्यभुवन् युजं वज्र वृषभश्चक्रे इन्द्रो नियोतिषा तम सोगा अदुक्षत् ॥ १० प० २३ ऋग्वेद १।३।२॥ इम स्तोम अर्हते जातवेदसे रथं इव संमहेयम मनीपया भद्राहि न प्रमंति अस्य संसदि अग्ने सख्ये मारिषा भवयं तवः । १० ऋ०५०८५।१-६-३०॥ तरणिरित्सषासति बीजं पुरं ध्याः युजा आव इन्द्र पुरुहूतं नर्मोगरा नेमि तष्टेव शुद्धं ॥ २० अ० ५ अ०३ च० २७ ॥३ प्र० १।६ ॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઈત્યાદિ ઔરભી ખતસે મંત્ર સામવેદ્યમે જૈન તીર્થંકરાકે લિયે પૂજ્યભાવ પ્રગટ કરનેવાલે વિદ્યમાન હૈ, જિનકા ઉલ્લેખ કરના વ્યર્થ સમઝકર ઉન્હેં છેડ દેતે હૈ. ઈન ઉપર્યુક્ત પ્રમાણે સે અચ્છી તરહ સિદ્ધ હાતા હૈ કિ વઢાંકી રચનાસે પહિલે જૈન ધર્મ ઈસ પૃથ્વીતલ પર બડે પ્રભાવ કે સાથ કૈલા હુમથા. ઇસી કારણુ પુરાણુ–નિર્માતા કે સમાન વેઢોંકે રચિયતા ઋષિયાન ભી અપને મામે જૈન તીર્થંકરાંકા નામ રખકર ઉનકે નમસ્કાર કિયા, અતઃ કેાઇભી વેઢોંકા માનને વાલા નિષ્પક્ષ વિદ્વાન વેદાંકી સાક્ષી દેકર જૈન ધર્મ કે વૈદિક ધર્મસે પીછે ઉત્પન્ન હુઆ નહી કહુ સકતા હૈ. ઇસલિએ વેદ ચંદ તીન હજાર વર્ષ પહિલે મને હું તે ઉસ કે પૂ, દિ વે પાંચ હજાર વર્ષ પહેલે અને હૈ, તે પાંચ હજાર વર્ષ પહિલે ઔર સ્વામીજીકે લેખાનુસાર વેદાંકા નિર્માણુ સમય ૧૯૭૨૯૪૯૦૨૫ વર્ષ પહિલે થા તા જૈન ધર્મભી ઈસ સ સાર ઇસકે પહેલે અવશ્ય વિદ્યમાન થા. કયેાંકિ ઉસકા અસ્તિત્વ સિદ્ધ કરનેવાલે પૂર્વોક્ત અનેક વેદમત્ર વિદ્યમાન હૈ, ય: ઇન મંત્રાકા અર્થ સ્વામીજીને કુળકા કુછ લગાકર પલટના ચાહા હૈ કિ ઋષમાદ્ય વર્જમાનાન્તાન ચતુર્વિતિ તીથૈયાનું ” આઢિ સ્પષ્ટ વાકચાંકા અર્થ નહીં બદલા જા સકતા હૈ, ઉનસે તે સાક઼ પ્રકાશિત હાતા હૈ કિ જૈન ધમે જો ઉસકે ઉદ્ધારક ૨૪ તીર્થંકર માને હૈ. ઉનકા નામ ઉલ્લેખ કરકે હી યહ સબ કુછ લિખા ગયા હૈ !! અત: દિ મહાભારતકે સમય દેખા જાય તે ઉસ સમય નેમિનાથજી તીર્થંકર વિદ્યમાનથે જૈસા કિ ઉસ સમય કે મને હુએ ગ્રન્થ્રાંસે ભી પ્રગટ હાતા હૈ ! અંતઃ સમય જૈન ધર્મીકા સદ્ભાવ સ્વયંસિદ્ધ હૈ ! યદિ રામચન્દ્ર, લક્ષ્મણુ કે સમયકા વિચાર કિયા જાય તે! ઉસ સમયભી જૈન ધર્મીકી સત્તા પાઇ જાતી હૈ. કચેાંકિ એક તેા ઉસ સમય જૈનાકે ૨૦ વેં તીર્થંકર મુનિસુવ્રતનાથજીને જૈન ધર્મકા પ્રચાર કિયાથા; જિસકા પ્રભાવ ઉસ સમયકે ખને હુએ શિષ્ટ કૃત ચેાગવાશિષ્ટકે પૂર્વ લિખિત શ્લોક્સે પ્રગટ હાતા હૈ. અમ વિચાર લિજિયે ઉસ સમયસે પહલે ૧૯ તીર્થંકર ઔર હા ચુકેથે, જિન્હોંને જૈન ધર્મકા પ્રચાર કિયા થા. તખ જૈન ધમ ઈસ સ ંસારમેં કિતને સમયસે પ્રચલિત હુઆ હૈ? ભગવાન ઋષભનાથજી સબસે પહલે જૈન ધર્મકે! પ્રચારમે લાયેથે. અતઃ ઉનકા સદ્ભાવ કાલ માલૂમ હા ાને પર જૈનધમ કા પ્રારભકાલ જ્ઞાત હૈ। સકતા હૈ, ઈસ ખાતકે લિયે હમારી સમસે ઇતિહાસ તેા હાર માનતા હૈ; કાંકિ વહતેા બેચાર ૪-૫ હજાર વર્ષ સે પહેલે જમાનેકા હાલ પ્રગટ કરનેમે અસમર્થ હૈ. ઇતિ. ઉસ સારાંશ—કિસીભી પ્રમાણસે જૈન ધર્મકા પ્રારંભકાલ સિદ્ધ નહીં હૈાતા Page #29 -------------------------------------------------------------------------- ________________ છે, તથા અન્ય ધમી કા ઉદય-સમય અવગત હોતા હૈ, અતઃ જૈન ધર્મ સબસે અધિક પ્રાચીન ધર્મ છે. વેદ ઉસકે પીછે બને છે, Èકે બનસે બહુત સમય પહેલે શ્રી કષભનાથજી તીર્થકર હો ચુકે હૈ, જિનકે કિ હિન્દુઓને આઠવાં યા નવમા અવતાર બતલાકર ભાગવત, પ્રભાસપુરાણ અદિ પુરાણું મેં, મનુસ્મૃતિમેં તથા બાદ, યજુર્વેદ, સામવેદમેં મરણ કિયાછે. અતઃ જૈન ધર્મકા ઉદયકાલ બતલાના કઠિનહી નહીં, કિંતુ અસમ્ભવ હૈ. પક્ષપાત છોડ કર વિચારિયે. અબ આપકે સામને પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રાચીન ઈતિહાસ વેંતાઓને મત જૈન ધમકે ઉદયકાલ બતલાનેકે વિષયમેં પ્રગટ કરતે હૈ. દેખિયે કિ વે લેગ ભી ક્યા કહતે હૈ : પ્રાચીન ઇતિહાસકે સુપ્રસિદ્ધ આચાર્ય બાવરા મહાઈવ નરેન્દ્રનાથની વસુ અપને “હિન્દી વિશ્વકેષ” કે પ્રથમ ભાગમેં ૬૪ વૅ પૃષ્ઠ પર લિખતે હૈ– રાષભદેવને હી સંભવતઃ લિપિ વિદ્યાકે લિયે લિપિ કૌશલકા ઉદ્દભાવના કિયા થા...કષભદેવનેહી સંભવત: બ્રહ્મવિદ્યા શિક્ષાકી ઉપયોગી બ્રાહ્મી લિપિકા પ્રચાર કિયા હો ન હ, ઇસલિયે વહ અષ્ટમ અવતાર બતાયે જાકર પરિચિત હુએ ઈસી કેષકે તીસરે ભાગમેં ૪૪૪ વૅ પૃષ્ઠ પર મેં લિખા હૈ. ભાગવતક્ત ૨૨ અવતારમેં ઋષભ અષ્ટમ હૈ. ઈને ભારત વર્ષાધિપતિ નાભિરાજાને ઓરસ ઔર મરૂદેવીકે ગર્ભસે જન્મ ગ્રહણ કિયા થા. ભાગવતમેં લિખાહે કિ-જન્મ લેતેહી કષભનાથકે અંગમેંગે સબ ભગવતકે લક્ષણ ઝલકતે થે છે ઈત્યાદિ છે શ્રીમાન મહામહોપાધ્યાય ડાક્તર સતીશચન્દ્ર વિદ્યાભૂષણ, એમ. એ. પી. એચ. ડી. એફ. આઈ. આર. એસ. સિદ્ધાન્ત મહોદધિ પ્રિન્સિપલ સંસ્કૃત કોલેજ કલકત્તા, અપને ભાષણમેં ફરમાતે હૈ– “જૈનમત તબસે પ્રચલિત હુઆ હૈ જબસે સંસારમેં સૃષ્ટિકા પ્રારંભ હુઆ હૈ ! મુઝે ઇસમેં કિસી પ્રકારકા ઉજા નહીં કિ જૈનદર્શન વેદાંતાદિ દશેસે પૂર્વકા હૈ. ભારત ગૌરવ વિદ્વશિરોમણિ લોકમાન્ય પં. બાલગંગાધર તિલક અપને કેશરી પત્રમૈં ૧૩ દિસંબર સન ૧૯૦૪ કે લિખતે હૈં કિ– મહાવીરસ્વામી જૈનધર્મક પુનઃ પ્રકાશ મેં લાયે. ઇસબાતકો આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત હે ચુકે હૈ. બૌદ્ધધર્મક સ્થાપકે પહલે જૈન ધર્મ ફેલ રહાથા, યહ બાત વિશ્વાસ કરને હૈ. ચોવીશ તીર્થકરે મેં મહાવીર સ્વામી અન્તિમ તીર્થકરશે. ઈસસે ભી જૈન ધમકી પ્રાચીનતા જાની જાતી હૈ.” Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મિસ્ટર કનૅલાલજી એમ. એ. જજ સિમ્બર તથા જનારી સન ૧૯૦૪-૫ કે થિએસેફિટમેં લિખતે હૈ. જૈન ધર્મ એક એસા પ્રાચીન ધર્મ હૈ કિ જિસકી ઉત્પત્તિ તથા ઇતિહાસકા પતા લગાના એક બહુત હી દુર્લભ બાત હૈ.” શ્રીયુત્ વરદાકાંતજી મુખ્યપાધ્યાય એમ. એ. લિખતે હૈ– “પાર્શ્વનાથજી જૈનધર્મ કે આદિ પ્રચારક નહીથે, પરન્તુ ઈસકા પ્રચાર 2ષભદેવજીને કિયા થા, ઈસકી પુષ્ટિ કે પ્રમાણેકા અભાવ નહીં હૈ.” - શ્રીયુત તુકારામ કૃષ્ણજી શર્મા લઃ બી. એ. પી. એચ. ડી. એમ. આર. એ. એસ. એમ. એ. એસ. બી. એમ. જી. એ. એસ પ્રોફેસર શિલાલેખ આદિ કવીન્સ કોલેજ બનારસ, અપને વ્યાખ્યાનમેં કહતે હૈ– “સબસે પહલે ઈસ ભારતવમેં કષભદેવજી નામકે મહર્ષિ ઉત્પન્ન હુએ, વે દયાવાન, ભદ્રપરિણામી પહલે તીર્થકર હુએ, જિન્હોંને મિથ્યાત્વ અવસ્થા દેખકર સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન ઔર સમ્મચારિત્ર રૂપી મેક્ષ શાસ્ત્રકા ઉપદેશ કિયા. બસ. યહ હી જિનદર્શન ઈસ કલપમેં હુઆ. ઇસકે પશ્ચાત્ અજિતનાથસે લેકર મહાવીર તક તેરસ તીર્થકર અપને સમયમેં અજ્ઞાની જીકા મોહઅંધકાર નાશ કરતે રહે ” શ્રી સ્વામી વિરૂપાક્ષ વડિયર ધર્મભૂષણ, પંડિત, વેદતીર્થ, વિદ્યાનિધિ એમ. એ. પ્રોફેસર સંસ્કૃતકાલેજ ઈન્દોર “ચિત્રમય-જગત” મેં લિખતે હૈ કિ– - ઈર્ષા–ષકે કારણ ધર્મપ્રચારકો રોકનેવાલી વિપત્તિ કરહતે હુએ જેનશાસન કભી પરાજિત ન હોકર સર્વત્ર વિજયહી હોતા રહા હૈ. અહમ્ દેવ સાક્ષાત્ પરમેશ્વર સ્વરૂપ હૈ, ઈસકે પ્રમાણુ ભી આર્યગ્રન્થમેં પાયે જાતે હૈ. અહંત પરમેશ્વરકા વર્ણન વેદોમેં ભી પાયા જાતા હૈ............. ઋષભદેવકા નાતી મરીચી પ્રકૃતિવાદી દા ઔર વેદ ઉસકે તત્ત્વાનુસાર હોનેક કારણહી ક્વેદ આદિ ગ્રન્થકી ખ્યાતિ ઉસીકે જ્ઞાન દ્વારા હુઈ હૈ. ફલતઃ મરીચી રાષિકે સ્તોત્ર, વેદ, પુરાણ આદિ ગ્રન્થોમેં હૈ. ઔર સ્થાનસ્થાનમેં જૈન તીર્થંકરે કા ઉલ્લેખ પાયા જાતા હૈ. તો કોઈ કારણ નહીં કી હમ વૈદિકકાલમેં જનધર્મકા અસ્તિત્વ ન માને, વેદ મેં જૈનધર્મ કે સિદ્ધ કરનેવાલે બહુતસે મંત્ર હૈ, સારાંશ યહ હૈ કિ ઈન સબ પ્રમાણસે જેનધર્મકા ઉલ્લેખ હિન્દુઓં કે પૂજ્ય વેદમેં ભી મિલતા હૈ. | વિચાર કીજિયે એક કટ્ટર વેદાનુયાયી વેદતીર્થ પદવી પ્રાપ્ત, બડા પ્રસિદ્ધ વિદ્વાન નિષ્પક્ષ હોકર જેનધર્મ કે ઉદયકાલકે વિષય કંસા સ્પષ્ટ લિખતા હૈ. કયા ઈસ વિદ્વાનુકા લિખના ભી અસત્ય હૈ? Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત લાડ કન્નોમલજી એમ. એ. શેશન જજજ ધોલપુર, લા લાજપતરાયજી લિખિત ભારત ઇતિહાસમેં જૈનધર્મ સમ્બન્ધી આક્ષેપોકે પ્રતિવાદમેં લિખતે હૈં કિ– સભી લોગ જાનતે હૈ કિ જનધમકે આદિ તીર્થકર શ્રી ઝષભદેવ સ્વામી હૈ, જિસકા ઈતિહાસ પરિઘીસે કહીં પરે છે; ઈનકા વર્ણન સનાતન ધર્મ હિન્દુઓંકે શ્રીમદ્ ભાગવત પુરાણમેંભી છે. અતિહાસિક ગણાશે માલૂમ હુઆ હૈ કિ જૈન ધર્મકી ઉત્પત્તિકા કેઈ કાલ નિશ્ચિત નહીં હૈ. પ્રાચીનસેં પ્રાચીન ગ્રન્થમેં જૈનધર્મકા હવાલા મિલતા હૈ. શ્રી પાર્શ્વનાથ જૈનો કે તેઈસ તીર્થકર હૈ; ઈનકા સમય ઈસાસે ૧૨૦૦ વર્ષ પૂર્વ કા હૈ, તો પાઠક સ્વયં વિચાર સકતે હૈ કિ ત્રાષભદેવજીકા કિતના પ્રાચીનકાલ હોગા. જેનધર્મક સિદ્ધાતકી અવિચ્છિન્ન ધારા ઈન્હીં મહાત્મા કે સમયસે વહેતી રહી છે, કેઈ સમય એસા નહીં હૈ જિસમેં ઇસકા અસ્તિત્વ ન છે. શ્રી મહાવીર સ્વામી જૈનધર્મ કે અન્તિમ તીર્થકર ઔર પ્રચારક છે; નકિ ઉસકે આદિ સંસ્થાપક ઔર પ્રવર્તક છે ઉપર્યુક્ત બીના પં. અજિતકુમાર જૈન (દીગમ્બર) શાસ્ત્રી રચિત સત્યાર્થ–પણ પુસ્તકના પૃષ્ટ ૧૧૧ થી ૧૩૨ સુધીમાં કહેલ છે. આ સિવાય જૈનધર્મની પ્રાચીનતા વિષેના નીચેના દાખલાઓ વધુ માર્ગદર્શક થઈ પડશે – શ્રીયુત મહામહોપાધ્યાય પં. સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ અપને મિતી પિષ સુકલા ૧ સંવત ૧૯૬૨ કો-કાશી નગરમેં વ્યાખ્યાન દિયા, ઉસમેસે કુછ વાક્ય ઉધૃત કરતે હૈ– ૧ જ્ઞાન, વૈરાગ્ય, શાન્તિ, ક્ષત્તિ, અદમ્ભ, અનીષ્ય, અક્રોધ, અમાત્સર્ય, અલોલુપતા, સમ, દમ, અહિંસા, સમદષ્ટિ ઇત્યાદિ ગુણેમેં એક એક ગુણ એસ હૈ કિ જહાં વહ પાયા જાય, વહાં પર બુદ્ધિમાન પૂજા કરને લગતે હ. તબતો જહાં રે (અર્થાત્ જૈનમેં) પૂર્વોક્ત રાબ ગુણું નિરતિશય સીમ હોકર વિરાજમાના હૈ, ઉનકા પૂજન કરના અથવા એસે ગુણપૂજકેકી પૂજામેં બાધા ડાલના કયા ઈન્સાનિયત (મનુષ્યતા અર્થાત્ સજજનતા) કો કાર્ય હૈ. ૨ આપકે કહાં તક કહું બડે બડે નામી આચાર્યોને અપને ગ્રન્થોમેં જે જનમતકા ખંડન કીયા હૈ વહ એસા કિયા હૈ જિસે સુન, દેખકર હાંસી આતી હૈ. ૩ સ્યાદવાદકા વહ (જૈનધર્મ) અભેદ્ય કિલ્લા હૈ, ઉસકે અન્દર વાદીપ્રતિવાદિયેકે માયા મય ગોલે નહીં પ્રવેશ કર શકતે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૪ સજ્જને એક દિન વહ થા કિ જૈન સંપ્રદાયકે આચાયોકે હુંકારસે દસ દ્વિશાએ ગજ ઉઠતી થી. ૫ જૈન મત તખસે પ્રચલિત હુઆ હૈ જખસે સંસારમાં સુષ્ટિકા પ્રારમ્ભ હુમ્મા. આમ પંડિતજી પણ જૈનધર્મને પ્રાચીન કહે છે. પેરીસ ( ફ્રાન્સની રાજધાની )કે ડાકતર એ. ગિરનાટ, અપને પત્ર તા. ૩–૧૨–૧૯૧૧ મેં લિખતે હૈ કિ મનુધ્યેાકી તારક્કીકે લિયે જૈનધર્મકા ચારિત્ર ખડુત લાભકારી હૈ. યહુ ધર્મ અહુતડી અસલી, સ્વતંત્ર, સાદા, બહુત મૂલ્યવાન તથા બ્રાહ્મણેાકે મતે સે ભિન્ન હૈ, તથા ચહુ મૌદ્ધકે સમાન નાસ્તિક નહી હૈ. સુપ્રસિદ્ધ સ ંસ્કૃત પ્રાફ્સર ડૉ॰ હન જેકેાખી એમ. એ. પી. એચ. ડી. જર્મની લખે છે કે:-~~ જૈનધમ સર્વથા સ્વતંત્ર ધમ હૈ. મેરા વિશ્વાસ હૈ કિ યહ કિસીકા અનુકરણ નહી હૈં. ઔર ઇસિ લિએ પ્રાચીન ભારત વર્ષ કે તત્ત્વજ્ઞાનકા ઔર ધર્મપદ્ધતિકા અધ્યયન કરને વાલેકે લિએ ખડે બડે મહત્વકી વસ્તુ હૈ. દેશભક્ત અહિંસાપ્રેમી ભાઇશ્રી ક્લ્યાણજી ( સુરત ) સંવત ૧૯૮૨ કે વીરજયન્તી ઉત્સવ પર અપને ભાષણમે ફરમાયા કિઃ— ૧ વર્ષ જૈનધર્મ સનાતન ધર્મ હૈ. ઈનકા સમ જાતિયેામે પ્રચાર હૈ. ૨ અહિંસાકી જિતની પરાકાષ્ટા (એકેન્દ્રિય આફ્રિકીભી હિંસા હાતી હૈ ) ઈસ જૈન ધર્મે મતાઇ ગઇ હૈ વ નજર આતી હૈ. ઉતની કિસી અન્ય ધર્મોંમે નજર નહી આતી. ૩ કઇ ધર્મ પ્રચલિત હોકર નષ્ટ હુએ પરન્તુ અહુતસે વિપત્તિયાં કે સમય ભી ઇસ. જૈનધર્મ કે ટિકે રહનેમે એક અહિંસા કારણભૂત હૈ. ૪ મૌદ્ધ મહાવીરકે સમકાલીન કહે જાતે હૈ પરન્તુ વે ભી ઈતની અહિંસા નહીં પાલતે થે. કભી કભી માંસ ભક્ષણ ભી કર જાતે થે. જૈન-ધર્મ અહિંસાકે સિદ્ધાન્તમે આગે રહા હૈ. ઉપર્યુકત વિદ્વાનેાના વાકયાથી પણ સિદ્ધ થાય છે કે જૈનધર્મ પ્રાચીન છે. તથા જ્યારથી જે જે પુરાણા બનેલા છે તેની પૂર્વ જૈનધર્મ હતા એમ ઉપરના દાખલાએથી સિદ્ધ થાય છે. શ્રી નદીસૂત્રના મૂળ પાઠમાં મહાભારત અને રામાયણાદિની વાત આવે છે તેથી સમજાય છે કે નદીસૂત્ર રચાયું 3 Page #33 -------------------------------------------------------------------------- ________________ તે પૂર્વે મહાભારતાદિ રચાયા હતા. સનાતનીઓના કહેવા પ્રમાણે અઢાર પુરાણે વ્યાસજીએ રચ્યાં છે તે તે વ્યાસજીને થયા પાંચ હજાર વર્ષ માનવામાં આવે છે, તેથી સનાતનીઓના પુરાની માન્યતાથી પાંચ હજાર વર્ષ પૂર્વે જૈનેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આર્ય સમાજ વ્યાસનાં બનાવેલાં અઢાર પુરાણે છે એમ માનતા નથી પણ દરેક પુરાણુ રચાયાની સાલ જુદી જુદી આપે છે. તે તેમના મત પ્રમાણે પણ પુરાણોની પૂર્વે જૈનધર્મ હતો એમ પુરાણના કેટલાક કોથી સિદ્ધ થાય છે. તથા વેદમાં પણ શ્રી ત્રાષભદેવ અને તેમનાથ (અરિષ્ટનેમિ) વગેરે તીર્થકરેના નામ દેખવામાં આવે છે. તેથી વેદ રચાયા તે પૂર્વે જૈનધર્મ હતો એમ સિદ્ધ થાય છે. ચાર વેદમાંની ઘણું શાખાઓ નષ્ટ થઈ ગઈ છે. જે પાદ, શાખાઓ, સૂત્ર વગેરે નષ્ટ થયાં છે તેમાં જૈનધર્મ સંબંધી વા તીર્થંકર સંબંધી ત્રાષિએ હકીકત લાવ્યા હશે, કારણ કે હાલ પણ તેમાંથી શ્રી કષભદેવ—અરિષ્ટનેમિ વગેરે નામે મળી શકે છે, તો નષ્ટ થયેલા ભાગમાં જૈનધર્મ સંબંધી પણ કંઈક લખવામાં આવ્યું હશે. આ ઉપરથી કહેવાનો સારાંશ એ છે કે, ચાર વેદ રચાયા તે પૂર્વે જૈન ધર્મ હતો. માટે જ જેનધર્મ પ્રાચીન છે તે નિર્વિવાદ છે. કાલચક્ર જૈનોનાં શ્રી અંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં શાસ્ત્રકારોએ કાળનું વર્ણન કરતાં કાળને અનંત કહે છે અને તેના બે મેટા વિભાગ પાડયા છે તેને યુગ કહેવામાં આવે છે. તે બે યુગ પૈકી ૧ લો અવસર્પિણી યુગ જેમાં વર્ણગંધ-રસ-સ્પર્શ અને ધર્મને કમે કમે નાશ થાય છે અને પરિણામે સંસારની અંદર અધમ અને બ્રમણાનું સામ્રાજ્ય જામી જાય છે. એ યુગમાં પ્રત્યેક શુભ વસ્તુની અવનતિ થાય છે પરિણામે અન્યાય, અનીતિ, ઝેર, વૈર, નિંદા, ઈર્ષાની વૃદ્ધિ થવાથી કુસંપ વધારી કેર વરતાવે તેવા પ્રાણીઓ પેદા થાય છે અને સત્યનો લેપ થાય છે. ૨ ઉત્સપિણીકાલ. એ યુગમાં, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને ધર્મની ક્રમે ક્રમે ઉન્નતિ થાય છે અને સત્યને પ્રકાશ થાય છે. પ્રત્યેક યુગ છ કાળમાં વિભક્ત હોય છે તેને છ આરા કહેવામાં આવે છે. એ છ આરા ચડઉતર સદૈવ એક ધારાજ ચાલ્યા જાય છે તેમાં કિચિત્ માત્ર વધઘટ થતી જ નથી. એના કામમાં લગાર પણ ફેર પડતો નથી. જેમાં વર્તમાન યુગ જે અવસપિણુના છ કાલ છે તેનાં નામ. ૧ સુખમા–સુખમાં અથાત્ એ કાલમાં ખૂબ સુખ હોય છે, ૨ સુખમા–એ કાલ જેમાં સુખ હોય છે. ૩ સુખમા-દુ:ખમાં, એટલે એ કાલમાં સુખ હોય છે ખરું પણ તેમાં ગર્ભિત અ૯પ દુઃખ હોય છે. ૪ દુઃખમા–સુખમાં એટલે એ કાલમાં દુખ જ હોય છે, પરંતુ તે દુઃખની સાથે કિંચિત્ સુખ હોય Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છે. ૫ દુઃખમા–એટલે એ કાલમાં દુઃખજ હોય છે. આ કાલ વર્તમાનમાં ચાલુ છે. તે કાલ (આરો) ૨૧ હજાર વર્ષનો છે તેમાં ૨૪૬૧ વર્ષ વ્યતિત થયા છે. ૬ દુઃખમા–દુઃખમાં એટલે એ કાલમાં કેવળ દુઃખની પરંપરાજ હોય છે. બીજે યુગ ઉત્સપિણી કાલ આવશે તેના પણ છ કાલ (આરા) છે તેના પણ એજ નામ છે. તેમાં એટલે ફેર સમજ કે એ કાલ અનુક્રમે અવસાપણીથી વિપરીત છે અર્થાત્ તેને પ્રથમ કાલ દુ:ખમા-દુ:ખમાં અર્થાત્ કેવલ દુઃખજ આવશે એ પ્રમાણે ક્રમથી સમજવું. તેમાં ક્રમે ક્રમે સુખ, ધર્મ, ન્યાય, નીતિ વગેરેની વૃદ્ધિ થતી રહે છે. એ પ્રકારે અવસણિીના પ્રથમ ત્રણ કાલ (આરા) અને ઉત્સપિણીના અંતિમ ત્રણ કાલ ( આરા ) લગભૂમિ ( યુગલીકના)ના નામથી વિખ્યાત છે. જેમાં સાંસારિક સુખ અત્યંત છે. તેમાં મનુષ્ય જન્મ લે છે, જીવન વ્યતીત કરે છે અને મૃત્યુને પામે છે, પરન્તુ કઈ અવસ્થામાં દુઃખને અનુભવ તેઓને થતો નથી અને ઈચ્છા કલ્પવૃક્ષ દ્વારા પૂર્ણ થાય છે. અવશેષ ત્રણ કાલ કર્મભૂમિના એટલે અસી, મસી અને કૃષી (શસ્ત્ર ક્રિયા, વ્યાપાર અને ખેતી) એ ત્રણ કર્મ નિર્વાહ અર્થે કરવાં પડે છે. પોતાના જીવનને અર્થે શ્રમ ઉઠાવે પડે છે અને ભવિષ્ય જીવનની ઉત્તમતાને માટે પ્રયત્ન કરવો પડે છે. આ અન્તિમ ત્રણ કાય મહેનો પ્રથમ કાલ અર્થાત વર્તમાનયુગ જે અવસમ્પિણના ચતુર્થ કાલ (ચોથા આરા)માં ૨૩ તીર્થકરે, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ બલદેવ અને ૯ પ્રતિવાસુદેવ વગેરે અન્ય પણ પુણ્યવંત પ્રાણીઓના જન્મ થાય છે. એ પ્રમાણે કાલચક્ર નિરંતર ચાલ્યા કરે છે પ્રત્યેક કાળચકના બે વિભાગે પિકી દરેક યુગમાં ૨૪ તીર્થંકરો થાય છે એમ અનંત ચોવીસીઓ થઈ ગઈ છે, તેમાં આ અવસર્પિણીની છેલ્લી ચોવીસીમાં શ્રી અષભનાથ નામે પ્રથમ તીર્થકર થયા છે. શ્રી ઋષભદેવ પ્રભુ. ઋષભદેવ પ્રભુ જેમ જૈનમાં અવતારી પુરુષ તરીકે મનાય છે, તેમ ભાગવતાદિ પુરાણમાં તથા મનુસ્મૃતિ આદિ ધર્મ ગ્રંથોમાં તેમના સંબંધીને ઉલ્લેખ નીચે મુજબ મળી આવે છે. મનુસ્મૃતિમાં લખેલ છે કે – कुलादिवीजंसर्वेपामाद्यो, विमल घाहनः ॥ चक्षुष्मांश्च यशस्वी, चाभिचन्द्रोऽथ प्रसेनजित ॥ मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः । अष्टमो मर देव्यांतु, नाभे जति उरु कमः। Page #35 -------------------------------------------------------------------------- ________________ दर्शयन्वर्त्म वीराणां सुरासुर नमस्कृतः। नीति त्रयाणां कर्त्ता यो युगादौ प्रथमो जिनः ।। અર્થાત્ –કુલ આચરણ આદિના કારણભૂત કુલ શ્રેષ્ઠ સર્વથી પહેલાં વિમલવાહન, ત્યારબાદ ક્રમશઃ ચક્ષુમાન, યશસ્વી, અભીચન્દ્ર, પ્રસેનજિત, તથા નાભિરાય નામે કુલકર આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા, ત્યારબાદ મરૂદેવીને પેટે નાભિરાજાને પુત્ર, મોક્ષમાર્ગ દાખવનાર, સુર તથા અસુરાથી પૂજાએલા ત્રણે નીતિના વિધાતા પ્રથમ જિનેશ્વર-અષભનાથ સત્યુગના પ્રારંભમાં થયા. આ સિવાય જૈનધર્મના પ્રથમ તીર્થકર, ભગવાન ઋષભદેવજીને આઠમા અવતારી તરીકે દર્શાવી ભાગવતમાં ખૂબ વિસ્તાર પૂર્વક વર્ણન આપવામાં આવ્યું છે. વળી અગ્નિપુરાણમાં લખ્યું છે કે ऋषभो मरुदेव्याच, ऋषभाद् भरतोऽभवत् ॥ भरताभारतवर्ष भरतात्सुमतिस्त्वभूत ॥ અર્થાતુ-મરૂદેવીને ઉદરે રાષભનાથ અવતર્યા, અને ઇષભનાથથી ભરત રાજાને જન્મ થયે, ભરત રાજાનું આ ખંડ (દેશ)માં શાસન હોવાથી એનું નામ ભારત વર્ષ પડયું છે, ભરતથી સુમતિ અવતર્યા. આ પ્રમાણે ભગવાન રાષભનાથના પુત્ર ભરત ચક્રવતીના નામ ઉપરથી આ દેશનું નામ ભારત વર્ષ પડયું. એવું જૈન ગ્રન્થમાં પણ લખવામાં આવ્યું છે. તેને અગ્નિ પુરાણનું અનુમોદન મળે છે. શિવ પુરાણુની અનુમતિ છે કે – अर्हनिति च तन्नाम ध्येय पाप प्रणाशनम् ॥ भद्रभिश्चैव कर्तव्यं कार्य लोक सुखावहम् ॥ એટલે કે “અહન ” આ શુભ નામ પાપનાશક છે જગત સુખદાયક આ શુભ નામનું ઉચ્ચારણ તમારે પણ કરવું જોઈએ. સુજ્ઞ વાચક! તું ભાગવતના પાંચમા સ્કન્ધને વાંચી જવાની જરૂર તસ્દી લેજે. ઉપર રજુ કરેલા પ્રમાણેથી એટલું તો સુગમતાથી સિદ્ધ થાય છે કે સૃષ્ટિના પ્રારંભકાળમાં ભગવાન ઋષભનાથ થયા, અને તેઓ પહેલા જિન તીર્થકર હતા. તદનુસાર જૈનધર્મની સ્થાપના તે સમયે થઈ હતી તે સ્વત: સિદ્ધ થાય છે. આ કારણે ઉપરથી એમ સમજી શકાય છે કે જૈનધર્મનો ઉદયકાળ ભગવાન ઋષભનાથના જમાનામાં થયે. (આ ઉપરથી એટલું પણ સિદ્ધ થાય છે કે મનુભગવાનની પહેલા પણ જૈનધર્મ હતો.) Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ “ઈન્ડીયન રિવ્યુ ”ના સને ૧૯૨૦ ઓકટોબરના અંકમાં મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજના ફિલસીના છે. પી. એ ચક્રવતી એમ. એ. એલ. ટી. એ આપેલા “જૈન ફિલોસોફી” નામક આટીકલને ગુજરાતી અનુવાદ “મહાવીર” પત્રના પિોષ સુદિ ૧ વીર સં. ૨૪૪૮ ના અંકમાં છપાયે છે તે નીચે પ્રમાણે– ૧ ધર્મ અને સમાજસુધારણામાં જૈનધર્મ બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે, કારણ આ કાર્ય માટે તે ઉત્કૃષ્ટ રીતે લાયક છે. ૨ આચાર પાલનમાં જૈનધર્મ ઘણે આગળ વધે છે, અને બીજા પ્રચલિત ધર્મોને સંપૂર્ણતાનું ભાન કરાવે છે. કેઈ ધર્મ માત્ર શ્રદ્ધા (ભક્તિ ) ઉપર, તો કઈ જ્ઞાન ઉપર અને કઈ માત્ર ચારિત્ર ઉપર જ ભાર મૂકે છે, પરન્તુ જૈન-ધર્મ એ ત્રણેના સમન્વય અને સહાગથી જ આત્મા, પરમાત્મા થાય છે. એમ સ્પષ્ટ જણાવે છે. ૩ ત્રાષભદેવજી આદિ જિન “આદીશ્વર ” ભગવાનના નામે પણ ઓળખાય છે. સર્વેદની સૂકિતમાં તેમનો “ અહંત ” તરીકે ઉલ્લેખ થયેલ છે. જેને તેમને પ્રથમ તીર્થકર માને છે. ૪ બીજા તીર્થકરે બધા ક્ષત્રિય જ હતા. જૈનેતર લેકે રાષભદેવ પ્રભુને આટલે અંશે માને પૂજે છે તે પછી જૈને તે પિતાના પ્રથમ જ થએલા તીર્થકરને માને પૂજે તેમાં શું આશ્ચર્ય ? તે ત્રાષભદેવ પ્રભુ આ અવસપિણીના ત્રીજા આરાને છેડે નાભિરાજા નામના સાતમા કુલકર થયા. તે સમયે તૃતીય આરાના ચૌરાશી લાખ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે સર્વાર્થસિદ્ધ મહા વિમાનથી ચ્યવી નાભિરાજાને ઘેર સુશીલ ધર્મપત્ની શ્રી મરૂદેવીજીની કુક્ષીએ આવી ઉત્પન્ન થયા. સવા નવ માસે પુત્રને જન્મ થયે. માતાજીએ ચૌદ સ્વમ દેખેલાં, તેમાં પ્રથમ વૃષભનું સ્વમ દેખવાથી પુત્રનું નામ “sષભદેવ ” પાડયું, તે વખતના ચુગલીયા મનુષ્ય ફક્ત ક૯પ વૃક્ષોના ફલલે ખાઈ આજીવિકા ચલાવતા હતા. (તે ફલકુલ અત્યન્ત રસવાલા અને સુસ્વાદુ હતા કે જેનાથી તેઓ સંતેષ પામતા અર્થાત્ સુધાને સમાવતા હતા.) 2ષભકુમાર વીસ લાખ પૂર્વ સુધી કુવરપણે રહ્યા, તે સમયે કલ્પવૃક્ષમાંથી ઈચ્છિત ફળે જે મળતા હતા તે કેમે કમે કમી મળતા અને છેવટે બહુ જ કમી મળવા લાગ્યા, તેથી યુગલીયા મહામહે બહુ જ લડી પડતા અને તેની ફરીયાદ નાભિરાજા પાસે આવીને કરતા. તેથી તેઓને સમજાવી નાભિરાજા કજીયે પતાવતા; પરન્તુ યુગલીયાઓની ફરીયાદ દિનપ્રતિદિન વધવા લાગી આથી નાભિરાજા કંટાળ્યા. અને તે કામ તેમણે ઋષભકુમારને સોંપ્યું. Page #37 -------------------------------------------------------------------------- ________________ તેજ વખતે ઈન્દ્રમહારાજે આવી ત્રાષભદેવને રાજ્યાસને બેસાર્યા અને સહુને વસવાને માટે વનિતા નગરી વસાવી આપી. રાષભદેવે રાજ્યની લગામ હાથમાં લીધા પછી, અનુકંપા નિમિત્તે યુગલીયાઓને સ્ત્રીની ચોસઠ કલા, અને પુરૂષની બહોતેર કલા અને અસી–મસી ને કૃપી એ ત્રણ પ્રકારના વ્યાપાર વગેરેની લાએ શિખવી, તેથી તે ચુગલીયાએ તે રસ્તે પ્રવર્તાવા લાગ્યા. સઠ લાખ પૂર્વનું રાજ્ય પાળી છેવટે સંસાર અસાર જાણી શ્રી રાષભનાથે ચાર:હજાર પુરૂષ સંઘાતે દીક્ષા અંગિકાર કરી અને તેઓ પૃથ્વી પર વિચરવા લાગ્યા. પરંતુ યુગલીક ધર્મના નિવારણ સમયે તેમણે બેલને મેઢે છીંકલી બંધાવેલ તેને કાર્ય પૂર્ણ થયે છોડી નાખવી એવું કહેવાનું તેઓ ભુલી ગયેલા; તેથી બેલેને બાર ઘડી સુધી ખેરાક પાણી ન મળ્યો. તે કારણે અંતરાય કર્મ બંધાણું, તે કર્મ દીક્ષા લીધા બાદ તરત જ ઉદય આવ્યું તેથી બાર મહીના સુધી કોઈ પણ સ્થળેથી તેમને નિર્દોષ આહાર પાણી ન મળે; જેથી તેમની સાથે ચાર હજાર સાધુ હતા તે ભુખ્યા રહો શકયા નહીં. આથી કેટલાક ભાગી ગયા. કેટલાક બાવા, અતિતાદિ થઈ પિતાને નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ મરીચિકુમાર વિચાર કરવા લાગ્યો કે હું ભરતરાજાને પુત્ર અને દાતાને પૌત્ર થઈને હવે જે ગૃહવાસમાં જાઉં તો મારું કુલ લાજે, માટે ઘેર તે જવું જ નહીં આથી તે ત્રિદંડી તાપસ થયો. અને છેવટે તેણે એક “કપિલ” નામે શિષ્ય કર્યો. પાછળથી તે કપિલે સાંખ્ય મત કાઢયે. અર્થાત્ ચલાવ્યું. અપભદેવપ્રભુએ અંતરાયકર્મ પૂર્ણ થયા બાદ બાર મહીને શ્રી શ્રેયાંસકુમારને હાથે પ્રથમ ઇક્ષુ (શેરડી) રસનું પારણું કર્યું, ત્યાર પછી તેમને પ્રાણુક અન્નપાણી મલવા લાગ્યા. એક હજાર વર્ષ સુધી તેઓ છમસ્થ પણે વિચર્યા. પ્રવર્ચી લીધા પછી એક હજાર વર્ષે કેવલ્યજ્ઞાન ઉપર્યું, ત્યાર બાદ જૈનધર્મ સંબંધી શુદ્ધ દયામય ઉપદેશ દેવા લાગ્યા. તે સમયના મનુષ્ય પ્રાયે કપટ રહિત અને શુદ્ધ અંતઃકરણવાળા હોવાથી તેઓના હદયમાં જનધર્મની દયામય લાગણીની ઉંડી છાપ પડતી હતી. ઋષભદેવ પ્રભુએ ઘણુ કાળ સુધી જૈનધર્મને ઉપદેશ આપી એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, ઘણું ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો, અને ત્રીજા આરાના ત્રણ વર્ષને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે અષ્ટાપદ પર્વત ઉપર એક માસને સંથારે કરી માઘ વદિ તેરસને દિને અભિજિત નક્ષત્રે દશ હજાર સાધુ સંઘાતે સમાધિગે તેઓ મોક્ષ પધાર્યા. સર્વ આયુષ્ય ચારાશી લાખ પૂર્વનું હતું. સાંખ્ય મતની ઉત્પત્તિ. સાંખ્ય મતની ઉત્પત્તિ વિષે “દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ ભાગ ૧ લે” છપાયેલ છે તેમાં લખેલ છે કે – Page #38 -------------------------------------------------------------------------- ________________ કેટલાક મતવાળાઓ એમ પ્રરૂપે છે કે પ્રથમ પરિવ્રાજક મત, તથા સાંખ્ય મત હતો અને જૈનધર્મ તો તેઓની પશ્ચાત નીકળે છે. એમ કહે છે કે કેમ? જૈનધર્મ તો અનાદિ છે પરંતુ આ અવસપિણી કાલમાં પ્રથમ જૈન ધર્મના સ્થાપક શ્રી ભદેવ સ્વામી થયા છે અને તેમના દીકરા ભરત મહારાજા ચક્રવતી થયા અને તેમના પુત્ર મરીચિ હતા, તેમણે ત્રઇષભદેવ સ્વામી સંઘાતે દીક્ષા લીધી પણ દીક્ષા નહી પાળી શકવાથી ત્રિદંડ ગ્રહી, વસ્ત્રો ફેરવી પરીવ્રાજકપણું અંગીકાર કર્યું. ત્યાંથી પરિવ્રાજક મત ચાલે છે. અને તે મરીચિને શિષ્ય કપિલમુનિ થયા અને તેને શિષ્ય આસુરી થયા, અને તે સિવાય બીજા અનેકને પણ તેમણે પોતાના પંથમાં લીધા. કપિલ મરીને પાંચમાં દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે ત્યાં રહ્યા થકા પણ તેણે પોતાના મતવાળાઓને તત્ત્વજ્ઞાન સંભળાવવા વિચાર કર્યો, તેથી કપિલ દેવતાએ આકાશમાં પંચવણના મંડલમાં રહી આસુરીને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેથી “ષષ્ટીતંત્ર” શાસ્ત્ર આસુરીએ રચ્યું, અને એ આસુરીના સંપ્રદાયમાં “નામીશંખ” નામે આચાર્ય થયા, ત્યારથી એ મતનું નામ સાંખ્યમત પ્રસિદ્ધ થયું, તે મત સ્થપાયા પછી તે મતના ભગવદ્દગીતા, શ્રીમદ્દ ભાગવતાદિ અનેક પુસ્તકે રચાયા છે. સાંખ્ય મતનું સ્વરૂપ આ સાંખ્ય દર્શનના મૂળ સ્થાપક કપિલ નામે મુનિ છે, તે દશનમાં બે મત છે. કેટલાએક ઈશ્વરને માને છે, તે “સેશ્વર સાંખ્ય” કહેવાય છે, અને કેટલાએક ઇશ્વરને માનતા નથી તે “નિરીશ્વર સાંખ્ય” કહેવાય છે. નિરીશ્વર સાંખ્યવાલા પિતાને આચાર્ય તેજ નારાયણ છે, એમ માની તેને વિષ્ણુ પ્રતિષ્ઠા કારક, ચૈતન્ય ઈત્યાદિ શબ્દથી ઓળખે છે. આ સમર્થ દર્શનના પ્રવર્તક કપિલ, આસુરી, પંચશિખ, ભાર્ગવ, ઉપૂલુક આદિ થયા છે. તે ઉપરથી સાંખ્યો કપિલ કહેવાય છે, તેમજ કપિલનું બીજું નામ પારમષી છે, તે ઉપરથી તેઓ “પારમષ” પણ કહેવાય છે. આ રસેશ્વર અને નિરીશ્વર અને પ્રકારના સાંખ્ય ઈશ્વરને માનવામાં અને નહિ માનવામાં જુદા પડે છે, પણ તેઓના તત્ત્વની વ્યવસ્થા તો એક જ છે. તેઓ મુખ્યત્વે કરીને પચીશ તેવું માને છે. પ્રત્યેક મનુષ્યને ત્રણ પ્રકારના દુઃખમાંથી મુકત થવાની ઈચ્છા થાય છે, અને તે મુકત થવા માટે જિજ્ઞાસા પેદા થાય છે. ત્રણ પ્રકારના દુ:ખ તે ૧ આધ્યાત્મિક, ૨ આધિદૈવિક અને ૩ આધિભૌતિક-આધ્યાત્મિકના ૧ શારિ૨ અને ૨ માનસ, એમ બે પ્રકાર છે. વાત, પિત્ત અને કફના વૈષમ્યને લીધે આત્મા–દેહમાં-જવર, અતિસારાદિથી જે દુઃખ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ થાય તે શારિર આધ્યાત્મિક, અને કામ, ક્રોધ, લેાલ-મેાહ, ઈર્ષ્યા ઇત્યાદિથી દુઃખ થાય તે માનસ આધ્યાત્મિક, આ બધુ આંતર ઉપાયથી સાધ્ય હાવાને લીધે આધ્યાત્મિક કહેવાય છે. મીજી આધિ દૈવિક દુઃખ તે યક્ષ, રાક્ષસ, ગ્રહાર્દિકના આવેશથી થાય છે. અને ત્રીજી આધિ ભૌતિક દુઃખ તે મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પ, તથા સ્થાવરાદ્વિ નિમિત્તથી થાય છે. આધિ દૈવિક અને અધિ ભૌતિક તે બન્ને દુઃખ ખાહ્ય ઉપાયથી સાધ્ય છે. આ ત્રિવિધ દુઃખને લીધે બુદ્ધિમાં રહેલા રજ=પરિણામના ભેદથી પ્રાણીને પીડા થાય છે, ને તે દુઃખ ટાળવા તત્ત્વ જિજ્ઞાસા ઉદ્દભવે છે. છેવટમાં સાંખ્ય દર્શનવાલા બતાવે છે કે આતત્ત્વાલકૃત સાંખ્યન તે આત્માને અનેક માને છે કારણકે જન્મ, મરણ વગેરેને પણ સંભવ તેનામાં ઘટી શકે છે. વળી ધર્માદિક વિવિધ પ્રવૃત્તિ પણ તે વાતની સાક્ષી આપે છે. આ દર્શનના મહાનુ આચાર્ય. કપિલ છેવટે આત્મસ્વરૂપ જણાવતાં ઊંચે સ્વરે કહે છે કે-“ અમારા સાંખ્ય દર્શનમાં અમૂર્ત, ચેતન, ભ્રાતા, નિત્ય, સર્વગત, અક્રીય, અકત્ત્ત, નિષ્ણુ, સૂક્ષ્મ એમ અનેક આત્મા માનેલા છે. તે મતનું વિસ્તૃત સ્વરૂપ “ મુક્તિસુ દરીના સ્વયંવર તથા સાંખ્યદર્શન ” નામક ગ્રંથમાં આપવામાં આવ્યું છે. સાંખ્ય સતના મરીચિ સાથે સબંધ દેખાડનારૂ પવૃક્ષઃ શ્રી ઋષભદેવ સ્વામી T ભરત ચક્રી રાજા મરીચિ ( પરિવ્રાજક મતને સ્થાપક ) કપિલ મુનિ આસુરી નામી સબ ( સાંખ્ય મતને સ્થાપક ) ઉપરના ન્યાયથી સિદ્ધ થાય છે કે જૈન ધર્મ અનાદિ છે અને પરિવ્રાજક તથા સાંખ્ય મત આદિ સર્વ મા પાછળથી નીકળેલા છે. વિશેષ ખુલાસા માટે વાંચા “દુનિયાને સૌથી પ્રાચીન ધર્મ છ લાગ ૧ લે. વેદની ઉત્પત્તિ. પ્રથમ કયા વેદ હતા? વેદની ઉત્પત્તિ કણે કરી ? અને બ્રાહ્મણેાની ઉત્પત્તિ કયારે થઈ ? Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી બહષભદેવજીએ વૈરાગ્ય પામી જ્યારે આત્મસાધના કરવા દીક્ષા અંગિકાર કરી ત્યારે વનિતા નગરીની ગાદી તેમણે પોતાના વડીલ પુત્ર ભરતને સોંપી હતી, તે ભરતજીએ શુદ્ધ નીતિથી રાજ્ય ચલાવ્યું હતું, તથા ચક્રવતીની પદવી સંપાદન કરી હતી, તેમણે પોતાના પિતા રાષભદેવ સ્વામીને ઉપદેશ સાંભળીને જૈનધર્મને ઘણેજ ફેલાવો કર્યો હતો. દયામય જૈનધર્મ ફેલાવવા માટે તેમણે એક વિશાળ ભેજનશાળા સ્થાપી હતી, તેમાં શ્રાવકને પિષવા (જમાડવા ) માંડયા હતાં, જેથી દિન પ્રતિદિન ભજન કરનારાઓની સંખ્યા વધી જવાથી રસોડાના ઉપરીએ ચકવતીને જણાવ્યું કે જમનારાઓ ઘણાજ આવતા હોવાથી તેમાં શ્રાવક કેણ છે અને અશ્રાવક કોણ છે તે સમજાતું નથી. એ પ્રમાણે અરજ કરી, તે અરજ પ્રત્યે ધ્યાન દઈ ભરત રાજાએ રસોડાના ઉપરીને આજ્ઞા ફરમાવી કે જે જે મનુષ્ય જમવા આવે તેમને પૂછવું કે તમે શ્રાવક છે ? તમે કેટલા વ્રત આદર્યો છે અને કેટલા વ્રતો પાળે છે? જવાબમાં તેઓ કહે કે અમે એ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર વત અંગિકાર કર્યા છે અગર કહે કે અમોએ અમુક અમુક બતે અંગિકાર કર્યા છે. તો તેમને મારી પાસે લાવજે. આ આજ્ઞાને અનુસાર આવનાર મનુષ્યને પૂછવામાં આવતું અને તેના જવાબમાં તેઓ કહે કે અમે બાર વ્રત ધાર્યા છે અર્થાત્ વ્રતો અંગિકાર કર્યો છે. તે તેઓને ભરત રાજા પાસે તેડી લાવતા. તે વખતે ભરત રાજા તેમની પરીક્ષા લઈ અશુદ્ધિ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, રૂપ ત્રણ ચિન્હવાલી ત્રણ રેખા (કાંગણી રત્નથી નિશાની) કરતા, એ પ્રમાણે ખરા શ્રાવક થયેલા તેને ત્રણ રેખા નિશાની રૂપ કરતા, અને તે રેખાવાલાઓને જ જમાડતા, અર્થાત્ તે રેખાવાલાજ ભેજનશાલાએથી ભેજન મેળવી શકતા–અને રડે જ્યારે જમવા આવે ત્યારે સુખેથી ઉચ્ચાર કરતા કે “ જમવાન વયે મય તમામદન મારિ ?? એ પ્રમાણે વર્તતા થકા અનુક્રમે તેઓ “ જાન ” એટલે હિંસા ન કરવી એવો હમેશાં પાઠ કરતા હતા. આગળ ચાલતાં તે “ના ” શબ્દનો પાઠ કરનારા શ્રાવકો “બ્રાહ્મણ'ના નામથી ઓળખાવા લાગ્યા. અને માંગણી રત્નની રેખાઓ તે યજ્ઞોપવિત જઈ રૂપે થઈ. ભરત રાજાના પુત્ર સેનાની જનોઈ કરી પહેરાવી, ત્યાર પછી રૂપાની અને છેવટે સુતરની જનેઈ કરી પહેરાવી. એ ઉપરથી સાબીત થાય છે કે પ્રથમ શ્રાવકો હતા તે કાલકામે શ્રાવક ભૂલાઈને બ્રાહ્મણે પોતાને સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલા ગણવા લાગ્યા. જૈન સિદ્ધાન્તમાં પણ “મા” શબ્દથી બ્રાહ્મણોને ઓળખાવ્યા છે. બ્રાહ્મણ શબ્દ સંસ્કૃત છે અને પ્રાકૃત વ્યાકરણમાં “વંમા” તેમજ “માં ” ના સ્વરૂપથી સિદ્ધ થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનુગ દ્વાર સૂત્રમાં પણ બ્રાહ્મણને માટે “શુ સાવવા " એ પાઠ મૂકેલે છે, એટલે મેટા શ્રાવક તરીકે લખેલ છે. ભરત રાજાએ શ્રી રાષભદેવ પ્રભુના ઉપદેશાનુસાર બ્રાહ્મણને નિત્ય સ્વાધ્યાય કરવા માટે ભગવાનની સ્તુતિ તથા શ્રાવકધર્મ રૂપ ગર્ભિત ચાર આર્ય વેદની રચના કરી હતી. તે ચાર મૂલ વેદના નામ ૧ સંસારદશન વેદ, ૨ સંસ્થાન પરામર્શદર્શન વેદ;૩ તત્ત્વાવધ વેદ અને ૪ વિદ્યાપ્રબોધ વેદ–એ ચાર વેદમાં સર્વનય સંયુક્ત વસ્તુસ્વરૂપનું કથન આપવામાં આવ્યું હતું. એ ચારે વેદ આઠમા તીર્થંકર દેવ સુધી કાયમ રહ્યા હતા. આઠમા ચન્દ્રપ્રભુ મેક્ષ પધાર્યા બાદ તેમના શાસનમાં અરાને કારણે કાલિક સૂત્ર વિચ્છેદ ગયા તેથી સાધુસાધ્વી-શ્રાવક અને શ્રાવિકા પ્રાયે કમી થઈ ગયા અને અસંયતિની ક્રમે ક્રમે પૂજા વધતી ચાલી. તેવા સમયે બ્રાહ્મણે જે શ્રાવક તરીકે લેખાતા હતા તે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા અને ધનના લેભી બની ગયા જેથી ધન ઉપાર્જન કરવા અર્થે તે વેદોમાં જીવહિંસાદિક તથા યજ્ઞાદિક દાખલ કરી મૂળ વેદેને ઉલટાવી નાખ્યા અને જનધર્મનું નામ ચારે વેદો માંહેથી કાઢી નાખ્યું, એટલું જ નહી પણ જનધર્મની નિંદા કરનારા ચાર નવા વેદ બનાવ્યા તેના નામ-૧ વેદ, ૨ યજુર્વેદ, ૩ સામવેદ અને ૪ અથર્વ વેદ-મૂળ જે ભરત મહારાજાના બનાવેલા ચાર વેદ હતા તે કાઢી નાખી ઉપર કહ્યા તે ચાર વેદની પ્રવૃત્તિ ચલાવી તે અદ્યાપિ પર્યત ચાલે છે. ભ ત મહારાજાના નામ ઉપરથી ભરતખંડ નામ પડયું તથા બ્રાહ્મણોની સંજ્ઞા દાખલ કરનાર ભરત ચક્રવતી' સમજવા. જનોઈમાં ફેરફાર થયે તે વૃક્ષ વાંચે. શ્રી હર્ષભદેવ સ્વામી. સુનંદા રાણી સુમંગલા રાણી ... | સુંદરી પુત્રી બાહુબલી ભરત રોજા બ્રાહ્મીપુત્રી બીજ અઠાણુ તેને ગણત ને લીપી પુત્ર દાદાના વિદ્યા શિખવી કલા શીખવી. ચંદ્રવંશા સૂર્યયશા-સૂર્યવંશ સ્થાપનાર સોનાની ચંદ્રવંશ જનોઈ પહેરાવતા હતાસ્થાપનાર મહાયશા-રૂપાની જનઈ કરી પહેરાવતા હતા. Page #42 -------------------------------------------------------------------------- ________________ અતિબલ બલભદ્ર કીતિવીર્ય જલવાર્ય–તેમણે સુતરની જનેઈ કરી પહેરાવી હતી. ઉપરોક્ત વાત વિચારતાં વેદ તથા બ્રાહ્મણની ઉત્પત્તિ, આ પ્રમાણે ભરત મહારાજાના વખતથી થઈ છે. (વિશેષ ખુલાસા માટે વાંચે. દુનિયાને સૌથી પ્રાચીન ધર્મ ભાગ ૧ લે.) ભરતના પુત્ર સૂર્યયશાથી સૂર્યવંશની, અને બાહુબલીના પુત્ર, ચંદ્રયશાથી ચંદ્ર વંશની શરૂઆત થઈ છે. અને તે સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓ આજે પણ ભરતખંડમાં રાજ્ય કરતા માલુમ પડે છે. જૈનધર્મને ઈતિહાસ દષ્ટિથી જોવામાં આવે તો શ્રી ઇષભદેવના પુત્ર ભરતરાજાના વખતમાં ચાર વેદ બનેલા હતા અને તે ચારે વેદમાં જૈનતત્ત્વજ્ઞાનની વ્યાખ્યાઓ હતી. તે આઠમા ચંદ્રપ્રભુસ્વામી અને નવમાં શ્રી સુવિધિનાથ સ્વામીના વચલા સમયમાં વેદધર્મની કૃતિઓમાં, સૂત્રમાં, સંહિતાઓમાં, અસંયતિઓએ ઘાલમેલ કરી દીધી, તેથી વેદમાં પશુયજ્ઞ વગેરેની કૃતિઓને પ્રચાર થયે, ત્યારથી જેનો ચાર વેદને માનતા નથી. વિશેષમાં ભલામણ એજ છે કે-જેતસ્વાદમાં તથા અજ્ઞાન તિમિર ભાસ્કર ગ્રન્થમાં શ્રીમદ્ આત્મારામજી મહારાજે વેદની ઉત્પત્તિ સંબંધી જે ઇતિહાસ આપેલ છે તે વાંચવાથી વધુ ખાત્રી થશે. બીજા અજિતનાથ પ્રભુને સમય. પહેલા શ્રી ઇષભદેવ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી પચાસ લાખ ક્રોડ સાગર (એટલે અસંખ્યકાલ જેની સંખ્યા ગણવામાં ન આવે તેટલે કોલે-સાગર અને પલ્ય આવે ત્યાં અરાં કાલ સર્વ સ્થળે સમજ) ને આંતરે બીજા અજિતનાથ તીર્થકર અધ્યા નગરીને વિષે, જિત શત્રુરાજા પિતા, વિજયાદેવી માતાની કુખે ઉપન્યા. તેઓશ્રીનું બહેતર લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અઢાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેપન લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી બાર વર્ષે કૈવલ્ય જ્ઞાન ઉપર્યું. મહિમંડલમાં વિચરી ઘણું ભવ્ય જીને બોધ આપી (તારી) એક હજાર સાધુસંઘાતે મોક્ષ પધાર્યા. Page #43 -------------------------------------------------------------------------- ________________ અજિતનાથને બે રાણીઓ હતી ૧ સુમિત્રા અને ૨ યશોમતી. યશોમતીની કુક્ષિએ સગર ચક્કીનો જન્મ થયો હતો. અજિતનાથજીએ વૈરાગ્ય પામીને જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની ગાદીએ સગરચકી આવ્યા, તે સગરચક્રીને જનુકુમાર આદિ સાઠ હજાર પુત્રો હતા. એક સમયે તે કુમારોએ વિચાર્યું કે આપણા ગામને ગોંદરે મહાન એવી એકે નદી નથી. જેથી નગરીની શોભામાં ખામી દેખાય છે માટે આપણે ગંગા નદીના પ્રવાહને અહીં લાવ-એ વિચાર કરીને તેઓ દંડરત્ન લઈ ગંગા નદીના કિનારે આવ્યા અને દંડરત્નને પ્રહાર કર્યો અને ખાઈમાં પાણીનો પ્રવાહ વાળ્યો, પરંતુ એ સમયે ગંગારક્ષક દેવને ક્રોધ થયો તેથી તેણે આવીને તે સર્વ કુમારને બાળી ભમ કર્યા, પછી સગરચક્રીના હુકમથી જનુના પુત્ર “ભગીરથે” દંડરત્નથી તે ગંગાનો પ્રવાહ પાછો જેમ આગળ હતો તેમ વહેતો કર્યો, અને તેથી તે ગંગા નદીનું નામ “જાહ્નવી” અથવા “ભાગીરથી પડયું. ઈતિ. બી અજિતનાથ તીર્થકર મોક્ષ પહોંચયા પછી, ત્રીસ લાખ કોડી સાગરને આંતરે ત્રીજા શ્રી સંભવનાથ તીર્થંકર થયા. સાસ િનગર (હાલ જેને સ્થાળકોટ કહે છે) ને વિષે જિતાથ રાજા પિતા, સેન્યાદેવી રા માતાની કુંખે જમ્યા. સાઠ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં પંદર લાખ પૂર્વ કુંવર પણ રહ્યા, ચુંમાલીસ લાખ પૂર્વનું રાજ્ય પાલ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવજ્ય લીધા પછી ચૌદ વર્ષે કેવલ્યજ્ઞાન ઉપર્યું, કેવલ્યજ્ઞાન ઉપજ્યા પછી મહિમંડલમાં વિચરી ઘણું ભવ્ય જીવોને સબોધ આપી તાર્યા, છેવટે એક હજાર સાધુ સંઘાતે તેઓ મેક્ષે પધાર્યા. ૩ - ત્રીજા સંભવનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી દશ લાખ કોડી સાગરને આંતરે ચોથા શ્રી અભિનંદન તીર્થકર થયા. વનિતા નગરીને વછે, સંવર રાજા પિતા, સિદ્ધાર્થી રાણી માતાની કુંખે જમ્યા. પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં સાડાબાર લાખ પૂર્વ કુંવર પણે રહ્યા, સાડી છત્રીસ લાખ પૂર્વનું રાજ્ય પાખ્યું અને એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી. પ્રવર્યા લીધા પછી અઢાર વર્ષે કૈવલ્યજ્ઞાન ઉપર્યું અને ઘણું ભવ્ય જીવોને બોધ આપી તાર્યા, ત્યાર બાદ એક હજાર સાધુ સંઘાતે તેઓ મેલે પધાર્યા. ચોથા અભિનંદન તીર્થકર મેક્ષ પધાર્યા પછી નવલાખ કોડી સાગરને આંતરે પાંચમાં શ્રી સુમતિનાથ તીર્થકર થયા. કુશલપુરી નગરીને વિષે, મેઘરથ રાજા પિતા, સુમંગલાદેવી રાણી માતાની કુંખે જમ્યા. ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં દશ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ઓગણત્રીસ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવજ્યા લીધા પછી વીસ વર્ષે Page #44 -------------------------------------------------------------------------- ________________ કેવલ્યજ્ઞાન ઉપર્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને બંધ આપીતારી એક હજાર સાધુ સંઘાતે તેઓ ભલે પધાર્યા. પાંચમા સુમતિનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી નેવું હજાર કોડી સાગરને આંતરે છઠા શ્રી પદ્મપ્રભુ તીર્થકર થયા. કોસંબી નગરીને વિષે, ઘરરાજા પિતા, સુસિમાદેવી રાણી માતાની કુંખે જમ્યા, ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં સાડાસાત લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડી એકવીસ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી છઠે મહીને કૈવલ્યજ્ઞાન ઉપર્યું, કેવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને બોધ આપી તાર્યા અને છેવટે તૈતેર સાધુ સંઘાતે મેક્ષે પધાર્યા. છડા પદ્મપ્રભુ તીર્થકર મોક્ષ પધાર્યા પછી નવહાર કોડી સાગરને આંતરે સાતમા શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર થયા, વણારસી નગરીને વિષે, પઈઠ રાજા પિતા, પૃથ્વીદેવી રાણી માતાની કુંખે જમ્યા, વીસ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં પાંચ લાખ પૂર્વકુંવર પણે રહ્યા, ચૌદ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી નવ માસે કેવલ્યજ્ઞાન ઉપર્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણું ભવ્ય જીવોને સબોધ આપી, તારીને પાંચસે સાધુ સંઘાતે તેઓ નિર્વાણુ–મેક્ષ પધાર્યા. સાતમા સુપાર્શ્વનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી નવસે કોડી સાગરને આંતરે આઠમા શ્રી ચંદ્રપ્રભુ તીર્થકર થયા. ચંદનપુરી નગરીને વિષે, મહાસેન રાજા પિતા, લક્ષ્મણદેવી રાણી માતાની કુંખે જમ્યા. દશ લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અઢી લાખ પૂર્વ કુંવર પણે રહ્યા, સાડાછ લાખ પૂર્વનું રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્ચી લીધા પછી ઘણું ભવ્ય જીને બોધ આપી, તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ નિર્વાણુ–મક્ષ પધાર્યા. આઠમા ચંદ્રપ્રભુ તીર્થકર મેક્ષ પધાર્યા પછી નેવું ક્રોડી સાગરને આંતરે નવમાં શ્રી સુવિધિનાથ તીર્થકર થયા. કાકડી નગરીને વિષે, સુગ્રીવ રાજા પિતા, રામાદેવી રાણી માતાની કુંખે જમ્યા, બે લાખ પૂર્વનું આયુષ્ય, તેમાં અર્ધ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વનું રાજ્ય પાડ્યું. એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી–પ્રવર્યા લીધા પછી ચાર મહીને કૈવલ્યજ્ઞાન ઉપજયું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સબધ આપી તારીને એક હજાર સાધુ સંઘાતે નિર્વાણ–મોક્ષ પધાર્યા. નવમા શ્રી સુવિધિનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી નવ કોડી સાગરને આંતરે દશમા શ્રી શિતલનાથ તીર્થકર થયા. ભદિલ્લપુર નગરીને વિષે દઢરથ રાજા પિતા, નંદાદેવી રાણી માતાની કુંખે જમ્યા. એક લાખ પૂર્વનું આયુષ્ય, Page #45 -------------------------------------------------------------------------- ________________ તેમાં પ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વનું રાજ્ય પાછું, પ લાખ પૂર્વની પ્રવજ્યો પાળી, પ્રવર્યા લીધા પછી ત્રણ માસે કૈવલ્યજ્ઞાન ઉપયું. કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણું ભવ્ય જીવોને સધ આપી તારીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ મોક્ષ પધાર્યા. હરિવંશની ઉત્પત્તિ. દશમાં શ્રી શિતલનાથ તીર્થકર થયા તે વખતમાં હરિવંશની ઉત્પત્તિ થઈ એમ ત્રિષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રમાં લખેલ છે –વીરા નામના એક કોળીની વનમાલા” નામની એક ખુબસુરત સ્ત્રીને, કોસંબી નગરીનો રાજા બલાત્કારે પર, તેથી તે કેળી દુ:ખ પામી તાપસ થયો અને ત્યાંથી મૃત્યુ પામીને કિલિવષી દેવતા થયા. રાજા અને વનમાલા વિજલી પડવાથી મરણ પામી હરિવાસ ક્ષેત્રમાં ચુગલીયા રૂપે ઉત્પન્ન થયા. ત્યાં બે પલ્યોપમનું આયુષ્ય પામ્યા તે સર્વ આયુષ્ય સુખ રૂપ ભેગવતા થશેષ છ મહિનાનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેમને ત્યાં એક જેડલાને (પુત્રપુત્રીને) પ્રસવ થયે, તે સમયે વનમાળાને પૂર્વ પતિ (કેળી) કે જે દેવ થયો હતો, તે વૈર લેવાની બુદ્ધિથી તે બંને બાળકોને ત્યાંથી ઉપાડી ભરતક્ષેત્રમાં ચંપા નગરીમાં લાવ્યો. તથા ત્યાં તેઓનું હરિ અને હરિનું નામ પાડી તેમને તે નગરીની રાજગાદી આપી; અને મનુષ્યો પ્રત્યે કહ્યું કે આ તમારા વાળને પરણાવજે અને માંસાદિ ખાદ્ય પદાર્થો ખૂબ ખવરાવજે. એટલું કહી તે દેવ આકાશ રસ્તે ચાલ્યા ગયે. ત્યાર બાદ પ્રજાએ મળીને “હરિ” રાજાને ઉમ્મર લાયક સુરૂપવંત કન્યા પરણાવી. તે નવી કન્યા સાથે રાજા પંચવિષય સુખ ભોગવવા લાગ્યો, અને માંસાદિ ખાદ્ય પદાર્થો ખૂબ ખાવા લાગ્યો. નવી રાણી સાથે સુખ ભોગવતાં રાણુને ગર્ભ રહ્યો, પરંતુ હરિ-હરિણી (રાજા રાણી) ત્યાં માંસાહારાદિ કારણથી મૃત્યુ પામી નરકે ગયા. ત્યાર બાદ નવી રાણીને જે ગર્ભ ઉદરમાં હતે તેનો સવાનવ માસે જન્મ થયે અને તે કુંવરને ગાદીએ સ્થાપે. તે રાજકુમાર ઉમ્મર લાયક થયે ત્યારે તેને મહાન રાજાઓની કન્યાઓ પરણાવી, તેઓનો વંશ દિન પ્રતિદિન વૃદ્ધિગંત થતો ગયે. તેમના વંશજો “ હરિવંશી” કહેવા લાગ્યા. તે અદ્યાપિ પર્યત ચાલે છે. હાલ તેઓ “ જાડેજાના નામથી ઓળખાય છે. દશમા શ્રી શિતલનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી એક કોડી સાગર, તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, છવિસ હજાર વર્ષને ઉણે આંતરે અગ્યારમાં શ્રી શ્રેયાંસનાથ તીર્થકર થયા. સિંહપુરી નગરીને વિષે, વિષ્ણુ રાજા પિતા, વિષ્ણુ દેવી રાણી માતાની કુખે જન્મ્યા, ચેરાસી લાખ વર્ષનું આયુષ્ય, તેમાં એકવીસ લાખ વરસ કુવર પણ રહ્યા, ૪૨ લાખ વર્ષનું રાજ્ય પાલ્યું, ૨૧ લાખ વર્ષની પ્રવજ્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પાળી, પ્રવાઁ લીધા પછી છ મહિને કૈવલ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્યૂ જીવાને સÒધ આપી તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ મેાક્ષ પધાર્યાં. વાનર દ્વીપમાં વાનરવંશની ઉત્પત્તિ. શ્રી શ્રેયાંસનાથ તીર્થંકરના સમયમાં વાનરદ્વીપમાં વાનરવવંશની ઉત્પત્તિ થઇ કે-જે વંશમાં પ્રસિદ્ધ વાલી રાજા, સુગ્રીવ આર્દિક વાનરવંશના રાજાએ થયા છે. વાનર એટલે વાંદરા-પિ–મૃટ નહિ સમજવા. પણ તેએ સર્વ ક્ષત્રીય વશી રાજાએજ હતા, તે રાજાએ પ્રસ ંગવશાત્ વિદ્યાના મળે વાનરનું રૂપ ધારણ કરતા. તેથી તેએ વાનરવંશી રાજા કહેવાતા હતા. ( શાખ જૈન રામાયણુ. ) શ્રી શ્રેયાંસનાથ તીર્થંકરના સમયમાંજ આ અવસસપણિ કાલમાં પ્રથમ ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ, અચલ નામે બલદેવ, તથા અધગ્રીવ નામે પ્રતિ વાસુદેવ થયા છે. અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ પ્રભુ મેાક્ષ પધાર્યાં પછી, ૫૪ સાગરને આંતરે બારમા શ્રી વાસુપુજ્ય તીર્થંકર થયા-ચ'પાપુરી નગરીને વિષે, વાસુપૂજ્ય રાજા પિતા, જયાદેવી રાણી માતાની કુખે જન્મ્યા, મહેાંતેર લાખ વરસનું આયુષ્ય, તેમાં અઢાર લાખ વરસ કુંવરપણે રહ્યા, ચેાપન લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવાઁ લીધા પછી એક મહિને કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી મહિ મોંડલમાં વિચરી ઘણા ભવ્ય જીવાને તારી સે સાધુ સંઘાતે તેઓ મેાક્ષ પધાર્યા. બારમા શ્રી વાસુપૂજ્ય તીર્થંકરના સમયમાં--બીજા દ્વિધૃષ્ટ નામે વાસુદેવ, વિજય નામે ખળદેવ, તથા તારક નામે પ્રતિ વાસુદેવ થયા છે. ( શાખ ત્રિષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રની ) બારમા વાસુપૂજ્ય તીર્થંકર મેક્ષ પધાર્યાં ખાદ, ત્રીસ સાગરને આંતરે તેરમા શ્રી વિમલનાથ તીર્થંકર થયા. કપીલપુર નગરને વિષે, કૃતવર્માં રાજા પિતા, સામા દેવી રાણી માતાની કુખે જન્મ્યા, સાઠ લાખ વરસનું આયુષ્ય, તેમાં ૧૫ લાખ વર્ષ કુંવરપણે રહ્યા, ૩૦ લાખ વર્ષનું રાજ્ય પાળ્યુ, ૧૫ લાખ વરસની પ્રવાઁ પાળી, પ્રવચ્ચે લીધા પછી એ મહિને વહ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવેાને સોધ આપી તારી છસે સાધુ સંઘાતે તે નિર્વાણુમેાક્ષ પધાર્યા. શ્રી વિમલનાથ તીર્થંકરના સમયમાં ત્રીજા સ્વયંભૂ નામે વાસુદેવ, ભદ્ર નામે ખલદેવ ત્રિખડાધિપતિ થયા, તથા મક નામે પ્રતિ વાસુદેવ થયા હતા. તેરમા શ્રી વિમલનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી નવ સાગરને આંતરે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચૌદમા શ્રી અનંતનાથ તીર્થકર થયા. અયોધ્યા નગરીને વિષે, સંઘસેન રાજા પિતા, સુજશા દેવી રાણી માતાની કુંખે જમ્યા, ૩૦ લાખ વર્ષનું આયુષ્ય, તેમાં સાડાસાત લાખ વર્ષ કુંવર પણે રહ્યા, પંદર લાખ વર્ષનું રાજ્ય પાળ્યું, સાડાસાત લાખ વર્ષની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી ત્રણ મહિને કેવલ્યજ્ઞાન ઉપવું, કૈવલ્યજ્ઞાન ઉપયા પછી ઘણું ભવ્ય જીવોને સબોધ આપી, તારી સાતસેં સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-ક્ષ પધાર્યા. શ્રી અનંતનાથ તીર્થંકરના સમયમાં મધુ નામે પ્રતિ વાસુદેવ ત્રિખંડાધિપતિ થયા હતા, તથા પુરૂષોતમ નામે વાસુદેવ અને સુપ્રભ નામે બલદેવ થયા, તેઓ પ્રતિ વાસુદેવને પરાજય કરી ત્રિખંડાધિપતિ થયા હતા. ચૌદમા અનંતનાથ તીર્થકર મા પધાર્યા પછી, ચાર સાગરને આંતરે પંદરમાં શ્રી ધર્મનાથ તીર્થકર થયા. રત્નપુરી નગરીને વિષે, ભાનુ રાજા પિતા, સુત્રતાદેવી રાણી માતાની કુંખે જમ્યા. દશ લાખ વરસનું આયુષ્ય, તેમાં અઢી લાખ વરસ કુંવરપણે રહા, સાડાછ લાખ વર્ષનું રાજ્ય પાલ્યું, એક લાખ વર્ષની પ્રવજ્ય પાળી, પ્રવજ્ય લીધા પછી બે મહિને કેવલ્યજ્ઞાન ઉપજયું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સધ આપી, તારી આઠ સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ મેક્ષ પધાર્યા. પંદરમાં શ્રી ધર્મનાથ તીર્થકર થયા. તેમના સમયમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ ત્રિખંડાધિપતિ થયા હતા, તેનો પરાજય કરી રાજ્ય લેનાર પુરૂષસિંહ નામે વાસુદેવ અને સુદર્શન નામે બલદેવ થયા હતા. ઉપરાંત શ્રી ધર્મનાથ પ્રભુના સમયમાં, મઘવા નામે ચક્રવતી છખંડાધિપતિ થયા હતા. તથા સનંતકુમાર નામે ચોથા ચક્રવત પણ થયા હતા. પંદરમા શ્રી ધર્મનાથ તીર્થકર મોક્ષ પધાર્યા પછી ત્રણ રાગર તેમાં પણ પલ્યને ઉણે આંતરે સેલમાં શ્રી શાન્તિનાથ તીર્થકર થયા. હસ્તિનાપુર નગરને વિષે વિશ્વસેન રાજા પિતા, અચિરા દેવીરાણી માતાની કુંખે જમ્યા, તેમના જન્મ પહેલાં તે દેશમાં મારી (મરકી)ને ઘણે ઉપદ્રવ હતું; પરન્તુ તેમને જન્મ થયા પછી તે ઉપદ્રવ શાન્ત થવાથી તેમનું ગુણ નિષ્પન્ન શાન્તિનાથ નામ પાડયું હતું. તેઓશ્રીનું એક લાખ વરસનું આયુષ્ય, તેમાં પ લાખ વર્ષ કુંવરપણે રહ્યા, પ લાખ વરસનું રાજ્ય પાટું, તે સમયે આયુદ્ધશાલામાં ચકરત્ન ઉત્પન્ન થવાથી છ ખંડ સાધ્યા, પા લાખ વર્ષની ચકવતીની પદવી ભોગવી. પા લાખ વરસની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી એક મહિને કૈવલ્ય જ્ઞાન ઉપજયું, કેવલ્ય જ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સદ્ધ આપી તારી નવસે સાધુ સંઘાતે સ્વામી નિર્વાણુ–સેક્ષ પધાર્યા. Page #48 -------------------------------------------------------------------------- ________________ 33 સેાલમા શ્રી શાન્તિનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી અર્ધ પલ્યને આંતરે સતરમા શ્રીકુંથુનાથ તીર્થંકર થયા. ગજપુર નગરને વિષે, સુરરાજા પિતા, સુરાદેવી રાણી માતાની કુખે જન્મ્યા. પંચાણું હજાર વરસનું આયુષ્ય, તેમાં પાણીચાવીસ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, પાણી ચાવીસ હજાર વરસનું રાજ્ય પાળ્યુ, ચક્રરત્ન ઉત્પન્ન થવાથી છ ખંડ સાધી પાણીચાવીસ હજાર વર્ષની ચક્રવર્તીની પદવી ભાગવી, પાણીચાવીસ હજાર વર્ષોંની પ્રવર્તો પાળી, પ્રવર્યા લીધા પછી સેાળ મહિને કૈવલ્ય જ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભન્ય જીવાને સાધ આપી, તારી એક હજાર સાધુ સધાતે તેઓ નિર્વાણુ–મેાક્ષ પધાર્યાં. થયા, સતરમા શ્રી કુંથુનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી, પા પલ્ય માંહેથી એક ક્રોડ ને એક હજાર વર્ષને ણે આંતરે અઢારમા શ્રી અરનાથ તીર્થંકર નાગપુરી નગરીને વિષે, સુદૃન રાપિતા, દેવકી દેવી રાણી માતાની કુખે જન્મ્યા. ચેારાસી હજાર વર્ષનું આયુષ્ય, તેમાં ૨૧ હજાર વર્ષ કુંવરપણે રહ્યા, ૨૧ હજાર વર્ષનું રાજ્ય પાળ્યું, ચક્રરત્ન ઉત્પન્ન થવાથી છ ખંડ સાધી ૨૧ હજાર વર્ષ સુધી ચક્રવર્તીની પદવી લેાગવી, ૨૧ હજાર વર્ષની પ્રવાઁ પાળી, પ્રવજ્યોં લીધા પછી ત્રણ વર્ષે કૈવલ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય હવેાને સદ્બધ આપી, તારી એક હજાર સાધુ સધાતે તેઆ માક્ષ પધાર્યાં. શ્રી અરનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી તેઓશ્રીનુ શાસન પ્રવર્તતું હતું, તે સમયે ભ્રમ નામે ચક્રવર્તી થયા હતા, તે લેાભના ઉચે સાતમેા ખડ સાધવા જતાં દરીયામાં ડૂબી ગયા અને મરીને સાતમી ન ગયેા હતે. તેજ શાસનમાં— ખલી ’’ નામે પ્રતિવાસુદેવ “ પુંડરીક ” નામે વાસુદેવ ને “ આનંદ ” નામે ખલદેવ થયા હતા. kr ,, ત્યારપછી પણ તેમના જ શાસનમાં. પ્રહ્વાદ ” નામે પ્રતિવાસુદેવ, << દત્ત ” નામે વાસુદેવ ને “નંદન ” નામે ખલદેવ થયા હતા. 66 અઢારમા શ્રી અરનાથ તીર્થંકર મેાક્ષ પધાર્યાં પછી એક ફ્રોડ ને એક હજાર વરસને આંતરે એગણીસમા શ્રી મલ્લીનાથ તીર્થંકર થયા. મિથિલા નગરીને વિષે, કુ’ભરાજા પિતા, પ્રભાવતી દેવી રાણી માતાની કુખે જન્મ્યા. પંચાવન હજાર વરસનું આયુષ્ય, તેમાં સે। વરસ સુધી કુંવરીપણે રહ્યા, ખાકી સે। વર્ષ ઉડ્ડા પંચાવન હજાર વર્ષની પ્રવો પાળી પ્રવો લીધા પછી બીજે જ હારે કૈવલ્યજ્ઞાન ઉપજ્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય વાને સોધ આપી તાર્યાં અને ૫૦૦ સાધુ તથા ૫૦૦ સાધ્વીએ સઘાતે તેઓ નિર્વાણ-મેાક્ષ પધાર્યાં. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી મલીનાથનો પાછલો ભવ “મહાબળ” રાજાનો હતો. તેમાં તેમણે દીક્ષિત થયા પછી માત્ર કપટથી એક ઉપવાસ વધારે કરી મિત્ર સાધુઓને ઠગ્યા હતા; આ ધાર્મિક કપટને પરિણામે તેમને સ્ત્રી જાતિમાં જન્મ લેવો પડયો હતા. તીર્થકર કોઈ કાળે પણ સ્ત્રી રૂપે જન્મતા નથી. જેના ઈતિહાસમાં આ એક આછેરું (આશ્ચર્ય) કહેવાય છે. ઓગણીસમા મલ્લીનાથ તીર્થકર મેક્ષે ગયા પછી ચેપન લાખ વરસને આંતરે વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થકર થયા. રાજગૃહી નગરીને વિષે, સુમિત્ર રાજા પિતા, પદ્દમાવતી દેવી રાણું માતાની કુંખે જમ્યા. ૩૦ હજાર વર્ષનું આયુષ્ય, તેમાં સાડા સાત હજાર વર્ષ કુંવરપણે રહ્યા, પંદર હજાર વરસનું રાજ્ય પાળ્યું, સાડા સાત હજાર વર્ષની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી ૧૧ મહિને કેવલ્યજ્ઞાન ઉપજયું, કેવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીવોને સદધ આપી, તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ-મેક્ષ પધાર્યા. વીસમા મુનિસુવ્રત સ્વામીના સમયમાં પદ્મ” નામે ચક્રવતી, લક્ષ્મણ નામે વાસુદેવ, રામચંદ્રજી નામે બલદેવ તથા રાવણ નામે પ્રતિ વાસુદેવ થયા હતા. લંકાના રાજા રાવણે દશરથ રાજાના પુત્ર શ્રી રામચંદ્રજીના ધર્મપત્ની સીતાનું હરણ કરવાથી, તેઓ વચ્ચે મહાન્ યુદ્ધ થયું હતું, અને તેમાં છેવટે રાવણને પરાજય થયે હતે. - વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થકર મેક્ષે ગયા પછી છ લાખ વરસને આંતરે એકવીસમા શ્રી નેમિનાથ તીર્થકર થયા. મથુરા નગરીને વિષે, વિજયરાજા પિતા, વિપુલાદેવી રાણી માતાની કુંખે જમ્યા. દશ હજાર વર્ષનું આયુષ્ય, તેમાં અઢી હજાર વર્ષ કુંવરપણે રહ્યા, સાડા છ હજાર વર્ષનું રાજ્ય પાળ્યું, એક હજાર વર્ષની પ્રવર્યા પાળી. પ્રવર્યા લીધા પછી નવ મહિને કેવલ્યજ્ઞાન ઉપર્યું, કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણા ભવ્ય જીને સદધ આપી, તારી એક હજાર સાધુ સંઘાતે તેઓ નિર્વાણુ–મોક્ષ પધાર્યા. શ્રી નમિનાથ તીર્થકરના સમયમાં “ હરિણ” અને “જય” નામે એક પછી એક એમ બે ચક્રવતી થયા હતા. એકવીસમા શ્રી નમિનાથ તીર્થકર માલ પધાર્યા પછી પાંચ લાખ વરસને આંતરે બાવીસમા શ્રી નેમનાથ (અરિષ્ટનેમી) તીર્થંકર થયા. સોરપુર નગરને વિષે, સમુદ્રવિજય રાજા પિતા, શીવાદેવી રાણી માતાની કુંખે જમ્યા. તેઓશ્રીનું આયુષ્ય એક હજાર વરસનું હતું, તેમાં ૩૦૦ વર્ષ કુંવરપણે રહ્યા, સાતસો વર્ષની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી ચેપન દીવસે કેવલ્યજ્ઞાન થયું Page #50 -------------------------------------------------------------------------- ________________ કેવલ્યજ્ઞાન થયા પછી ઘણા ભવ્ય અને તારી પાંચસેં છત્રીશ સાધુ સંઘાતે રેવતગિરિ (ગિરનાર) પર્વત ઉપર જઈ સંથારો કરી તેઓ નિર્વાણુ–મેક્ષ પધાર્યા. યદુવંશની ઉત્પત્તિ અને કૃષ્ણચરિત્ર. વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થંકરના સમયમાં “યહુ” નામે રાજા થયો. ત્યાં સુધી તે વંશ “ હરિવંશ” તરીકે ઓળખાતો હતો. પરંતુ યદુરાજાએ તે નામ ફેરવીને યદુવંશ (જાદવવંશ) રાખ્યું. ત્યારથી તે “ જાદવ” કહેવાયા. તે યદુરાજાને બે પુત્ર હતા. ૧ સૂર અને ૨ વીર. તેમાં સૂર રાજાએ સૌરીપુર વસાવ્યું અને વીર રાજાએ મથુરા વસાવ્યું. સૂર રાજાને અંધક વિષ્ણુ નામે પુત્ર છે. તે અંધક વિષ્ણુને દશ પુત્રો હતા. તેના નામ. ૧ સમુદ્રવિજય, ૨ અાલ, ૩ સ્તુમિત, ૪ અચલ, ૫ સાગર, ૬ ધરણ, ૭ પુર૭, ૮ અભિચંદ્ર, ૯ જયંત, અને ૧૦ વસુદેવ. પહેલા સમુદ્ર વિજયને “નેમનાથ” નામે પુત્ર અને છેલ્લા વસુદેવને શ્રીકૃષ્ણ, બળભદ્ર આદિ અનેક પુત્ર થયા હતા. બીજી શાખા સેવીરા–તેને પુત્ર ભેજકવિનુ અને ભેજકવિષ્ણુના બે પુત્ર ૧ ઉગ્રસેન, ૨ દેવકસેન. ઉગ્રસેનના બે પુત્ર. ૧ કંસ, ૨ એવંતકુમાર (અતિ મુક્ત) તથા બે પુત્રીઓ ૧ સત્યભામા અને ૨ રાજેમતી. બીજા દેવકસેન રાજાને દેવકીજી નામે પુત્રી હતી. તેનું લગ્ન વસુદેવ રાજા સાથે કરવામાં આવ્યું હતું. લગ્ન થયા પછી તેઓની જાન મથુરા થઈને સૌરીપુર જતી હતી, તે વખતે કંસ રાજાએ તે જાન પોતાને ત્યાં રોકી હતી. તે દરમ્યાન એક પ્રસંગે “દેવકીજી” અને કંસની રાણી “જીવયશા” એ બંને ગોખમાં બેસી વિનોદ વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં રાજમાર્ગ પરથી એવંતમુનિ (જેમણે દીક્ષા લીધી હતી) પસાર થતા હતા તેમના પર “જીવયશા”ની દષ્ટિ જતાં તેણે મુનિની મશ્કરી કરી. મુનિથી આ સહન ન થયું, એટલે તેમણે નિમિત્ત-લબ્ધિનો ઉપયોગ કરી “જીવયશા અને કહ્યું કે –દેવકીજીને સાતમે ગર્ભ જ્યારે તારા પતિ અને પિયરીઆને નાશ કરે ત્યારે મને સંભારજે. બસ. આટલું કહી યુનિ ત્યાંથી ચાલ્યા ગયા. આ વાત જીવયશાએ ખાનગી રીતે પોતાના પતિ કંસને કહી અને કઈ રીતે દેવકીજીને ગર્ભ પ્રસવ પિતાને ત્યાં જ થાય, એ પ્રબંધ કરવાનું તેણે કંસને કહ્યું. આથી કંસે વસુદેવને ભેળવી દેવકીજીને પ્રસવ પિતાને ત્યાં થાય એવું વચન માગી લીધું. આ પ્રપંચની વાત ઠેર ઠેર પ્રસરી ગઈ, તેથી કંસે “વસુદેવ અને દેવકી ”ને પિતાના રાજ્યમાં નજરકેદ રાખ્યા, ત્યાં અનુક્રમે દેવકીજીને છ પુત્ર જન્મ્યા; હરિણગમેલી દેવે તે એ પુત્રને વિદ્યાના બળે ઉપાડી ભીલપુર મૂક્યા, અને ત્યાંથી મૃતક બાળક લાવી Page #51 -------------------------------------------------------------------------- ________________ દેવકીજી પાસે મૂક્યા. આ બાળકોને કસે શીલા સાથે પટકી ફેંકી દીધા. વસુદેવ અને દેવકીજીને ઘણું દુઃખ થયું. પણ ઉપાય ન હતો. એક દિવસની મધ્યરાત્રીએ દેવકીજીએ સાત સ્વના દીઠા; તેથી આનંદ પામી તેણે મન સાથે નિશ્ચય કર્યો કે કઈ મહાન જીવ પોતાના ઉદરમાં આવી ઉત્પન્ન થયો છે. આ વાત તેણે વસુદેવને કહી અને તે સાથે આજીજી પૂર્વક માગી લીધું કે કેઈપણ રીતે આ બાળકનું રક્ષણ થવું જ જોઈએ. યથાસમયે બાળક (કૃષ્ણ) અવતરતાં વસુદેવ કંસના ભયથી ગુપ્ત રીતે તે પુત્રને શેકુલમાં લઈ ગયા અને નંદ નામના ગોવાળીયાને ઘેર તેની સ્ત્રી જસેદાને ઉછેરવા માટે સેંચો. કૃષ્ણકુમાર દિનપ્રતિદિન ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યા. તેને અસ્ત્ર, શર, વિદ્યાદિ કળા શીખવવા માટે બળભદ્રજી બ્રાહ્મણના વેશે ત્યાં આવ્યા અને શ્રી કૃણુને સર્વ વિદ્યામાં પારંગત બનાવ્યા. અનુક્રમે ઉમ્મરમાં વૃદ્ધિ પામતાં શ્રી કૃષ્ણ સેળભે વર્ષે અરિષ્ટ બળદાદિ ચેષ્ઠમલને વધ કર્યો, અને કાળીનાગને ના. (વશ ક) એ રીતે નાની વયમાં તેમણે મહાન પરાક્રમ બતાવ્યું. છેવટે જ્યારે તેમને પોતાની ખરી સ્થિતિનું ભાન થયું ત્યારે તેઓ એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને પોતાના છ છ બંધુને મારનાર અને પોતાના માતાપિતાને દુઃખ આપનાર મામા કંસનું વેર લેવાનો નિશ્ચય કર્યો. ત્યાંથી તે મથુરામાં આવ્યા અને કંસને વધ કરી ઉગ્રસેન રાજાને પિંજરામાંથી કાઢી ગાદી પર બેસાડયા. પછી સત્યભામાને પરણી તેઓ સૌરીપુર આવ્યા. પશ્ચાત્ કંસની સ્ત્રી જીવયશા રોતી રોતી રાજગૃહીએ ત્રિખંડાધિપતિ (પ્રતિ વાસુદેવ ) પોતાના પિતા જરાસંઘ પાસે આવી અને કંસના વધની વાત કરી. તરતજ જરાસંઘે ક્રોધાયમાન થઈ શ્રીકૃષ્ણ અને બળભદ્રને પકડી લાવવા માટે પોતાના પુત્ર કાલીકુમારને લશ્કર લઈ મ . સમુદ્રવિજય મહારાજા તથા વસુદેવજી વગેરે સર્વ જાદ સૌરીપુર આવ્યા. પરંતુ તે વખતે અષ્ટાંગ નિમિત્તના જાણનાર એક નિમિત્તિયાએ કહ્યું કે –હે રાજન, આ ભૂમિ આપને માટે દુ:ખ કર્તા છે માટે અહિંથી દક્ષિણ દિશા તરફ ચાલ્યા જાવ. અને જ્યાં સત્યભામાને પુત્રને પ્રસવ થાય ત્યાં જ પડાવ નાખજે. નિમિત્તિયાનું આ વાકય સાંભળી સર્વ જાદ ત્યાંથી રવાના થયા અને ઠેઠ ગીરનાર પર્વતની તળેટીમાં આવ્યા, ત્યાં સત્યભામાને પુત્રને પ્રસવ થયો. તેની વધાઈ મળતાં તેઓએ ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો, પરંતુ વગડામાં કેમ રહેવાય? તેથી ત્યાં ગામ વસાવવાની જરૂર છે, એમ ધારી રાજ્યનો સર્વ ભાર Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણને સે. શ્રી કૃષ્ણ લવણ સમુદ્રના દેવનું આરાધન કરવા માટે એકાન્તમાં જઈ અઠમ પૌષધ તપ કર્યું. આ તપના પ્રભાવે ત્રીજા દિવસની મધ્યરાત્રિએ તે દેવ આવ્યો અને શ્રી કૃષ્ણ મહારાજાની ઈચ્છાનુસાર શ્રમણ દેવના આદેશ બાર યોજન લાંબી અને નવા જન પહોળી એવી દ્વારિકા નગરી વસાવી દીધી. તેથી સર્વ જાદવો તે નગરીમાં રહેવા લાગ્યા. યદુવંશના શ્રીકૃષ્ણ મહારાજા દ્વારિકા નગરીનું રાજ્ય કરે છે, એ વાતની જરાસંઘને ખબર પડવાથી તે લશ્કર લઈ દ્વારિકા પર ચડી આવ્યું. શ્રીકૃષ્ણને પણ ખબર પડવાથી વિશાળ સૈન્ય લઈ લડવા માટે તે સામે ગયે બંને લશ્કરો ભેટયા અને મહાન યુદ્ધ થયું. આ યુદ્ધમાં જરાસંઘને પરાજય થયો અને તે મરણ પામ્યું. તેના ત્રણે ખંડે શ્રીકૃષ્ણને સ્વાધીન થયા અને ત્યારથી તે વાસુદેવ તરીકે ઓળખાયા. શ્રીકૃષ્ણના ભાઈ અને સમુદ્ર વિજયના પુત્ર શ્રી નેમિનાથ બાળ બ્રહ્મચારી હતા તે મહાબલિષ્ટ હતા. એકવાર તે પોતાના કેટલાક સેબતી સાથે રમતા રમતા શ્રી કૃષ્ણની આયુદ્ધશાળામાં જઈ ચડયા. ત્યાં વાસુદેવને (શ્રીકૃષ્ણ ) પંચજન્ય શંખ પડયો હતો તે શંખ શ્રી નેમિનાથે વગાડયે તેને નાદ સાંભળીને રાજસભામાં બેઠેલા કૃષ્ણ વાસુદેવ ચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા – અહો !! કોઈ બીજે વાસુદેવ ઉત્પન્ન થયે કે શું ? આ મારો શંખ વાસુદેવ સિવાય બીજા કોઈથી વગાડી શકાય તેમ નથી. તો આ શંખ વગાડનાર કોણ! તે જ વખતે તપાસ કરાવતાં તેમને માલમ પડયું કે શ્રી નેમકુમારે તે શંખ વગાડે છે. આથી શ્રી કૃષ્ણને શંકા ઉદ્દભવી કે ખરેખર, આ નેમકુમાર મારાથી વધારે બળવાન છે, માટે રખેને તે મારું રાજ્ય લઈ લે; માટે તેનું બળ કઈ રીતે ઘટાડવું જોઈએ, અને તે બળ ઘટાડવાનો માત્ર એકજ ઉપાય છે અને તે એ, કે તેને કોઈ કન્યા સાથે પરણાવું. એમ મનમાં નિશ્ચય કરી નેમ મારની ઈચ્છા નહિ છતાં, ઉગ્રસેન રાજાની પુત્રી શ્રી રાજેમતી સાથે તેમને વિવાહ નક્કી કર્યો. માતાપિતાની આજ્ઞાને આધિન થઈ નેમકુમાર રથમાં બેસી યાદના પરિવાર સહિત પરણવા ચાલ્યા. ત્યાં ઉગ્રસેન રાજાના મંદિર (જુનાગઢમાં હાલ ઉપરકેટ છે તે સ્થળ) પાસે પહોંચતા એક મકાનમાં હરિણ, રેઝ, બકરાં, પાડા, વગેરે પશુઓ અને અસંખ્ય પક્ષીઓ વધ કરવા માટે પૂરેલાં હતાં, જેમને કરૂણુ પોકાર (કંદ) શ્રી નેમિનાથે સાંભળ્યો; આથી તેમનું દયાળુ હદય દુઃખથી કંપી ઉઠયું. તરત જ તેમના મુખમાંથી નીચેના શબ્દો નીકળી પહયા:અહાહા ! હું એક પરણીશ ત્યારે આ બિચારા અસંખ્ય અવા પ્રાણીઓને વધ થશે! અરે, ધિક્કાર છે મારા તે પરણેતરને ! એકના ક્ષણિક સુખને માટે અસંખ્ય જીની હત્યા મને સ્વીકાર્ય નથી, મહારે આ લગ્ન Page #53 -------------------------------------------------------------------------- ________________ નહિ જોઈએ, એમ વિચારી ત્યાં જ તેમણે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો. અને રથ હાંકનાર સારથીને કહી દીધું“મારે પરણવું નથી, માટે રથ પાછો વાળ.” રથ પાછો ફર્યો, શ્રી નેમકુમાર ઘેર આવ્યા. વરસીદાન દેવું શરૂ કર્યું અને સમય થતા શ્રાવણ શુદિ પંચમીને દિવસે ગીરનાર પર્વત પર જઈ સેસાવનમાં તેમણે દીક્ષા લીધી; તપ સંયમનું આરાધન કરી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને અનેક ભવ્ય અને સદ્ધર્મને ઉપદેશ આપી તેઓ મોહો ગયા. પાંડેનું વર્ણન તેમના જ સમયમાં હસ્તિનાપુર (દિલ્હી)માં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નિકુલ અને સહદેવ નામે પાંચ પાંડવો રાજ્ય કરતા હતા. તે પાંચે ભાઈઓને દ્રૌપદી નામે રાણી હતી. તે પાંડવોના દુર્યોધનાદિ કોર પિત્રાઈભાઈઓ હતા. પાંડવોમાં યુધિષ્ઠિરને જુગાર રમવાની કાંઈક ટેવ પડેલી હતી, તેને લાભ લઈને દુર્યોધન તેમની સાથે જુગાર રમે, તેમાં પાંડવો પિતાનું આખું રાજ્ય હારી ગયા; એટલું જ નહિ પણ તે જુગારમાં દ્રૌપદીને પણ તેઓ ગુમાવી બેઠા, જેથી શરત મુજબ પાંડવો બાર વર્ષ સુધી વનવાસ રહ્યા. છેવટે કોરો સાથે તેમને કુરક્ષેત્ર (પાણીપતના મેદાન )માં મેટું યુદ્ધ કરવું પડ્યું તેમાં કૌરને પરાજય થયો. આ યુદ્ધમાં શ્રી કૃષ્ણ વાસુદેવે અર્જુનના સારથી થઈને પાંડને મદદ કરી હતી. પાંડવોએ ઘણા વર્ષો સુધી હસ્તિનાપુરનું રાજ્ય કર્યું અને છેવટે તેમણે દીક્ષા અંગીકાર કરી. અને મા ખમણુને આંતરે મા ખમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરતાં શત્રુંજય પર્વત પર બે માસને સંથાર કરી તેઓ સર્વ કમથી મુક્ત બની મેક્ષ પહોંચ્યા. શ્રી કૃષ્ણ અને પાંચ પાંડેને થયા આજે ૮૬૪૫૬ વર્ષ થયા કહેવાય છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ અને તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની વચ્ચેના કાળમાં કપિલપુર નગરને વિષે બ્રાદત્ત નામે બારમે ચક્રવતી થયે હતો. તે મહા પાપી હોવાથી મરણ પામી સાતમી નકે ગયે છે. બાવીસમા શ્રી નેમિનાથ તીર્થકર મોક્ષ પધાર્યા પછી, પિણી રાશી હજાર વર્ષને આંતરે તેવીશમાં શ્રી પાર્શ્વનાથ તીર્થકર થયા, વણારસી (કાશી) નગરીને વિષે, અશ્વસેન રાજા પિતા, વામદેવી રાણી માતાની કુંખે જમ્યા. સો વર્ષનું આયુષ્ય તેમાં ત્રીશ વર્ષ કુંવરપણે રહ્યા હતા. તે સમયે – શ્રી પાર્શ્વકુમારને પૂર્વભવને વૈરી કમઠ નામનો તાપસ ફરતો ફરતે વણારસી નગરીમાં આવ્યા. અને ગંગાનદીના કિનારા ઉપર પંચાગ્નિતાપ તપવા લાગ્યો, તે તાપસના અઘેર તપની ગામમાં ખૂબ પ્રશંસા થવા લાગી. તે કમઠ તાપસની પ્રશંસા વામાદેવીના સાંભળવામાં આવી, તેથી પિતે બાલરાગી હોવાથી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કમઠને વંદન કરવા જવાની ઈચ્છા થઈ તે વાત પાકુમારે જાણે, તેથી તેમણે પિતાની માતા પાસે આવી વંદન કરી કહ્યું કે માતાજી ચાલે, હું તમારી ઈચ્છા પૂર્ણ કરું. પુત્રને વિનય ગુણ દેખી વામાદેવી અત્યંત ખુશી થઈ, અને તાપસને વંદન કરવા જવા માટે તૈયાર થઈ. બંને જણે હાથી પર બેસી ગંગા કિનારે જ્યાં કમઠ તાપસ તપ કરતો હતો, ત્યાં આવ્યાં. વામાદેવી કમઠ તાપસને દેખી વારંવાર નમન કરવા લાગી. પરન્તુ પાર્શ્વકુમાર તે ઉભા જ રહ્યા. આથી કાંઠે કહ્યું કે કુમાર ! કેમ વંદન કરતા નથી ? ત્યારે કુમારે કહ્યું કે અજ્ઞાન તપ તપનારને વંદન કરવાથી શું લાભ થાય ! કેમકે તમે તો અજ્ઞાન તપ તપે છે. આ સાંભળી કમઠે કહ્યું આવું અઘેર તપ હું કરૂ છું છતાં તમે તેને અજ્ઞાન તપ કેમ કડો છે ? પાશ્વકુમારે કહ્યું કે-હે કમઠ! જ્યાં સુધી જીવાજીવનું જાણપણું નથી, ત્યાં સુધી દયા કેવી રીતે પાળી શકાય ? માટે હે કમઠ ! તારામાં બિલકુલ દયા છે જ નહી. જે ! આ લાકડામાં નાગ અને નાગણી બળી રહ્યાં છે ! તે સિવાય અન્ય ઝીણા ત્રશ છો તે અસંખ્ય છે અને સ્થાવર જીવોની તે સંખ્યા જ નથી. તે એવા દયાહીણું તાપસને વંદન કેમ કરાય ? ત્યારે કમઠ ક્રોધથી લાલચોળ થઈ બોલી ઉઠયે નાગ કયાં બળે છે, તે મને બતાવ. આ સાંભળી તરત જ પાર્શ્વકુમારે તે અગ્નિમાંથી એક મોટું બળતું લાકડું બહાર ખેંચી કાઢયું અને તેને ફાડતાં તેમાંથી અર્ધ બળતાં અને દુઃખથી તરફડતાં નાગનાગણી બહાર નીકળી આવ્યા. આ દખ્ય ઈ વામાદેવી તથા ત્યાં આવેલા સેંકડો લેકનાં હદયે કંપી ઉઠયા અને સૌ કોઈ તાપસને ધિક્કારવા લાગ્યા. તે જ સમયે પાકુમારે નીચે બેસી નાગ નાગણના કર્ણમાં નવકાર મંત્ર સંભળાવ્ય, નાગે તે મંત્ર સદ્ભાવ પૂર્વક સાંભળે, જેના પ્રભાવે અ૫ કાળમાં તે મરણ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયો. વામાદેવી અને પાર્શ્વ કુમાર ઘેર આવ્યા, પાર્શ્વકુમારે સંસાર ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. વષીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં દીક્ષા લઈ ચાલી નીકળ્યા અને પૃથ્વી પર પર્યટન કરવા લાગ્યા. એકદા સમયે ઉગ્ર તપ કરવા માટે જળવિનાની એક મહાન નદીના મધ્ય ભાગે તેઓ ધ્યાન ધરી અડગ આસને સ્થિર ઉભા રહ્યા. આ તરફ કમઠ તાપસે અપમાન પામવાથી ક્રોધાવેશમાં આવી અન્નજળને ત્યાગ કર્યો. પરિણામે અસમાધિપણે તે મરણ પામીને મેઘમાળા નામનો દેવ થયે. ત્યાં વિલંગ જ્ઞાનના ગે ઉપગ મૂકીને જોતાં તેણે પાર્થ મુનિને નદીના મધ્ય ભાગે ધ્યાનસ્થ ઉભેલા જોયા. તરતજ પૂર્વનું વર વાળવાની તેનામાં દુબુદ્ધિ જાગી. એટલે તેણે મુશળધાર વરસાદ વરસાવવા માંડે. સર્વ સ્થળે પાણી પાણી થઈ રહ્યું. નદીમાં પાણીનો પ્રવાહ ધોધબંધ વહેવા લાગ્યો અને તે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પાણી પાશ્વમુનિના નાસિકાગ્ર સુધી પહોંચ્યું. આ વખતે ધરણેન્દ્ર દેવનું આસન ચલિત થયું. તરત જ તેણે (પૂર્વભવના નાગ) અવધિ જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે પોતાના મહાન ઉપકારી પાર્શ્વનાથ પ્રભુ પર અસહ્યા સંકટ આવી પડયું છે. મારે તેમને આ પરિસહથી ઉગારી અણ અદા કરવું જોઈએ. એમ વિચારી તે દેવ શી ગતિએ ત્યાં આવ્યો અને નાગનું સ્વરૂપ ધારણ કરી, પાશ્વ પ્રભુના પગ તળે બેસી પ્રભુને અદ્ધર (ઉંચા) લઈ લીધા. અને પ્રભુના માથા પર હજાર ફેણનું છત્ર ધરી દીધું. ત્રણ ત્રણ દિવસ થયા, છતાં વરસાદ અટક નહિ; એટલે ધરણેન્દ્ર ઉપયોગ મૂકીને જોયું તો તેને જણાયું કે આ પરિસહ આપનાર કમઠ સૂર છે. આથી ધરણેન્દ્ર દેવે તેજ વખતે કમઠસૂરને બાંધીને પાર્શ્વનાથ સમક્ષ લાવ્યો અને ઉપદેશ આપતા કહ્યું –અરે મૂર્ખ ! પાર્શ્વનાથ તો સાક્ષાત્ ક્ષમાની મૂર્તિ છે, તેમને તારા પ્રત્યે લેશ પણ દ્વેષ નથી. તે નાહ તું દ્વેષ કરીને શા માટે કર્મબંધન વડે તારા આત્માનું બગાડે છે? માટે સમજ. કમઠે પિતાની ભૂલ કબુલ કરી અને પાર્શ્વનાથ પ્રભુને વારંવાર વંદન કરી ક્ષમા માગી. દેવો પોતપોતાને સ્થાને ગયા. પાર્શ્વનાથ પ્રભુ ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા. ૭૦ વર્ષની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી ૮૪ દિવસે તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેવલ્યજ્ઞાન થયા પછી ઘણું ભવ્ય જીને સબધ આપી, તારીને સો વર્ષનું એકંદર આયુષ્ય ભોગવી એક હજાર સાધુ સંઘાતે તેઓ મોક્ષ પધાર્યા. પાર્શ્વનાથ પ્રભુના સમય પરત્વે શ્રી. મા. દ. દેશાઈ પિતાના “ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામક પુસ્તકમાં લખે છે કે --શ્રી ઋષભદેવ પછીના વીસ તીર્થકરો પણ ઘણું પ્રાચીન કાળમાં થઈ ગયા છે. પછી બાવીસમાં શ્રી નેમનાથ તે કૃષ્ણના પૈતૃક ભાઈ સૌરાષ્ટ્રના ગીરનાર પર્વત પર સિદ્ધિ પામ્યા. ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ તે અશ્વસેન રાજાના પુત્ર તેમણે ૭૦ વર્ષ સુધી જૈનધર્મનો ઉપદેશ કર્યો. એમને સમય વિ. સ. પૂર્વે ૮૨૦ થી ૭૨૦ (ઈ. સ. પૂર્વે ૮૭૬ થી ૭૭૬) એટલે કે તેઓશ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પહેલાં ૨૫૦ વર્ષે સિદ્ધ થયા. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થંકર મોક્ષ પહોંચ્યા પછી, ૨૫૦ વર્ષને આંતરે ચાવીસમા શ્રી મહાવીર સ્વામી તીર્થકર થયા. એટલે ચોથા આરાના પંચોતેર વર્ષને સાડા આઠ મહિના બાકી રહ્યા તે સમયે દશમા પ્રાણુત નામના દેવલેકમાં પોત્તર નામનું વિમાન છે, તેમાંથી આવી આ જંબુદ્વીપના દક્ષિણદ્ધ ભરતના મધ્ય ખંડમાં ક્ષત્રીય કુંડગ્રામને વિષે સિદ્ધાર્થ રાજા પિતા, ત્રિશલા દેવીરાણી માતાની કુક્ષિ શ્રી મહાવીર સ્વામી જગ્યા. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરના પિતા શ્રી સિદ્ધાર્થ રાજા અને તેમની રાજધાની ક્ષત્રિયકુંડગ્રામ, એ વિષે વધુ પરિચય આપતાં શ્રી ધી. ટે. શાહ “વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર” નામક પુસ્તિકામાં લખતાં જણાવે છે કે: આજથી અઢી હજાર વર્ષ પહેલાં આર્યાવર્તમાં મગધ અને વિદેહનાં રાજ્ય બહુ બલવાન હતાં. મગધની રાજધાનીનું શહેર રાજગૃહી હતું જ્યારે વિદેહ દેશની રાજધાનીનું શહેર વૈશાલી હતું. બંને શહેરા કલાકોશલ્ય અને સમૃદ્ધિથી ભરપુર હતાં. પરંતુ બંને રાજ્યની પદ્ધતિમાં ફેર હતો. રાજગૃહી એકજ રાજાની સત્તામાં હતું, જ્યારે વૈશાલી લિચ્છવી જતિના ગણતંત્રની સત્તામાં હતું. તેના જુદાં જુદાં પરગણુઓ પર જુદા જુદા ચુંટાયેલા રાજાઓ શાસન કરતા અને તે બધામાં વૈશાલિન અધિનાયક મુખ્ય ગણાતું. આ સમયે રાજા ચેટક વૈશાલિન અધિનાયક હતા. વૈભવભરી વૈશાલિ નગરીની પાસે કેટલાંક પરાં હતાં. જેમાં કુંડગ્રામ અને ક્ષત્રિયકુંડ પ્રસિદ્ધ હતાં. હાલના પાટણ શહેરથી ઉત્તર દિશામાં ૨૭ માઈલ દૂર આવેલું “બસાર ” નામનું ગામ એ પ્રાચીન ક્ષત્રિયકુંડનું વંચાવશેષ છે. આ ક્ષત્રિયકુંડ ગામ પર લિચ્છવી જાતિના જ્ઞાતૃવંશના સિદ્ધાર્થ નામે એક ક્ષત્રિય રાજાનું આધિપત્ય હતું. રાજા સિદ્ધાર્થની હકુમત નાના ભાગમાં હતી, તથાપિ એમની શૂરવીરતા, ઔદાર્ય આદિગુણેથી અન્ય રાજાઓમાં એમનો માન મરતબો ઘણું જ ઉંચો હતો. અને તેથી જ વૈશાલિ પતિ ચેટક રાજાએ પિતાની બહેન ત્રિશલા દેવીને (અહી તેઓએ બહેન લખી છે તે સમજફેર છે પણ બહેન નહિ પણ પુત્રી સમજવી.) એમની સાથે પરણાવી હતી. ચેટક પુત્રી ત્રિશલા દેવી અતિ ગુણવાન તથા રૂપવાન હતી. અને વિદેહદિન્ના, તથા પ્રિયંકા (પ્રિયકારિણું) એવાં બીજાં નામથી પણ ઓળખાતી હતી. આ રાજા રાણી બંને પ્રાચીન કાળથી ચાલ્યા આવતા નિગ્રંથ ધર્મ (જૈન ધર્મ)ના ઉપાસક હતા. અને શ્રી પાર્શ્વનાથના શ્રાવક તરીકે ઓળખાતા હતા. કીવર્ધમાન (મહાવીર) કુંવરની જન્મ કુંડલી. ગર્ભકાળના સવાનવ મારા વ્યતીત થયા પછી ઈ. સ. પૂર્વે ૫૯૯ વિકમ સંવત ૫૪૨ વર્ષ ( ૧૦ કે મ X ૮ પહેલાં વસંત ઋતુની એક રળીયામણી રાત્રિએ, ચૈિત્ર સુદી ત્રદશીને મંગલવારે ઉત્તરા ફાલ્ગની ( ૭ સ, નક્ષત્રના પ્રથમ ચરણમાં ચંદ્ર આવતા શ્રી ત્રિસલા દેવીએ એક પુત્રને જન્મ આપે, તેજ વિશ્વ વંદ્ય પ્રભુ મહાવીર. જનમ થયા પછી કેમે ક્રમે વૃદ્ધિ પામતાં વન વય પ્રાપ્ત થયે તેઓ એક રાજાની “શેરા” Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નામની કન્યા સાથે પરણ્યા હતા. સંસાર સુખ ભાગવતાં તેમને એક પુત્રી થઈ હતી. છેવટે ભેાગાવલી કાઁય પૂર્ણ થયે, અને માતા, પિતા સ્વગે સીધાવ્યા પછી ૩૦ વર્ષ ગ્રુહસ્થાશ્રમમાં રહી શ્રી મહાવીર દીક્ષા લેવા તૈયાર થયા. ** પૂજય શ્રી હૂકમીચંદજી મહારાજની સંપ્રદાયના પ્રસિદ્ધ વક્તા શ્રી ચાથમલજી મહારાજ કૃત ભગવાન મહાવીરકા આદર્શ જીવન ” નામના પુસ્તકમાં ભગવાન મહાવીરની માતાનું તથા ભગવાન મહાવીરનું વંશ વૃક્ષ નીચે પ્રમાણે આપ્યું છે:— ભગવાન મહાવીરકી માતાકા વશ-વૃક્ષ વિદેહ દેશના રાજા. ચેટક ('પતિ ) ( વાશિષ્ટગેાત્ર ) ત્રિશલાદેવી ( વિદેહદિના ચા પ્રિયકારિણી ) વડીલપુત્રી ( વાશિષ્ટગેત્ર ) ( વાશિષ્ટગે ત્ર ) સુભદ્રા ( પત્ની ) ચેલણા કુણિક—— અજાતશત્રુ) ઉન્નિ ( ઉદ્ભાઇ ) નેટ:—આ સિવાય ચેટક રાજાને બીજી પાંચ પુત્રીએ હતી. તેમાં ચારને જુદા જુદા રાજાએ સાથે પરણાવી હતી. તેના અધિકાર સિદ્ધાંતથી જોઇ લેશે, અને એક સુજ્યેષ્ઠા પરણી ન હતી. તેણે કુંવારાજ દીક્ષા ગ્રહણુ કરી હતી એમ ગ્રંથકાર કહે છે, ( પતિ ) ( મિમ્બીસાર ) શ્રેણિક. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુ ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, અને અંતે સંસારની અસારતા સમજી એકાકીપણે તેમણે દીક્ષા અંગીકાર કરેલી; દીક્ષા લીધા પછી તેમને, પૂર્વે બાંધેલા કમોને ભેગવવા ખૂબ પરિષહ સહન કરવો પડયે હતે. છઠ્ઠમસ્તપણામાં વિહાર કરતી વેળાયે સરવણ ગામના રહીશ “ગોશાળો” (શાક) નામને એક પુરુષ તેમને મળ્યો હતો તે પ્રભુની સાથે સાધુવેશ પહેરીને ફરતે. તે બહુ જ અટકચાલો, અને ઉચ્છખલ હોવાથી કે તેને અનાદર કરતા ભગવાન મહાવીર દેવને અનાર્ય જાતિના મુલકમાં પરિભ્રમણ કરતાં, તેમજ ધર્મથી અજ્ઞાત પ્રદેશમાં વિચરતાં લોકો તરફથી ઘણા સંકષ્ટો પડતા તે સર્વ સંકષ્ટો શ્રી મહાવીર શાન્ત મનથી, ધર્યપણે સહન કરતા, અને ભોગાવળી કમ ભેગવી લેતા. આમ અપાર પૈય, શાન્તિ, તપશ્ચર્યા, ઉદારતા વડે તેમણે પોતાનું જીવન ચલાવ્યું હતું. સાડાબાર વર્ષ ને પંદર દિવસ સુધી તેમણે ઘોર તપશ્ચર્યા કરી. તેમાં ફક્ત ૩૪૯ દિવસ આહાર કર્યો, તેમાં પણ કઈ દિવસ આહાર મળે તે પાછું ન મળે; પાછું મળે તો આહાર ન મળે. કેઈવાર આહારના બદલે મૂ અને અણસમજુ લોકો તરફથી પ્રહાર પણ મળે; આ સ્થિતિ ઓદાસિન્ય ભાવે સહન કરી ઉદય આવેલાં કર્મો શિથિલ કરતા જતા હતા; પ્રભુએ કરેલી ઉપવાસાદિની તપશ્ચર્યાએ સઘળી જ ચૌવિહાર ત્યાગની જ હતી. આ રીતે કમને કવંસ કરવા કટીબદ્ધ થયેલા પ્રભુ મહાવીરને તપ કરતા થકા, તેરમે વર્ષે વૈશાક શુકલ દશમીને દિવસે, જંભિકાગ્રામ પાસે આવતાં, જુવાલિકા નામની નદીને કિનારે, શ્યામક નામના ખેડૂતના ખેતરમાં કેવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એટલે જ્ઞાનરૂપી ચક્ષુથી ત્રણે લોકના સર્વ ભાવોને તેમણે જાણ્યા. તે જ સમયે ચોસઠ ઇંદ્રાદિક સર્વ દેવ-દેવાંગનાઓ આવી પ્રભુના કેવલ્યજ્ઞાનને ત્યાં મહત્સવ કર્યો. પ્રભુએ તે વખતે સર્વ દેવને ધર્મોપદેશ આપે; પરંતુ તે ધર્મોપદેશ (દેશના)ને અંતે કઈપણ વૃત ગ્રહણ કરનાર ન મલ્યું; એટલે પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઈ. જેને ઈતિહાસમાં આ એક આછેરું (આશ્ચર્ય) થયું. બીજે દિવસે પ્રાતઃકાળે પ્રભુ મહાવીર ત્યાંથી વિહાર કરીને પાવાપુરી નગરીમાં આવ્યા. (કઈ કહે છે કે જભિકા નગરીમાં આવ્યા ) તે વખતે સોમિલ નામના એક બ્રાહ્મણે ત્યાં એક મોટો યજ્ઞ આરંભ્ય હતું. તે પ્રસંગે દેશ વિદેશથી ઘણુ બ્રાહ્મણે ત્યાં એકત્ર થયા હતા. તેઓમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમ, મંડિત, મૌર્યપુત્ર, અચલભ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ નામે અગીયાર બ્રાહ્મણે ( સન્યાસી-શંકરાચાર્ય) પણ હતા. જેઓ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વેદના સર્વ અર્થન જાણનાર મહાપંડિત હતા. તેઓના મનમાં એવું અભિમાન હતું કે અમે સર્વજ્ઞ છીએ, સર્વ શાસ્ત્ર પારંગત છીએ, સમસ્ત પૃથ્વી પર અમારા જેટલું ધર્મતત્ત્વ સમજવાને કોઈ સમર્થ નથી. એમ સર્વજ્ઞાપણાના અભિમાને યજ્ઞનું સર્વ કાર્ય તેઓ કરાવી રહ્યા હતા આટલું છતાં ઉંડે ઉંડે વેદના કેટલાક પદેના અર્થોમાં તેઓને સંશય રહ્યો હતો, પણ સૌ સર્વજ્ઞ પણાના પોતપોતાના ગુમાને એકબીજાને પૂછતા નહિ. એવામાં તે સમર્થ પંડિતોએ લેકો દ્વારા જાણ્યું કે શ્રી મહાવીર નામને એક સમર્થ અને સર્વજ્ઞ પુરુષ આ નગરમાં આવ્યું છે, જે ત્રણે કાળનું જ્ઞાન ધરાવે છે, મહા વિદ્વાન છે અને સૌ કોઈને સંદેહ ભાંગે છે. પ્રભુ મહાવીરના સાચા સર્વજ્ઞાપણાની લોકો દ્વારા થતી વાત આ અગીયાર પંડિતોથી સહન ન થઈ; પોતાનાથી અધિક જ્ઞાન અને તે સર્વજ્ઞાન (કેવળ જ્ઞાન) ધરાવનાર કે બીજી વ્યક્તિ છે, એ શબ્દએ તેમના હૃદયમાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી; આથી તેઓમાંના એક અગ્રેસર ઇંદ્રભૂતિએ વિચાર્યું કે હમણા જ હું જઈને સર્વજ્ઞાપણાનું તેનું મિથ્યાભિમાન ઉતારી નાખ્યું અને તત્વવાદમાં તેને પરાજય કરીને લેકમાનસની દ્રષ્ટિએ હલકે પાડું. એમ ધારી તે ઈન્દ્રભૂતિ શ્રી મહાવીર પાસે આવ્યા; તેને દૂરથી આવતો જોઈને પ્રભુ મહાવીરે તેને તેના નામાભિધાનથી બાલાજો; આ સાંભળી ઇંદ્રભૂતિ વિચારમાં પડશે કે અહ! શું આ મહાવીર સર્વજ્ઞ હશે, તેને મારા નામની શી ખબર? પણ પુનઃ તેણે વિચાર્યું ! બરાબર છે; હું તો સમસ્ત આર્યાવર્ત પર સુવિખ્યાત રહ્યો; એટલે મારું નામ જગજાહેર હોઈ તે જાણે એ સ્વાભાવિક છે; આમ પણ તેને સંશય તો ન ટળે. એટલે પુનઃ જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે કહ્યું –હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં વેદના અમુક પદના અર્થોમાં સંશય રહ્યો છે, તેને સ્પષ્ટ અર્થ હું કહું તે સાંભળે. એમ કહી શ્રી મહાવીરે તે પદોના અર્થો સ્પષ્ટ રીતે ઇન્દ્રભૂતિને સમજાવ્યા; ઇન્દ્રભૂતિ આશ્ચર્ય પામ્ય અને પોતાનું સર્વપણાનું માન મૂકી, પ્રભુના ચરણમાં ઢળી પડ્ય; એટલું જ નહિ પણ તે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષિત બની તેમને શિષ્ય થયે. આ ખબર બીજા અગ્નિભૂતિ નામના પંડિતે સાંભળી; તેથી તે પણ પ્રભુ પાસે આવ્ય; અને શંકાનું સમાધાન કરી પ્રભુને શિષ્ય બન્યો. અનુક્રમે અગ્યારે પંડિતે એક પછી એક શ્રી મહાવીર પાસે આવ્યા, અને પોતપોતાનું અભિમાન ત્યજી દીક્ષિત થયા; અને શુદ્ધ સમ્યક્રચારિત્ર રૂપ ધર્મનું આરાધન કરવા લાગ્યા. પ્રભુએ એ બધાયે વિદ્વાન દીક્ષાધારીઓને જૈન સિદ્ધાંતના પારંગામી બનાવી ગણધર પદ પર સ્થાપ્યા; એટલે તે અગીયારે ગણુધરે, કે જેમણે એકલા નહિ પણ પિતપતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષા લીધી હતી, તે તે શિષ્ય પરિવારને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સાથે લઈ, તેના નાયક બની જૈનધર્મના વિજયડકા ફરકાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એવી રીતે કૈવલ્યજ્ઞાન પામ્યા પછી પ્રભુ મહાવીરે લગભગ ત્રીસ વર્ષ સુધી પૃથ્વીપર વિચરી, અનેક ભવ્ય જીવેાના ઉદ્ધાર કર્યો. , આ વિષયની પુષ્ટિ માટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી પેાતાના ‘ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ” નામક પુસ્તકમાં લખે છે કે:~ જૈનધર્મના ઇતિહાસને નહિ જાણનાર મીસીસ એસન્ટ ' જૈનધર્મને હિન્દુ ધર્મની પ્રાચીન શાખા તરીકે કહે છે, તેમાં મીસીસ એસન્ટ ભૂલ કરે છે. હિન્દુ અર્થાત્ વેદધર્મ અને જૈનધમ અસલથી જુદા ધર્મ છે. માટે મીસીસ એસન્ટ પેાતાની ભૂલને સુધારા કરવા જોઇએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ચાર વેદા હતા. એમ શ્રી ઠાણાંગજીત્ર, પ્રશ્ન વ્યાકરણુસૂત્ર, પસૂત્રથી સિદ્ધ થાય છે. શ્રી મહાવીર પ્રભુએ અગીયાર રહેારામ, વિદ્વાન ગૌતમ ( ઇન્દ્રભૂતિ ) આદિ બ્રાહ્મણાને વેદના સૂત્રાના આધારે સમ્યક્ અર્થ સમજાવી સંશય ટાળીને, ચુમ્માલીસસેા બ્રાહ્મણે। સહિત દીક્ષા આપી પેાતાના ૧૧ ગણધર ખનાવ્યા હતા. "" * નામ શ્રી મહાવીર પ્રભુના વખતમાં ગૌતમ બુદ્ધ 'ના મત ચાલતા હતા. નેપાળની તળેટીમાં આવેલા “ કપિલપુર ના શુદ્ધોદન રાજાના એ (ગૌતમબુદ્ધ ) પુત્ર હતા. તેમની માતાનુ નામ મહામાયા ” અને સ્ત્રીનું “ યશેાધરા ” હતું. તેમને “ રાહુલ ” નામે એક પુત્ર હતા. સંસારની અસારતા સમજી આત્મસાધના કરવા માટે રાજ્યલક્ષ્મીને છેાડી શ્રી ગૈાતમબુદ્ધ એકાએક વનપ્રદેશમાં ચાલ્યા ગયા હતા. કેટલાએક માણસ મહાવીર અને બુદ્ધને એક માનવાની ભૂલ કરે છે, પરંતુ વાસ્તવિક રીતે તેઓ અને જુદા જ છે; અનેના સિદ્ધાંત અને ઉપદેશમાં પણ ભિન્નતા છે. આ વિષે “ પ્રાચીન ભારતકા ૧૦૦૦ શતાબ્દિકા ઇતિહાસ ” નામક પુસ્તકમાં લખ્યું છે કેઃ—વિક્રમ સંવત પૂર્વે, ૫૪૩ વર્ષ પહેલાં મગધ દેશમાં બે મત નવા પ્રગટયા. ૧ ૬ જૈન ’ અને ર ઐદ્ધ ’. અને મતના સંસ્થાપકાને તફાવત આ નીચેના પ્રમાણેાથી સમજવે વધુ સરળ થઈ પડશે. 6 મહાવીર અને યુદ્ધના તફાવત. શ્રી મહાવીર પ્રભુ ૧ મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા. ૨ મહાવીરની માતાનું નામ ત્રિશલા દેવી. ૩ મહાવીરના જન્મ; મગધદેશની શ્રી યુદેવ ૧ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોદન રાજા. ૨ બુદ્ધની માતાનું નામ મહામાયા. ૩ બુદ્ધના જન્મ : બનારસથી માઈલ ઉત્તરમાં હિમાલય ૧૦૦ પર્વત Page #61 -------------------------------------------------------------------------- ________________ સીમાએ આવેલા “ક્ષત્રિયકુંડગ્રામમાં તરફના “કપિલ વસ્તુ” નગરમાં થયો હતો. થયો હતો. ૪ મહાવીરને જન્મ વિક્રમ સંવત ૪ બુદ્ધનો જન્મ વિક્રમ સં. પૂર્વે ૫૬૫ પૂર્વે ૫૪૨ ઈ. સ. પૂર્વે ૫૯૯ માં ઈ. સ. પૂર્વે ૫૭૬ માં થયો હતો. થયે હતે. ૫ મહાવીરનું પ્રથમ નામ “શ્રી વદ્ધ- પ બુદ્ધનું પ્રથમ નામ “શ્રી સિદ્ધામાન કુમાર” હતું. પાછળથી શ્રી કુમાર’ હતું પાછળથી શ્રી મહાવીરના નામે પ્રખ્યાત થયા. ગૌતમ બુદ્ધના નામે પ્રખ્યાત થયા. ૬ મહાવીરને મેટાભાઈનું નામ નંદી- ૬ બુદ્ધને ભાઈ ન હતો. વર્ધન હતું. (9 મહાવીરની સ્ત્રીનું નામ “યદા ” ૭ બુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા હતું. તેમને વિવાહ વિક્રમ સં. પૂર્વે ૫૪૭ માં થયે હતો. ૮ મહાવીરને પુત્ર ન હતો, પણ એકજ ૮ બુદ્ધને એક પુત્ર હતા, નામ રાહુલ પુત્રી હતી, તેનું નામ પ્રીયદર્શના, કુમાર. તેને “જમાલી ” વેરે પરણાવવામાં આવી હતી. ૯ મહાવીર પ્રભુ, માતાપિતાના સ્વર્ગ ૯ બુદ્ધનું હૃદય દયાળુ હોવાથી એક ગમન પછી વડિલ બંધુ નંદીવર્ધનની દિવસે એક મૃત્યુ પામેલા પુરુષને અનુજ્ઞાથી દીક્ષિત થયા હતા. સ્મશાને લઈ જતા દેખી તેમને વૈરાગ્ય ઉપજ હતો, આથી સંસાર ત્યજી ચાલ્યા જવાની માતા પિતાની અનુજ્ઞા માગેલી, પણ તે નહિ મળવાથી, થોડો વખત ઓદાસિન્ય ભાવે રાજ્યમાં રહ્યા પછી એક રાત્રિએ એકાએક તેઓ સ્ત્રી, પુત્ર ઇત્યાદિને છોડી ચાલી નીકળ્યા હતા અને સરયુ નદીના કિનારે જઈ સર્વ અલંકાર ઉતારી, તલવાર વડે કેશને કાપી સન્યસ્થ થયા હતા. વિક્રમ સં. પૂર્વે ૫૮૧. ૧૦ મહાવીરના માતાપિતા મહાવીર ૧૦ બુદ્ધના પિતા શુદ્ધોદન વિક્રમ સં. દીક્ષિત થયા તે પહેલાં, સ્વર્ગે ગયા પૂર્વે ૪૭૦ માં મૃત્યુ પામ્યા હતા. હતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મહાવીરને આઘતપ બારવર્ષ હતો. ૧૧ બુદ્ધને આદ્યતપ છ વર્ષને હતો. તેમણે મગધની ક્ષીણામાં રહી તપ કર્યો હતે. ૧૨ શ્રી મહાવીરને નિર્વાણ સમય વિક્રમ ૧૨ શ્રી ગૌતમબુદ્ધ વિક્રમ સંવત. ૪૮૫ સં. ૪૭૦ વર્ષ પૂર્વે પાવાપૂરી વર્ષ પૂર્વે સર્વ આયુષ્ય ૮૧ વર્ષનું નગરીમાં હતો. અને સર્વ આયુષ્ય ભોગવી કુસી નગરીમાં સ્વર્ગગમન ૭૨ વર્ષનું ભેગવ્યું હતું. કરી ગયા હતા. આ પ્રમાણે શ્રી મહાવીર અને બુદ્ધ જુદા છે, પણ એક નથી. છતાં એટલું સિદ્ધ થાય છે કે તેઓ બંને સમકાલીન હતા. જ્યારે પ્રભુ મહાવીર કૈવયજ્ઞાન થયા પછી મગધદેશમાં ઉપદેશ આપતા હતા, તે વખતે શ્રી ગૌતમબુદ્ધ પણ મગધ દેશના અન્ય નગરોમાં ઉપદેશ આપતા હતા. વળી કેટલાકે ગૌતમ” નામમાં પણ ગુંચવાડો ઉત્પન્ન કરે છે. પરંતુ ઈતિહાસ દષ્ટિથી જેમાં ત્રણ “ગૌતમ ”ના ઉલ્લેખ મળી આવે છે તેના નામ – ૧ બોદ્ધ ધર્મના ચલાવનાર – “ગૌતમબુદ્ધ” ૨ બીજા. શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્યઃ- “ ગૌતમસ્વામી ૩ ત્રીજા. સોળ પદાર્થની પ્રરૂપણ કરનાર “ગૌતમ. ” કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પૂર્વે કેટલાક પુસ્તકમાં જણાવ્યું હતું કેબૌદ્ધધર્મમાંથી જૈન ધર્મ નીકળ્યો છે, પરંતુ હવે તેઓ જાણી શક્યા છે કે એમ કહેવામાં તેઓની ભૂલ થઈ છે. યુરોપના પ્રોફેસર મી. હર્મન જેકેબી, ડો. સ્વાલી વગેરે વિદ્વાનોએ હવે કબુલ કર્યું છે કે બૌદ્ધ ધર્મ કરતાં જૈનધર્મ તદન જુદે છે એટલું જ નહિ પણ જૈનધર્મ એ બૌદ્ધધર્મથી પ્રાચીન છે; અને બૌદ્ધધર્મ ભગવાન મહાવીરના વખતમાંજ ઉપસ્થિત થયે છે. બૌદ્ધધર્મના પુસ્તકમાં પણ જ્ઞાતપુત્ર વર્ધમાન અર્થાત મહાવીર સંબંધી ઉલ્લેખ આવે છે. શ્રી મહાવીરને અમુક શ્રાવક શ્રી ગૌતમબુદ્ધને અનુયાયી થયે વગેરે લખાણ બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી મળી આવે છે, તેથી સમજવું સ્પષ્ટ થાય છે કે બંને ધર્મો વસ્તુત : જુદાજ હતા. ભગવાન મહાવીરના સમયમાં ક્ષત્રિય રાજાઓનો માટે ભાગ જનધર્મ પાળ હતો. વૈશાળી નગરીના રાજા ચેટક અને ચંપાનગરીના કેણિક રાજા વચ્ચે મહાભારત લડાઈ થઈ હતી. તેઓ બંને પણ જનધર્મ પાળતા હતા. ઉપરાંત અનેક વિધ નહાના ક્ષત્રિય રાજાઓ પણ જૈનધર્મના અનુરાગી બન્યા હતા. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેશીસ્વામી” નામના અણગારે તાંબિકા નગરીના રોજ પ્રદેશને પ્રતિબોધ આપી જૈનધર્મી બનાવ્યો હતો. શ્રી વીરપ્રભુની પાસે “અતિ મુકત કુમાર” નામના રાજ્યપુત્રે બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેમજ મગધાધિપતિ મહારાજા શ્રેણીકના પુત્રો મેઘકુમાર, નંદીષેણ, અભયકુમાર વગેરે જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા. સાહિત્ય શોધકો શું કહે છે? - જૈનધર્મની સર્વ શ્રેષ્ઠતા અને અહિંસા પ્રાધાન્યતા વિષે પુરુષશિરામણી, ઇતિહાસણ માનનીય “પં. બાલગંગાધર તિલકે” સન ૧૯૦૪ ની ૩૦ મી. નવેમ્બરે વડોદરામાં એક વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે – ૧ “શ્રીમાન મહારાજા ગાયકવાડ (વડોદરાનરેશ) ને પહેલે દિન કોન્ફરન્સમેં જિસપ્રકાર કહા થા, ઉસી પ્રકાર “અહિંસા પરમોધર્મ ” ઈસ ઉદાર સિદ્ધાંતને બ્રાહ્મણધર્મ પર ચીર સ્મરણીય છાપ મારી હૈ, પૂર્વકાલમેં યજ્ઞકે લીયે અસંખ્ય પશુહિંસા હાતીથી, ઈસકે પ્રમાણ “મેઘદૂત કાવ્ય ” આદિ અનેક ગ્રંથસે મીલતા હૈ. પરન્તુ ઇસ ઘોર હિંસાકા બ્રાહ્મણધર્મસે વિદાઈ લે જાનેકે શ્રેય (પુણ્ય) જૈનધર્મક હિસેમેં હૈ. ૨ બ્રાહ્મણધમ કે, જેનધહીને અહિંસા ધર્મ બતાયા હૈ. ૩ બ્રાહ્મણ વ હિન્દુધર્મમેં જૈનધર્મ કેડી પ્રતાપસે માંસ ભક્ષણ વ મદિરાપાન બન્દ હો ગયા.” આ ઉપરાંત તેઓ ‘કેસરી” પત્રના ૧૩ ડિસેમ્બર સન્ ૧૦૪ ના અંકમાં પણ જૈનધર્મની પ્રાચીનતા બાબત પિતાની સમ્મતિ આપતાં જણાવે છે કે - “ગ્રંથ તથા સામાજિક વ્યાખ્યાનોસે જાના જાતા હૈ કિ જૈનધર્મ અનાદિ હૈ. યહ વિષય નિર્વિવાદ તથા મતભેદ રહિત હૈ. ઔર નિદાન ઈસ્વીસલેં પર વર્ષ પહેલેકા તો જૈનધર્મ સિદ્ધ હી. મહાવીર સ્વામી જૈનધર્મ કે પુન: પ્રકાશ મેં લાગે. ઇસ બાતકે આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત હો ચૂકે હૈ. બોદ્ધધર્મની સ્થાપનાસે પહેલે જૈનધર્મ ફેલ રહા થા. યહ બાત વિશ્વાસ કરને ચોગ્ય હૈ. ચોવીસ તીર્થકરોમેં મહાવીર સ્વામી અંતિમ તીર્થકર થે, ઈસસે ભી જૈનધર્મકી પ્રાચીનતા જાની જાતી હૈ. બૌદ્ધધર્મ પીછેસે હુઆ યહબાત નિશ્ચિત હૈ. ૪ બ્રાહ્મણધર્મ પર જે જૈનધર્મને અક્ષુણ છાપ મારી હૈ. ઉસકા યશ જૈનધર્મહિને યોગ્ય છે. જૈનધર્મમેં અહિંસાના સિદ્ધાન્ત પ્રારમ્ભસે હૈ ઔર ઈસતકો સમઝનેકી ગુટિકે કારણ બૌદ્ધ ધર્મ અપને અનુયાયી ચીનિકે રૂપમેં સર્વ ભક્ષી હો ગયા હૈ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫ પૂર્વકાલમેં અનેક બ્રાહ્મણ જૈન પંડિત જેનધર્મ ધુરન્ધર વિદ્વાન હે ગયે છે. ૬ બ્રાહ્મણધમ જનધર્મસેં મિલતા હુઆ હૈ. ઇસ કારણ ટિક રહા હૈ. બદ્ધધર્મ, જૈનધર્મસે વિશેષ અમિલ હકે કારણે હિન્દુસ્તાનસે નામ શેષ હો ગયા હૈ. ૭ જેનલમ તથા બ્રાહ્મણધર્મકા પીછે ઈતના નિકટ સંબંધ હુઆ હૈ. કિ જ્યોતિષશાસ્ત્રી ભાસ્કરાચાર્યને અપને ગ્રન્થમે જ્ઞાન-દર્શન ઔર ચારિત્ર (જેનશાસ્ત્ર વિહિત રત્નત્રય ધર્મ) કે ધમ કે તત્વ બતલાયે હૈ, સાહિત્ય રતન ટૅકટર રવીન્દ્રનાથ ટાગોર કહેતે હૈ કિ – મહાવીરને હડમ નાદસે હિન્દમેં એસા–સંદેસા ફેલાયા કિ–ધર્મ યહ માત્ર સામાજિક રૂઢિ નહીં હૈ, પરંતુ વાસ્તવિક સત્ય હૈ. મેક્ષ, યહ બાહરી ક્રિયાકાંડ પાલનેમેં નહી મીલતા, મગર સત્યધર્મ સ્વરૂપમેં આશ્રય લેનેસેહી મિલતા હૈ. ઔર ધર્મ ઓર મનુષ્યમેં કોઈ સ્થાઈ ભેદ નહી રહ શકતા. કહતે આશ્ચર્ય પૈદા હોતા હૈ કિ ઈસ શિક્ષાને સમાજને હદયમેં જડ કરકે બેઠી હુઈ ભાવના રૂપી વિદકે ત્વરાએ ભેદદિયા. ઔર દેશકો વશીભૂત કર લિયા ઈસકે પશ્ચાત્ બહુત સમયતક ક્ષત્રિય ઉપદેશકોકે પ્રભાવબલસે બ્રાહ્મણોકી સત્તા અભિભૂત હો ગઈ થી. - બાબુ શિવપ્રસાદ સિતારે હિન્દને ગુજરાનવાલાકી જૈન સમાજ પત્ર લિખાથા ઉસકા અંશ “સ્વામી દયાનન્દ ઓર જનધમ” નામક પુસ્તક, પૃષ્ઠ. ૧૬ પર છપાહ. ઉસમે લિખા હૈ કિ – ૧. જૈન ઔર બદ્ધ એક નહી હૈ, સનાતનસે ભિન્નભિન્ન ચલે આયે હૈ. જર્મન દેશકે એક બડે વિદ્વાનને ઈસકે પ્રમાણમેં એક ગ્રન્થ છાપા હૈ– ૨ ચાવક ઓર જેસે કુછ સમ્બન્ધ નહી હૈ જૈનક ચાર્વાક કહના એસા હૈ જૈસા સ્વામી દયાનંદજીક મુસલમાન કહના હૈ. સાહિત્યરત્ન અનેક ધમેકે જ્ઞાતા શ્રી કન્નોમલ એમ. એ. સેસનજજ ધોલપુર લિખતે હૈ કિ– ૧ શ્રી મહાવીર સ્વામી તે ઉન્હી પ્રાચીન જૈનસિદ્ધાન્ત કે પ્રચારક થે. જે આદિ તીર્થકરકે સમયસે ચલે આયે થે, ઈસમે સન્દહ નહીં કી આપ ઉન સિદ્ધાન્તોકે એક અત્યન્ત ભવ્ય પ્રભાવશાલી ઔર અદ્વિતીય ઉપદેશક, પ્રચારક ઔર સંસ્થાપક થે આપને ઉન સિદ્ધાન્ત કો બી ખૂબીસે સમઝાયા હ. પર અપને એસી બાત કઈ નહી કહી છે જે ઉન સિદ્ધાન્તકે પ્રતિકૂલ હે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨ બૈદ્ધ આત્મ વ છવકે નહિ માનતે હૈ જૈન આત્માને આધાર પર સબ ધાર્મિક સિદ્ધાન્તકી ભિતી રખતે હ જેન ચાવીસ તીર્થકરેક માનતે હૈ, લેકિન બાદ્ધ અપને ધમકા નિકાસ મહાત્મા બુદ્ધસેહી સમઝતે છે જે મહાવીર સ્વામીને સમકાલીન છે. જેનાકી ફિલાણી યાની ઉનકે દાર્શનિક સિદ્ધાન્ત બોદ્ધિકે દાર્શનિક સિદ્ધાંતોસે નહી મિલતે હૈ ઈનકે સાધુ આર શ્રાવકે કે ધર્મ કર્મ બદ્ધ સાધુ ઔર ગ્રહકે ધર્મ કમેં સે સર્વથા ભિન્ન હૈ બૈદ્ધ માંસાહારી હૈ ઔર જૈનમેં કોઈ એસા નહી જે માંસ ખાતા હૈ ઈનકે આચાર વિચાર શુદ્ધ હૈ અહિંસા ધર્મ કે સચે અનુયાયી યહ જેન હૈિ બાદ્ધ નહી હૈ. - ૩ જૈન સાધુ ઉચ્ચ શ્રેણિકે હું વે અન્ય ધર્મો કે સાધુએસે બઢે ચઢે છે ઔર ઉનકી ઉત્કૃષ્ટતા સ્વયંસિદ્ધ છે. શ્રી મહાવીર સ્વામીકા સર્વજ્ઞતાકે પ્રમાણુ ઓર દેશને સ્વતંત્ર ને સમકાલિન હૈ. બુદ્ધ અને મહાવીર”ની સમકાલિનતા તથા પ્રભુ મહાવીરની સર્વજ્ઞતા વિષે પ્રમાણે ભૂત કારણે આપતાં, બાબુ કામતાપ્રસાદજી જૈન (દિગંબર) પિતાના “ભગવાન મહાવીર” “આધુનિક શૈલીપર” નામક પુસ્તકના પૃષ્ઠ ૨૭૪ થી ૨૭૮માં લખતાં જણાવે છે કે –“શ્રી મહાવીર સ્વામીકી સર્વજ્ઞતાકે પ્રમાણ કેવલ જૈન ગ્રન્થોમેંહિ નહી; બૌદ્ધકે પ્રાચીનતમ ધાર્મિક ગ્રન્થમેં ભી મહાવીર સ્વામીકી સર્વજ્ઞતાકે પ્રમાણ પાયે જાતે હૈ ચે પ્રમાણ અન્ય ધર્માવલમ્બિયોકે હોનેસે વિશેષ મહત્ત્વકે છે. આ પ્રો. રિસડે બિડસ વ અન્ય કઈ વિદ્વાને ઈસ બાતકે પૂર્ણત: સિદ્ધકર દિયા હૈ કિ બધે કે પાલીગ્રન્થોકી આજસે ૨૨૦૦ વર્ષ પૂર્વ રચના હો ચુકી છે અશોકકે સમય અર્થાત્ ઈસ્વીસનસે પૂર્વ તીસરી શતાબ્દિમેં ઈન ચકા અધિકાંશ પ્રાય: ઉસી રૂપમેં સ્થિર હો ચુકાથા જેસા ઉસે હમ આજ પાતે હૈ. અત: મહાવીર સ્વામીને વિષયમેં ઈનકે કથન ઉનકે બહુત નિકટ વતી કાલકે હેનેસે બહુત માન્ય ઔર વિશ્વાસનીય હૈ બધેકે સમસ્ત ધાર્મિક ગ્રન્થ તીન ભાગોમૅ વિભક્ત છે જે “ત્રિપિટક" કહલાતે હૈ. ઈનકે નામ ક્રમશ: “વિનયપિટક, સુત્ત (સૂત્ર) પિટક આર અભિધમ્મ (અભિધમ) પિટક હૈ” પ્રથમ પિટકમેં બદ્ધ મુનિકે આચાર ઔર નિયમુંકા, દસમેં મહાત્મા બુદ્ધકે નિજ ઉપદેશક ઔર તીસરે મેં વિશેષ રૂપસે બદ્ધ સિદ્ધાન્ત ઔર દર્શનકા વર્ણન છે “સુત્તપિટક” કે પાંચ “નિકાય” વ અંગ છે જિનમેસેં દ્વિતીયકા નામ “મઝઝીમનિકાય” હૈ ઈસમેં અનેક સ્થાનેપર મહા ત્મા બુદ્ધકા નિગ્રંથ મુનિસે મિલને ઔર ઉનકે સિદ્ધાન્તો આદિકે વિષયમેં બાતચીત કરનેકા ઉલ્લેખ આયા હે ઈનઉલ્લેખેસે સિદ્ધ હોતા હૈ કિ બુદ્ધકે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ભગવાન મહાવીરકી સર્વજ્ઞતાકા પતા મિલ ગયા થા ઔર ઉન્હેં ઉનકે સિદ્ધાન્તોમેં રૂચિ ઉત્પન હે ગઈથી ઉદાહરણથે ઇન ઉલેમેંસે એક યહાં ઉધૂત કિયા જાતા હૈ. सुध खते :एकमिदाह, महानाम, समयं राजगहे विहरामि गिज्झकूटे पद्यते ते नखो पन समयेन संबहुला निगण्ठा इसिगि लिपस्से काल सिलायं उभत्थकाहान्ति आसन पटि क्खित्ता ओपकमिका दुक्खातिप्पा कटुका वेदना वेदयन्ति अथखोहं महानाम सायण्ह समयं पटिसल्लाणा बुट्टि तो येन इसि गिलिपस्सम काय सिला येन ते निगण्ठा तेन उपसंकमिम् उपसंकमिचा ते निगण्ठे ए तद वोचम् किन्नु तुम्हे आवुसो तुब्भदका आसन पटि क्खित्ता ओपक्कमिका दुक्खा तिप्पा कटुका वेदना वेदियथाति एवं बुत्ते महानामते. निगण्ठामं एतदवोचुं ॥ निगण्ठो आवुसो नायपुत्तो सव्वक्षु सव्वदस्सावी अयरिसे सं ज्ञाण दस्सन परिजानातिः) चरतो चमे तिटटतो च सुतस्स च जागरस्स च सततं समित्तं ज्ञाण दस्सनं पचुपट्टिततिः सो एवं आहः अस्थि खोवो निगण्ठा पूव्वे पापं कम्मंकतं, तंइमायकटु काय दुकरि कारिकाय निज्जरेथ, पनेत्य एतरहि कायेन संवुता, वाचाय संवुता, मनसा संयुता तं आयतिं पापस्स कम्मस्स अकरणं, इति पुराणानं, कम्मानं तपसा व्यन्तिभावानवानं कम्मनं अकरणा आयति अनवस्सवो, आयतिं अनवस्सवा कम्मक्खयो, कम्मकक्ख या, दुक्खयो, दुक्खया वेदनाक्खयो, वेदनाक्खया सव्वं दक्ख निज्जिएणं भविस्सति (तं चपन् अम्हा रुञ्चति चेवखम ति च तेन च आम्हा अत्तमनातिः ____P. T. D. Majjhim Vol. 18 I. Pp. 92-93 स। भावार्थ यह है:-- મ બુદ્ધ કહતે હૈ “હે મહાનામ, મેં એક સમય રાજગ્રહમેં વૃદ્ધ કૂટ નામક પર્વત પર વિહાર કર રહાથા ઉસી સમય ઋષિગિરિકે પાસ કાલ શિલા (નામક પર્વત) પર બહુત નિર્ચન્થ (મુનિ) આસન છેડ ઉપક્રમ કર રહે થે ઔર તીવ્ર તપસ્યામેં પ્રવૃત્ત થે હે મહાનામ, મેં સાયંકાલ કે સમય ઊન નિન્ટેકે પાસ ગયા ઔર ઉનકે બેલાયા” અહી નિર્ચન્થ તુમ આસન છોડ ઉપક્રમકર કર્યો એસી ઘેર તપસ્યાકી વેદનાકા અનુભવ કર રહે હો?” “હે મહાનામ, જબ મૈને ઉનસે એસા કહા તબ વે નિગ્રન્થ ઈન પ્રકાર બેલેટ Page #67 -------------------------------------------------------------------------- ________________ પંચ “અહો નિન્ય જ્ઞાતપુત્ર સર્વજ્ઞ એર સર્વદશી હૈ, યે અશેષ જ્ઞાન ઔર દર્શનકે જ્ઞાતા હૈ હમારે ચલતે, ઠહરતે, સોવ, જાગતે સમસ્થ અવસ્થાઓમેં સદેવ ઉનકા જ્ઞાન ઓર દર્શન ઉપસ્થિત રહતા હે ઉહાને કહા હૈ- નિષે! તમને પૂર્વ (જન્મ) મેં પાપકર્મ કિયાહ, ઉનકી ઈસ ઘેર દુશ્ચરતપસ્યાસે નિર્જરા કરડાલ ! મન વચન ઓર કાયાકી સંવૃત્તિસે (નીચે) પાપ નહી બંધતે ઓર તપસ્યાસે પુરાને પાકા વ્યય હે જાતા હૈ! ઈસ પ્રકાર નયે પાપે કે રૂક જાનેસે ઓર પુરાને પાકે વ્યયસે આયતિ રૂક જાતી હૈ આયતિ રૂકજાનેસે કર્મોકા ક્ષય હતા હે; કર્મક્ષયર્સે દુખ ક્ષય હોતા હે. દુઃખક્ષય સે વેદના-ક્ષય ઔર વેદના ક્ષયસે સર્વ દુબેકી નિર્જરા હાતી હૈ” ઈસ પર બુધ કહતે હૈ “યહ કથન હમારે લિયે રૂચિકર પ્રતીત હોતા હૈ ઔર હમારે મનકો ઠીક જંચતા હૈ.” P. T. D. Majhim Vol. II. Pp. 214–218. એસાહી પ્રસંગ મઝિમનિકાયમેં ભી એક જગહ ઔર આયા હૈ. વહાંભી નિજોને બુદ્ધસે જ્ઞાત પુત્ર (મહાવીર) કે સર્વજ્ઞ હેઝેકી બાત કહી ઔર ઉનકે ઉપદષ્ટિ કર્મસિદ્ધાન્તકા કથન કિયા તિસાર બુધને ફિર ઉપર્યુક્ત શબ્દોમેં હી અપની રૂચી ઔર અનુકૂલતા પ્રગટ કી ! યહ ભગવાન મહાવીર ઔર ઉનકે સિધાન્તકે વિષયમેં કહે હુએ સ્વયં મહાત્મા બુદ્ધકે વાકય હે ! ઈનસે યહ ભલી ભાંતિ સિધ્ધ હો જાતા હૈ કિ મક બુદ્ધ ભગવાન મહાવીરકે સિધ્ધાન્ત મૈસા આદર કરતે થે ! ઉન્હાને ન કેવલ નિર્ચન્થોકે સિધાન્તો કો સુનાહી થા કિંતુ ઉનમેં અપની રૂચિ ઓર અનુમતી ભી પ્રગટકીથી ઔર ભગવાન મહાવીરકી સર્વજ્ઞતાકે વિષયમેં જે કુછ ઉનને સુના ઉસે બડે ભાવસે અપને શિવૅકો ભી સુનાયા અત: ઈસબાતમેં કુછભી સંદેહ નહી રહ જાતા કિ ભગવાન મહાવીરકે જીવીત કાલમેંહી ઉનકી સર્વજ્ઞતા પર ન કેવલ ઉનકે અનુયાચિહેંકે હી પુર્ણ વિશ્વાસ થા વરનું એક દુસરે ધર્મ કે પ્રણેતા ઔર ઉનકે શિષ્ય ગણે પર ભી ઉનકા પ્રભાવ અવશ્ય પડ ગયા થા. ઉપર્યુક્ત મહાત્મા બુદ્ધના સ્વયં કથનથી સિદ્ધ થાય છે કે મ. બુદ્ધ અને ભ. મહાવીર સમકાલીન અને સ્વતંત્ર ધર્મ પ્રવર્તકે હતા તેમજ “પ્રભુ મહાવિર સર્વજ્ઞ છે” એમ બુદ્ધદેવ પિતેજ કહે છે. એટલે હવે આ વિશે વધુ પ્રમાણભૂત કારણેની આવશ્યક્તા રહેતી નથી. પ્રભુ મહાવીર કેવયજ્ઞાન થયા પછી લગભગ ત્રીસ વર્ષ સુધી આ જગત પર વિચર્યા હતા, અને પવિત્ર દયામય જૈન ધર્મની જયઘોષણા કરી અનેક જીને ઉદ્ધાર કર્યો હતે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ પ્રભુ મહાવીરના પરિવાર ભગવાન મહાવીરના સૌથી પહેલા શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ “ ગૌતમ ગણ ૩૦૦ પર ના નામથી સુપ્રસિદ્ધ છે. તેમનું ગેાત્ર ‘ ગૌતમ ’ હેાવાથી તેઓ “ ગૌતમ સ્વામી ” કહેવાતા. તે ગીતમાદિ ૧૧ ગણધરા હતા. જેએના નવ ગચ્છ (ગણુ) કહેવાતા. ભગવાન મહાવીરના દીક્ષિત પરિવારમાં ધન્ના અણુગારાદિ ૧૪૦૦૦ સાધુઆ, અને ચંદનબાળાદિ ૩૬૦૦૦ સાધ્વીએ વિદ્યમાન હતા. તેમાં ७०० સાધુઓ અને ૧૪૦૦ સાધ્વીએ કૈવલ્યજ્ઞાની થયા હતા. ૧૩૦૦ અધિજ્ઞાની, ૫૦૦ મનઃપÖવજ્ઞાની, ૭૦૦ વૈક્રિય લબ્ધિ ધારક સાધુઓ, ૪૦૦ વાદી, ઐાદપુર્વ ધારી સાધુએ હતા. ગૃહસ્થ શિષ્યામાં ( મારવૃત્તધારી ) એક લાખ ઓગણસાઠ ૧૫૯૦૦૦ શ્રાવકા અને ત્રણ લાખ અઢાર હજાર ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ તેમના અનુયાયીઓ થયા હતા. જેએ સભ્યધારી હાવાથી જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ પંદરમે ભવે અવશ્ય મૈાક્ષ જવાના. આ ઉપરાંત તેમના ક્રોડા શ્રાવકે અનુયાયીઓ હતા. ܕܐ મગધદેશના મહારાજા શ્રેણિક ( મિસ્ટિસાર) કે જે પ્રથમ ઐાધમી હતા, તે અનાથી મુનિના ઉપદેશથી જૈન થયા હતા. અને પ્રભુ મહાવીરના તે પરમ ભક્ત હતા. તેના પુત્ર અજાતશત્રુ ઉર્ફે કાણિક ઘણા નિર્દય હતા. તેણે રાજ્ય લેવાના લેાલે, પૂર્વ ભવના વૈરને લીધે યુવાન ઉંમરે પહેાંચતા પેાતાના પિતા મહારાજા શ્રેણિકને પિંજરામાં પૂર્યા હતા; અને પાછળથી સદ્દબુદ્ધિ આવતાં (પૂર્વ વૈર સમાવાથી ) તે પેાતાના પિતાને જેલ મુક્ત કરવા જતા હતા; પરંતુ મહારાજા શ્રેણિકે ધાર્યું કે આ નિર્દય પુત્ર મારૂં જેલ જીવન પણ સાંખી શકતા ન હાવાથી મને મૃત્યુવશ કરવા માટે જ આવે છે, એમ ધારી તેણે પાતે પોતાના હાથથી જ હીરા ચુસી જીવનનેા અંત આણ્યા અર્થાત્ મૃત્યુ પામ્યા. આથી કાણિકને ઘણેા પશ્ચાતાપ થયે; આ અધિકાર જૈનાગમના નિચાવલિકા ’સૂત્રમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યે છે. પાછળથી કાણિક પ્રભુ મહાવીર પાસે ગયા, અને પેાતાની ભૂલ બાબત પશ્ચાત્તાપ કર્યા અને ત્યારથી તે જૈનધર્મોના રાગી અન્ય. આ વિષયમાં “ પ્રાચીન ભારત p ના ઇતિહાસ કર્તા ૫. હરમંગલ મિશ્ર એમ. એ લખે છે કેઃ— “ જિસ સમય મહાવીર આર ગૈાતમબુદ્ધ અપના અપના નયા મત ભારમે કૈલા રહે થે–મગધ મે શિશુનાગ વશકા રાજા મિમ્મિસાર સિંહાસન પર થા. મિમ્મિસારને વિશાલિકે લિચ્છવી રાજા ( ચેટક) કી બેટી બ્યાહીથી. જિસસે કિ ઉસ અજાતશત્રુ ( કુણિક ) નામ એક પુત્ર ઉત્પન્ન હુઆ. મમ્મૂસારકી દુસરી રાની કાશલકે રાજા પ્રસેનજિતકી મહિન થી. ખિમ્મિસાર ને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અંગ દેશકે જો મગધકી દક્ષિણ પૂર્વ આર થા, આર જિસકી રાજધાની ચપા ( ભાગલપુર ) થી વિજય કીયા. મિમ્મિસાર અવસ્થામે ગાતમબુદ્ધસે પાંચ વર્ષ ખડા થા. ઔર ઉસને ૨૮ વર્ષ તક રાજ્ય કિયા. અજાતશત્રુને અપને પિતાકા દુર્બલ દેખ ઉસસે રાજગદી છીન લી. ઔર ઇસ નુશસને મૂઢ પિતાકા ખન્દીગૃહમે ભૂખે માર ડાલા. અજાતશત્રુ કે રાખ્યુ કે આઠવે વર્ષ મેં બુદ્ધ અપને નાના કી રાજ્યધાની વૈશાલિ પરભી ચઢાઇ કી ” લખે છે કેઃ આ વિષે વધુ પ્રકાશ પાડતાં દ્ર શ્રીમદ્ બુદ્ધિસાગરજી અજાતશત્રુને પેાતાના પિતાના વધ પર ઘણા પશ્ચાતાપ થયા હતા, જે તેણે પ્રભુ મહાવીર પાસે જઈ પ્રગટ કર્યો અને ક્ષમા માગી. ત્યારબાદ તે માતાપિતા અને ગુરૂને પરમ ભક્ત થયેા. અને પિતા મિમ્મિસાર માફક જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવંત થયા. તેના ભક્તિ એટલી બધી તીવ્ર હતી કે · પ્રભુ મહાવીર કયાં બિરાજે છે’ એ વર્તમાન મેળવ્યા પછી જ તે દાતણ કરતા. ” આ ઉપરાંત પ્રભુ મહાવીરના ઘણા ભક્તો હતા. મ્લેચ્છ આ દેશના આર્દ્રકુમારે પણ જાતિ સ્મરણુજ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રભુ મહાવીર પાસે આવી દીક્ષા ગ્રહણ કરી હતી; અખંડ નામના તાપસે સાતસા તાપસે। સહિત પ્રભુ પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યા હતા. (જેનું વર્ણન વવાઈ સૂત્રમાં છે) તથા તાતાર વગેરે દેશ તરફથી હિંદુસ્તાન પર સ્વારીએ લાવનાર શિથિયન (શક) રાજાએએ પણ જૈનધર્મ સ્વીકાર્યા હતા. અરબસ્તાન, ઇરાન, ગ્રીસ, મીસર અને તુર્કસ્તાન વગેરે દેશ તરફ પણ જૈનધમ વીસ્તાર પામ્યા હતા. શ્રી મહાવીરના સમયમાં ચાલીસ ક્રોડ જૈના મૃત્યુ હુઈ, અજાતશત્રુને ઔર જીતલીયા ” માથુ તે સમયના જૈનોની વસ્તી વિષયક સ્થિતિ તપાસતાં જણાય છે કે, પ્રભુ મહાવીરના વખતમાં અને તે પછીના બે ત્રણ સૈકાઓ સુધીમાં જૈનધમ પાળનારાઓની સ’ખ્યા લગભગ ૪૦ કરોડની હતી. “ ભારતમતદણુ ’” નામનું પુસ્તક, જે વડાદરામાં છપાયું છે તેમાં પૂ. રાજેન્દ્રનાથ લખે છે કે:-પૂજ્યપાદ કૃષ્ણનાથ મનજી અપને “જેનીઝમ ” નામક પુસ્તક મેં લીખા હૈ કી–ભારતમે પહિલે ૪૦૦૦૦૦૦૦૦ ચાલીસ ક્રોડ જૈન ચે. ઉસી મતસે નિકલકર મહેત લેાગ દુસરે ધર્મ મેં નેસે ઇનકી સંખ્યા ઘટે ગઇ. યહ ધર્મ બહુત પ્રાચીન હૈ. ઇસ મતકે નિયમ અદ્ભુત ઉત્તમ હૈ. ઇસ મતસે દેશકા ભારી લાભ પહુંચા હૈ. આ ઉપરાંત રાજા શિવપ્રસાદ સિતારે “ ભૂગેાલ હસ્તામલક ” માં લખે છે કે:~~ દો ઢાઈ હજાર વર્ષ પહિલે દુનિયાકા અધિક ભાગ જૈનધર્મ કા ઉપાસક થા.” Page #70 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીરના વખતમાં શ્રેણિક કુણિક, ચેટક, નવ મલિજાતિના રાજાઓ, નવ લછવી જાતિના રાજાઓ, ચંદ્રપ્રદ્યોત, ઉદાયન આદિ અનેક રાજાઓ અને કોડે શ્રાવકો જૈનધર્માનુયાયી હતા. કે જે શ્રાવકેની પાસે ઋદ્ધિ સમૃદ્ધિ પુષ્કળ હતી. હીરા, માણેક, મોતી, પન્ના, સોનું, રૂપું અને મહારબંધ નાણુ વગેરે તેઓની પાસે એટલું બધું હતું કે મહાન રાજાઓથી પણ તેઓ પરાભવ પામી શકે નહિ. તેમને ત્યાં હજારો બલકે લાખ ગાયે હતી. એ બધાનું તેઓ રક્ષણ કરતા; ધમ, નીતિ, પ્રમણિતા ઈત્યાદિમાં પણ તેઓ દ્રઢ અને ઉદાર ચરિત હતા. તેમની સમૃદ્ધિ અને ધર્મપ્રિયતા વિષે અધિકાર શ્રી ભગવતી સૂત્ર સ. ૨ ઉ. પ માં તથા શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં છે, જે વાંચવાથી વધારે જાણવાનું મળી શકશે. હાલ જૈનેની જે સંખ્યા કમી થઈ ગઈ છે, તેના કારણે દર્શાવતાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી લખે છે કે:-“હાલમાં જે પશ્ચિમના દેશે છે તે પૂર્વે આર્ય હતા. અને ત્યાં સુધી જૈન મુનિઓને પગ વિહાર પણ થતો, તેથી ત્યાં જેનેની વસ્તી દિનપ્રતિદિન વધતી જતી હતી. પણ પાછળથી શંકરાચાર્ય આદિ જૈનેતર મતાનુયાયી આચાર્યોનું જોર, અને વારંવાર લડાઈના હુમલા થવાથી, તેમજ જળને સ્થળે સ્થળ, અને સ્થળને સ્થળે જળ ફરી વળવાથી જૈન મુનિઓને પાદવિહાર બંધ પડશે, તેથી કાળ-કમે જે આર્ય જૈન પ્રજા હતી તે અનાર્ય થઈ, અને છેવટે જે આયે દેશ હતો તે અનાય થયે. આ કારણેથી જેની સંખ્યા ઘટવા પામી છે. ” આ ઉપરાંત સમયના ઘસારા સાથે જૈન પ્રજામાં શિથિલતા દાખલ થઈ. ઉદારતા ઘટી, સ્વધર્મની ભાવના ઉત્તરોત્તર લેપ થતી ગઈ, ધર્માભિમાનથી શક્તિશાળી જેને પરાળમુખ બનતા ગયા. સ્વાર્થ અને લોલુપતા વધી. કુસંપ પેઠે. પક્ષ, વેર, ઝેર અને મમત્વ જેનપ્રજામાં વધવાથી ઉત્તરોત્તર વિભાગો પડતા ગયા, અને પરિણામે જૈન પ્રજા અન્ય ધર્મનો આશ્રય લેતી થઈ, ખ્રીસ્તી આદિ અન્ય ધમીઓએ પોતાના ધર્માનુયાયીઓની વૃદ્ધિમાં ગૈરવ માન્યું અને મદદ કરવા લાગ્યા; ને સગવડીઓ ધર્મ પ્રિય થવા લાગે. એ રીતે ક્રમે ક્રમે જૈન ધર્મ પાળનારાઓની સંખ્યા ઘટતી ગઈ અને અત્યારે જે ચાલીસ કોડને ઠેકાણે ક્ષીણ થતી થતી ૧૨ લાખ પર જન સંખ્યા આવી ગઈ છે, તેના આધુનિક કારણેમાં આ મુખ્ય છે. પ્રાચીન ભારતવર્ષની જનોની જાહોજલાલી તથા સભ્યતા કયા પ્રકારની હતી તે આપણે આ સ્થળે વિચારવું બહુ અગત્યનું થઈ પડશે. આ સંબંધી અતિ ઉપગી અને વિચારણય ઉલ્લેખ ઘણું જ શેખેળ પછી શ્રી મહાવીર Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રસાદ દ્વિવેદી સંપાદિત “સરસ્વતી ” માસિકના શાક અંકમાં કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે – પ્રાચીન ભારત વર્ષ કી સભ્યતાક વિચાર પશ્ચિમ દેશોને ઈતિહાસજ્ઞ પુરાવસ્તુવેતા, ઔર પારદશી વિદ્વાને ને અબ્રાન્ત પ્રમાણે ઔર પ્રબલ યુક્તિઓં સિદ્ધકર દિખાયા હૈ કિ પૃથ્વી મંડલપર વિદ્યાજ્ઞાન, કલા, કૌશલ્ય ઓર સભ્યતાના જન્મદાતા ભારતવર્ષ હી હૈ. ભારતનાસીહીકી સન્તાને થે જિન્હોને પ્રાચીન સમયમેં અનેક દેશ દેશાન્તકે જાકર વહાં સભ્યતા ફેલાઈ પ્રાચીન ભારતવાસીહીને ઉન મહાન ઔર પ્રભાવશાલી સામ્રાજકી સ્થાપનાકી. જીનકા ગૌરવ-વર્ણન. પ્રાચીન ઈતિહાસ કે પૃથ્ય પરહી નહી લીખા ગયા. કિન્તુ ઉનકે સ્મારક ચિહે એશિયા, યુર૫, અકીકા, ઔર અમરીકામેં અબતક વર્તમાન હૈ. વે સ્મારક ચિન્હ પ્રાચીન હિન્દુ જાતિકે મહાન ઔર અભુત કાર્યો કે પ્રમાણ છે. - યજુર્વેદ અધ્યાય ૬ ઓર મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોમાં તથા કીતનીહા કથા મેં હૈ. જિસમે ભાદરવર્ષ કે મનુષ્યો ઓર મહાત્માઓકા અમરીકા જાના સિદ્ધ હોતા હૈ. મહાત્મા વ્યાસજી શુકદેવજી કે સાથ અમરીકા ગયે. ઔર વહાં કુછ કાલ ઠહરે. શુકદેવજી યુરોપ ( જિસે પ્રાચીન આયે હીરદેશ કહતે થે ) ઈરાન, ઔર તુર્કસ્તાન હો કર લેટ આયે. ઇસ યાત્રામેં તીન વર્ષ લાગે છે યહે વતાંત મહાભારતમેં શાન્તિપર્વ કે ૩૨૬ વૅ અધ્યાય મેં લિખા હૈ. અન્ય દેશમેં દેનાર પાંડે કે જાનેકા ઉલ્લેખભી મહાભારત મેં હૈ. પહલી દરે વે બ્રહ્મદેશ, શ્યામ, ચીન, તિબ્બત, મંડલિયા, તાતાર ઓર ઈરાન કે ગયે, ઔર હિરાત, કાબુલ, કધાર, ઓર બેલેચિસ્તાન હેકર લેટ આયે. ઉનકી દુસરી યાત્રા પશ્ચિમ કી તરફ હુઈ વે લંકાએ પ્રસ્થાન કરકે અરબ, મિશ્ર, જજીબાર, ઓર આફરીકા કે દૂસરે ભાગોમેં ગયે. યહ વૃતાન્ત મહાભારતમેં (સભા પર્વ કે ૨૬-૨૮ અધ્યાયમેં) લિખા હૈ. ઇસ યાત્રા કે સમય માર્ગ મેં ઉન્હેં અગત્યતીર્થ, પુષ્પતીર્થ, સુદામાતીર્થ, કરામતીર્થ ઔર ભારદ્વાજતીર્થ મિલેથે. રાજા સગરકે પૃથ્વી વિજયકાભી કથા પુરાણેમેં હૈ. રાજા ધૃતરાષ્ટ્રને અફગાનિસ્થાનકે રાજકી પુત્રીકા પાણિ ગ્રહણ કીયાથા; અજુને અમરીકાકે કુરૂ રાજાકી પુત્રીસે વિવાહ કિયા થા. શ્રી કૃચ્છકે પોતે અનિરૂદ્ધકા વિવાહ સુંડ (સુન્ડ) (ર્મિત્ર દેશ) કે રાજા બાણકી પુત્રી ઊષાકે સાથ હુઆ થા. મહારાજા અશોકને બાબુલકે રાજા સિલ્યુકસકી પુત્રી સે વિવાહ કીયાથા (આ લખાણ ઉપરથી સિદ્ધ થાય છે કે પુરાતન કાળમાં તે દેશે આર્ય હતા. તથા પાંડવો જેની હતા. વાંચો. જ્ઞાતા. અ. ૧૬ તથા કૃષ્ણ પણ જૈન હતા તેને પાત્ર અનિરૂધ્ધ પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૭. જેન હતો વાંચો અંતગડ સૂત્ર. અશોક પણ ન હતું. આ ઉપરથી તે દેશમાં જેની પણ હતા. એમ સિદ્ધ થાય છે.) ઈસાકે જન્મકે અન્તર સહસ્ત્ર હિન્દુ તુર્કિસ્તાન, ઈરાન, ઔર રૂસમેં રહતે થે. મનુસ્મૃતિકે દશ અધ્યાયસે માલુમ હતાહિ કી ક્ષત્રિયંકી ઔર પ્રજા તિની હી જાતિયા બ્રાહ્મણ (જેન સાધુ) કે દર્શન ન હોને કે કારણ પતિત હાગઇથી. એશિયા” એશિયાકા પ્રાચીન નામ જમ્બુદ્વીપહે. એશિયા નામ ભિ હિન્દુઓહીકા રખાયુઆહૈ ઈસવિષયમેં કર્નલ ટૈડકા કથન સુનિએ-કહતે હૈ કિ દુમિદા–ઓર મજસ્વકી સન્તાનસેં ઈન્ટ (ચંદ્ર) વંશીય “અશ્વ” નાગકી એક જાતિ થી ઉસ અશ્વજાતિકે લેગ સિન્ધકે દોને તરફ દૂરતક જાવસે થે ઈસ કારણ ઉસ પૃથ્વી ભાગકા નામ એશિયા હુઆ એશિયા ખંડકે કિતનેહી દેશેસે હિન્દુ જાતિ ફેલગઈથી ઉનમેં સેં કુછ દેશેકા સંક્ષિપ્ત ઉલ્લેખ નીચે કીયા જાતા હૈ. અજ્ઞાનિસ્તાન” પ્રાચીન ભારત મેં અપવંશ નામકી નાગજાતિ થી ઉસમે અપગણ નામના એક મનુષ્ય હુઆ ઈસી અપગણકી સન્તાન અફગાન કહલાઈ પ્રાચીનકાલમેં હિન્દુસ્તાન ઔર અફગાનિસ્તાનમેં ઘના સમ્બન્ધ થા ઈસકે કિતને પ્રમાણ હે રાજા ધૃતરાષ્ટ્રને અફગાનિસ્તાનકે રાજાની પુત્રી ગન્ધારીએ વિવાહ કિયા થા મહાભારતમેં લિખા હૈ કિ જિસ સમય પાંડવ દિગ્વિજય કરેને ગયેથે ઉસ સમય વે કન્ધાર અર્થાત્ ગાન્ધાર દેશમેં રાજા ધૃતરાષ્ટ્રને શ્વસુરકે મહમાન હુએ થે--હિરાતે નગર હરિકે નામસે વિખ્યાત હુઆ હૈ બૌદ્ધ રાજાઓકે સમયતક અફગાનિસ્તાન હિન્દુસ્તાનકાહી અંસ સમઝા જતાથી કર્નલ ટોડ લિખતે હૈ કિ જેસલમેરકે ઈતિહાસસે જ્ઞાત હતા હૈ કિ વિક્રમ સંવત્ કે બહુત પૂર્વ ઈસ ક્ષત્રિય જાતિકા રાજ્ય ગજની સે સમરકન્દ તક ફેલા હુઆ થા યહ રાજ્ય મહા ભારત યુદ્ધકે પીછે સ્થાપિત હુઆ થા ગજની નગર ઉહી લાગે કા બસાયા હુઆ હૈ. તકીસ્તાન” નુકસ્તાનમેંભી હિન્દુ જાતિકા રાજ્ય થા. તકો પુત્ર તમક હિન્દુ પુરાણેમેં તરિક્ષકકે નામસે વિખ્યાત હૈ–અધ્યાપક સૈકસમૂલર લિખતે હૈ કિ તુર્તા ઔર ઉસકી સન્તાનો શાપ હુઆ થા. ભારત છોડકર ઉનકે ચલે જાનેકા યહ કારણ થા કલર્ટેડ અપને નામી ગ્રન્થ રાજસ્થાનમેં લિખતે હૈં કિ જેસલમેરકે પ્રાચીન ઈતિહાસસે પતા લગતા હૈ. કિ યદુ-વંશ અર્થાત્ ચંદ્રવંશકી યદુઓ બાન્ડીક જાતિને મહાભારતકે યુદ્ધકે પીછે ખુરાસાનમેં રાજ્ય કયા. (યદુવંશી ઘણુ રાજા જૈન હતા). Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઃઃ “ સાઈબેરિયા ' મહાભારતકે યુદ્ધ બાદ ખટુતસી સૂર્ય ઔર ચંદ્રવંશી જાતિયાં હિન્દુસ્તાનકેા છેડકર દૂર દૂર જાવસીથી એક હિન્દુ જાતિને સાઈબેરિયામે જાકર અપના રાજ્ય સ્થાપિત કીયા. ઈસ રાજ્યકી રાજધાની ‘વજાપુર” થા. જબ ઈસ દેશકા રાજા કિસીયુદ્ધમે મારા ગયા તમ શ્રીકૃષ્ણકા તીન પુત્ર પ્રદ્યુમન, ગઢ ઔર સામ્બૂ બહુતસે બ્રાહ્મણો ઔર ક્ષત્રિયાંકા સાથ લેકર વહાં પહુચે. ઈન તીના ભાઇયેાંમે જયેષ્ઠભાઈ વઢાંકી ગટ્ટીપર બેઠે. શ્રીકૃષ્ણકી મૃત્યુ હાનેપર વે માતમ પુરસીકે લીધે ફિર દ્વારીકા આપેથે યહુ સખ વૃત્તાન્ત હરિવંશ પુરાનમે' વિષ્ણુ કે ૮૭ વે. અધ્યાયમે લિખા હૈ. (તે કુમારેશ તથા તેમના પિતા જૈની હતા. અને પ્રદ્યુમન અને સાંખ કુમારે તેમનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, વાંચા જૈન સિદ્ધાન્ત શ્રી અંતગડસૂત્ર. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જૈનધમ ત્યાં સુધી હતા ) સાઇબેરિયા આર ઉત્તરી એશિયાકે પ્રદેશેાંમે હિન્દુએકી સન્તાન અભિતક મિલતી હૈ. સાઇબેરિયા ઔર ક્િલેન્ડમે યદુવંશકી દે! જાતિયેાકા હાના ઇતિહાસસે જ્ઞાત હૈાતા હૈ. ઉન જાતિયેાકે નામ શ્યામ–યદુ ઐર જાદી હૈ. “ જાવા-દ્વીપ” જાવાકે ઈતિહાસમે સ્પષ્ટ લિખા હૈ કિ– ભારતકે કલિંગ પ્રાન્તસે બહુતસે હિન્દુ ઉસ દ્વીપમે જાકર વસે થે, કલિંગ દેશમાં પ્રથમ ઘણા જૈને હતા. કેમકે પાર્શ્વનાથ પ્રભુના એક છંદમાં વાક્ય છે કે:-‘કલીંગ દેશે જપેતારે જાપ’’એ ૮૬ અપ યંગ ર્જાશે ” ઇત્યાદિ વાક્યથી સિદ્ધ થાય છે કે બહુતસે હિન્દુ જાવા દ્વીપમાં ગયા. તેમાં જૈનીચે પણ જાવા ગયા જ હાવા જોઇએ ) ઉન્હીને વહાકે મનુષ્યાંક સભ્યતા સિાઈ ઔર અપના સંવત ચલાયા. ચહુ સંવત્ ઈસ સમય તક પ્રચલિત હૈ. ઉસકા આરમ્ભ ઈસાકે ૭૫ વર્ષ પહેલે હુઆ થા ઇસકે પીછે ફિર હિન્દુએકા એક ઢલ જાવા ગયા. ઉસ દલકે લેગ બૌદ્ધમતાવલંબી થે.... (જૈન પણ થે) ઉસ દ્વીપમે' યહ કથા સુની ાતિહૈ કિ સાતવી સદી કે પ્રારભમે ગુજરાત દેશકા એક રાજા પાંચ હજાર આદમી લેકર વહાં પહુંચા. ઔર મત રામકે એક સ્થાન પર વસ ગયા. કુછકાલ પીછે ઢ હજાર મનુષ્ય ઔર ગયે. એ સમ મૌદ્ધ જૈની થે. ઉનલેાગાને ધર્મકા પ્રચાર કીયા, જિસમે બૌદ્ધ માકા પ્રચાર વિસેસ ક્રીયા. ચીન દેશકા એક પ્રસિદ્ધ યાત્રી, જિસને ઇસ દ્વીપકે ચેાથી સદ્દીમે' દેખાથા. લિખતા હૈ કિ જાવામે ઉસ સમય સમ લેગ હિન્દુ મતાનુચાયી થે. અર્થાત્ સર્વ આર્ય થા. ઔર સર્વ જાતિકા ધર્મ ચલતા થા. ( ખૌદ્ધ, જૈન, વૈષ્ણવ, વેદાન્ત, સાંખ્ય વગેરે સર્વ ધર્મ ચાલતા હતા. ) “ લંકા ’”—લંકા મેં તા અત્યન્ત પ્રાચીન કાલસે હિન્દુઓકા આવાગમન રહા હૈ. રાવણુકા મારનેકે ખાદ, લકાકા રાય સદાચાર વિભીષણુકા દેઢીયા Page #74 -------------------------------------------------------------------------- ________________ પટ ગયા થા (રાવણ ઈન્દ્રજિત કુંભકરણ, વિભીષણ આદિ જૈન શ્રાવક હતા અને છેવટે રાવણના મૃત્યુ પછી તેઓએ દીક્ષા લીધી હતી. વાંચે ત્રિષષ્ટી સલાકા પુરૂષ ચરિત્ર તથા જેન રામાયણ તથા પદ્મપુરાણ) પીછલે સમય મેં હિન્દુસ્થાનકે લોગોને વહાં જાકર બદ્ધમતકા પ્રચાર કીયા. ચક્રવતી અશોકકે સમય મેં લંકા ઔર ભારતવર્ષમેં બહુત ઘનિષ્ટ સમ્બન્ધ થા. ઈસ દ્વીપક દુસરા નામ સિંહલદ્વીપ હૈ જિસકા અપભ્રષ્ટ નામ “ સિલેન ” હે ( સિંહલદ્વીપના મકરધ્વજ રાજા પોતાના પુત્ર કનકદેવજ કેડીયાને પરણાવવા વિમલાપુરી ( વળા) આવ્યા હતા. અને છેવટે તે જૈન થયા હતા. વાંચો. મેહનવિજય કૃત ચંદરાજાને રાસ.) આફરીકા-મિસર.” સાત આઠ હજાર વર્ષ હુએ જબ એક મનુષ્યદલ હિન્દુસ્તાનસે મિસર ગયા. ઔર વહી બસ ગયા. વહાં ઉન હિન્દુઓને બી ઉચ્ચ શ્રેણિકી સભ્યતા ફેલાઈ ઓર અપની વિદ્યા ઔર પ્રરાક્રમસે બડા પ્રભાવશાલી સામ્રાજ્ય સ્થાપિત કીયા. એક પ્રસિદ્ધ પુરાવસ્તુવેત્તા લિખતે હૈ કિ મિસર નિવાસી બહુત પ્રાચીન કાલમેં હિન્દુસ્તાનસે સ્વેજકે રાસ્તે આયે થે. વે નીલ નદીને કિનારે વસે ગયે થે. મિસર કે પ્રાચીન ઇતિહાસસે માલુમ હોતા હૈ કિ ઉસ દેશ કે નિવાસી કે પૂર્વજ એક એસે સ્થાન આયે થે જિસકા હોના અબ હિન્દુસ્તાનકે પન્ન કહતે થે. સિધુ નદીકા જલ અટક બારહ મીલ નીચે જાકર નીલા દિખાઈ દેતા હૈ ઈસ કારણ વહાં પર સિધુકા નામ “નીલાબ” હો ગયા હૈ. યહ નીલાબ યા નીલ નામ મિસરકી સબસે પ્રસિદ્ધ નદીકા હ. સિધુ નદીકા પ્રાચીન નામ “આબેસિન” હૈ. અબીસીનીયા જે આફરીકામે એક બડે પ્રાન્તકા નામ હૈ. ઇસ અબેસિનસે બના હૈ. ઈન પ્રમાણે સિદ્ધ હૈ કિ સિધુતટકે નિવાસી કી પહુંચ મિસર તક અવશ્ય હુઈથી. “ અબીસીનિયા –ચહ દેશ સિધુ નદી કે તટપર રહને વાલેકા બસાયા હુઆ હૈ. પ્રાચીન કાલમે ઇસ દેશ ઓર ભારત વર્ષસે બહુત વ્યાપાર હતા થા. તિને હી હિન્દુ ઈસ દેશમેં આ વસે છે. ઈસ વિષયમેં ટેડ સાહેબને રાજસ્થાન કે ઈતિહાસકે દૂસરે ભાગમેં બહુત કુછ લિખા હૈ. “ અરેપ”—યુરોપ નામ સંસ્કૃત શબ્દ હરિયુષીયા સે નિકલા હૈ. ઔર પૂરેપ ભૂમિ ભારતને પ્રાચીન નિવાસિક પરિચિત્ત થી ઈસકે વેક્ત પ્રમાણુ લીજીયે. કાદ મેં કહા હૈ. હરિયુષીયા દેશમે જાકર ઈન્દ્રને વરશિખ દૈત્યકે પુકા વધ કીયા. “ચૂનાન”—પોકેક સાહેબને અપની પુસ્તક મેં ઈસબાતકે પ્રબલ પ્રમાણ દિયે હૈ કિ યૂનાન દેશ ભારત કે નિવાસિને હી મગધ કે હિન્દુને હી Page #75 -------------------------------------------------------------------------- ________________ બસાયા થા. મગધ દેશકી રાજધાનીકા નામ પ્રાચીન કાલમેં “ રાજગૃહ” થા. ઉસમે રહને વાલે ગૃહકા કહલાતે થે. ઈસી ગૃહકા સે ગ્રીક શબ્દ બના હૈ. બિહાર દેશકા નામ પલાધા થા. વહાંસે વે જનસમૂહ ગ્રીસમે જાકર બસા વહ પેલા સગી કલાયા. ઔર ઉસ દેશકા નામ પેલાસગે પડ ગયા. એક પ્રસિદ્ધ યૂનાની કવિ અસિપસકે લેખાનુસાર યૂનાનિયંકા વિખ્યાત રાજા પલાસગસ હિન્દુસ્તાનમેં બિહા૨કા પ્રાચીન રાજધાનીમેં ઉત્પન હુઆ થા. મેકડેનિયન ઔર મેસેડન શબ્દ મગધ કે અપભ્રંશ છે. મનુષ્યોકે કિતને હી સમૂહ મગધસે જાકર ચૂનાનમે વસે ઔર ઉસકે પ્રાન્તકે પૃથક પૃથક નામસે પુકારને લગે. કેલાસ પર્વતકા નામ, યૂનાનમેં “કેનન” હૈ. ઔર રોમમેં “કેકિન” હૈ. ક્ષત્રિયકી કઈ જાતિયકા યૂનાનમેં જાકર બસના સિદ્ધ હોતા હૈ. યૂનાનમેં દેવી-દેવતા ભારત વર્ષ કે દેવદેવતાઓની નકલ હૈ. ઉસંદેશકા ધર્મ–વિધાન સાહિત્ય ઔર કલા શાઅભી જાતિહી કી ચીજ હૈ. ( ઈસ વિષયમેં અધિક જાનના હો તો પિકાક સાહબકી “ઈડિયા ઈન ગ્રીસ” નામક પુસ્તક દેખીએ.) રેમ”—રેમ શબ્દ રામસે બના હૈ. એશિયા માઇનર મેં જે હિન્દુ જાતિ જાકર વસી, રેમવાલે ઉસીકી સન્તાન હૈ. રમકી સમી પવર્તિની યૂટુંસિયન જાતિભી હિન્દુ હી થી. રેમકે દેવી-દેવતા ભી હિન્દુસ્તાનકે દેવી-દેવતા એકે પ્રતિરૂપ હૈ. યહ ભી ઇસ બાતા પ્રમાણુ હૈ કિ રેમ નિવાસી હિન્દુ જાતિકે હી હૈ. - “ અમરીકા ”—અમરીકાકી આશ્ચર્યજનક પ્રાચીન સભ્યતાકે ચિન્હો પર દષ્ટિ ડાલી જાય તો માલુમ હોગા કિ યૂરપ વાસીયો કે પ્રવેશ કરેનેકે પહલે, વહાં કોઈ સભ્ય જાતિ અવશ્ય રહતી થી. દક્ષિણ અમેરિકામેં બડે બડે નગરેકે ખંડહરે, દઢ કેટ, સુન્દર ભવને, જલાશ, સડકે, નરે, આર્દિકે ચિન્હ મિલતે હૈ. જિસસે યહ પ્રતિત હોતા હૈ કિ પ્રાચીનકાલમેં યહાં કઈ બી ઉચ્ચ શ્રેણિકી સભ્ય જાતિ રહતી થી. અચ્છા. તો યહ સભ્યતા આઈ કહાંસે ? યૂરોપીય પુરાવસ્તુવેત્તાઓનેં ઈશ્વક પત્તા લગાયા હૈ. વે કહતે હૈ કિ યહ સભ્યતા ઓર કહીસે નહી, હિન્દુસ્તાન સે હી આઈ થી. બેરન હમબોટ મહાશયકા કથન હૈ કિ ઈસ સમયથી અમરિકામેં હિન્દુઓકે સ્મારક ચિન્હ મિલતે હૈ. અબ પોકાક મહાશયકા કથન સુનિએ. વે કહતે હૈ. કિ–પેરૂ નિવાસિકી ઔર ઉનકે પૂર્વજ હિન્દુઓંકી સામાજિક પ્રથાયે એક સીપાઈ જાતિ છે. પ્રાચીન અમરીકાકી ઈમારતોકા ઢંગ હિન્દુઓકા જેસા હૈ. સ્વવાયર સાહબ કહતે હૈ કિ બૌદ્ધમતકે સ્તુપ દક્ષિણ હિન્દુસ્તાન ઔર ઉસકે ઉપદ્વીપમેં મિલતે હૈ. વેસેહી મધ્યમ અમરિકામેં ભી પાસે જાતે હૈ. જેસે હિન્દુ પૃથ્વી માતાક પૂજતે હૈ Page #76 -------------------------------------------------------------------------- ________________ વેસેહી વે ભી પૂજતે હૈ. દેવી-દેવતાઓ, ઓર મહાત્માઓકે પદ ચિન્હ જેસે હિન્દુસ્તાનમેં પૂજતે હૈ વહી કહાંભી દેખતે હૈજિસ પ્રકાર લંકામેં ભગવાનું બુદ્ધ કે ઔર ગેકુલમેં શ્રી કૃષ્ણકે પદ ચિન્તકી પૂજા કી જાતી હૈ, ઉસી તરહ મેકિસકોમેં ભી એક દેવતાકે પદ-ચિન્હ પૂજે જાતે હૈ. જેસે સૂર્ય–ચંદ્ર ઓર ઉનકે ગ્રહણ હિન્દુસ્તાનમે માને જાતે હૈ. ઉસી તરહ વહાં ભી ઘંટા ઘડીયાલ આદિ જેસે હી હિન્દુસ્તાનમે ઈસ અવસરો પર બજાયે જાતે હૈ, વહાંભી ઉસીકે બાજે બજાતે હૈ, સૂર્ય—ચન્દ્રકા રાહસે ગ્રસિત હાતા વે ભી માનતા હૈ. વહાંકે પુજારી સર્ષ આદિક ચિન્ડ કંઠમે ધારણ કરતે હૈ. ઈસસે હિન્દુસ્તાન કે (ધરણેજે સહસ્ત્ર ફેણાઓ પાર્શ્વ પ્રભુપર ધરેલી, તે ભાવ સમજાય છે) ઔર મહાદેવ, કાલી આદિ દેવી-દેવતાઓંકા સ્મરણ હોતા હૈ. હિન્દુસ્તાનમેં જેસે ગણેશજીકી મૂર્તિકી પૂજા હતી . ઉસી તરહ વહાંભી એક વેસેહી દેવતાની પૂજા હાતી હે જિસ પ્રકાર હિન્દુ ધર્મ ગ્રન્થમેં પ્રલયકા વર્ણન હૈ વેસાહી ઉન કે ગ્રન્થ મેં ભી હૈ. ઉનમે– એક કથા હૈ કિ ઉનકે એક મહામાકી આજ્ઞાાસે સૂર્ચ્યુકિ ગતિ રૂક ગઈ થી. વહ ઠહર ગયા થા. હમારે મહાભારતમે ભી એસાહી ઉલ્લેખ હે, જયદ્રથ વધકે સમય શ્રીકૃષ્ણકી આજ્ઞાસે સૂર્ય ઠહર ગયે છે. કૃષ્ણકી મૃત્યુ પર અનકે શક-નાદભી સૂÀકા રથ રૂકગયા થા. હિન્દુઓકી તરહ અમરિકાકે આદિમ નિવાસીની પૃથ્વી કષ્ટપકી પીઠ પર ઠરી હુઈ માનતે હૈ. સૂદેવકી પૂજા દેને દેશમેં હોતી . મેકિસકેમે સૂર્યકે પ્રાચીન મન્દિર છે. જીવકે આવાગમનકે સિદ્ધાન્તોમેંભિ હિન્દુઓંકી તરહ ઉન લેકા વિશ્વાસ હૈ. ધાર્મિક વિષયેકે અતિરિક્ત સામાજિક વિષયે મેંભી બહુત કુછ સમતા દેખ પડતી હૈ. ઉન લેકે કિતનેહી રીત રીવાજ હિન્દુઓકે જેસે હૈ. ઉનકા પહના હિન્દુહીકે ઢંગકા હૈિ. ભી ખંડા ઉપર ચલતે હૈ સ્વિકે વસ્ત્ર ભિ હિન્દુ સ્ત્રીઓકે સદશ હી જાન પડતા હૈ. અમરિકામેં હિન્દુ શ્રી રામચન્દ્રજીકે બાદ ગએ એતિહાસિક કથાએસે ભી જાના જાતા હૈ કિ મહાભારતકે યુદ્ધકે બહુત પીછે તક હિન્દુ અમરિકાને જાયા કરતે હૈ. રામચન્દ્રજી ઓર સીતાજીકી પૂજા ઉનકે અસલી નામસેં વહ અબતક હોતી હૈ. પેરૂમે રામેત્સવ નામસે રામલીલા ભી હતી હૈ. અમરિકાવાલંકી ભવન નિર્માણ શિલી ઔર પ્રાચીન ઐતિહાસિક બાતેં એસી છે. જિસકા બિચાર કરને પર ઉન લાગે કે હિન્દુ-જાતિસેહી ઉત્પન્ન માનના પડતા હૈ. મહાભારતમેં લિખા હૈ કિ અજુનને પાતાલ દેશ જીતકર વહાંકે રાજાકી કન્યા “ લૂષી ” સે વિવાહ કિયા થા. ઉસસે એક પુત્ર હુઆ જીસકા નામ “ અવર્ણવ” થા. વહ બડા પરાક્રમી દ્ધા થા. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનકાલમેં ભારત વર્ષ અમરિકા જાનેકે દો રાતે થે. એક હિન્દુતાનસે લંકા અથવા બંગાલકી ખાસે જાવા ઔર બેનિયે હોતે હુએ મેકિસકો, પેરૂ યા મધ્ય અમેરિકા તક ચલાગયા થા. દૂસરા ચીન મંગોલિયા, સાઈબેરિયા ઔર બહિરંગકે મુહાસે હોકર ઉતરી અમરિકા તક ગયા થા. ઈસ સમય જહાં બહિરંગકા મુહના હૈ વહાં પ્રાચીન સમયમે જલ ન થા. વહ સ્થાન અમરિકાસે મીલા હુઆ થા. પી છે ભૌમિક પરિવર્તન ને સે વહાં જલ હે ગયા-જેસે પહેલે એશિયાસે અફરીકા મહાદ્વીપ સ્થલ માર્ગશે મિલા થા. ઉસી તરહ અમરિકા દેશભી મિલા થા. અબ એશિયા ઔર અફરીકા બીજ જ નહ૨–ઔર એશિયા ઓર અમરિકાકે બીચ બહિરંગકા મુહાના હૈ.” ઉપરના લેખ ઉપરથી અનુમાન થાય છે કે આગળના સમયમાં અમેરિકા વગેરે દેશોમાં આર્ય રાજાઓનું આવાગમન હતું અને ત્યાં આર્ય રાજ્યો પણ સ્થપાયા હતા અને આર્ય ધર્મ પ્રસર્યો હતો, તેજ રીતે જેનેનું આવાગમન પણ બૌદ્ધોની માફક ત્યાં હોવું જોઈએ; અને તેથી જ ત્યાં જૈનધર્મ ફેલાયે હતો; અને જૈન ધર્માનુયાયીઓ હતા. એમ માનવાને કારણ મળે છે. શ્રીકૃષ્ણ, સાંબ, પ્રદ્યુમન, અનિરૂદ્ધ, પાંચ પાંડે, અશોક રાજા આદિ અનેક મહાનું રાજાઓ જેનધર્મી હતા, અને તેમના રાજ્યોને વિસ્તાર પણ ખૂબ હતો; એટલું જ નહિ પણ તેઓએ દેશ, પરદેશ, અને દરીયાપારના મુલકમાં પરિ ભ્રમણ કર્યું હતું, તેમની સાથે પ્રજાવનો સમૂહ પણ જોડાયેલો હોય, ઉપરાંત મહાન ધનાઢય શ્રાવકો વ્યાપારાર્થે વહાણો ભરી દણ્યિાપારના દેશોમાં જતા, એટલે અનેક જાતના લે વેચના વ્યવહારે અને અન્ય સંબંધે ધાર્મિક આદેલને જાગે, અને પરિણામે જૈનમતના અનુયાયીઓ બને એ સ્વાભાવિક છે. આવા અનેક કારણેએ જૈનત્વને પ્રચાર વિશ્વના મોટા ભાગ પર હતો એમ માની શકાય છે, પણ વખતના વહેવા સાથે, તેમજ આગળ કહી ગયા તેમ કુદરતના પ્રતિકુળ બનાવોએ આર્ય, અનાર્ય દેશ અને જાતિનું રૂપાંતર થવાથી જૈન વસ્તી ઘટવા પામે એ બનવા ચગ્ય છે; તેથીજ અગાઉ જેનો કરોડોની સંખ્યામાં હતા, એમ ન માનવાનું લેશ પણ કારણ રહેતું નથી. આ ઉપરાંત અર્વાચીન શોધખોળ મુજબ ઈ. સ. ૧૪૯૨માં કોલંબસ નામના વહાણવટીએ અમેરિકા દેશ શોધી કાઢયે એમ કહેવાય છે; પરંતુ પુરાતન ભારત સામ્રાજ્યના વિસ્તારમાં અમેરિકા દેશ હતો, એમ કેટલાકનું માનવું છે. આ વિષે જૈન ઇતિહાસ વેત્તાઓએ સંશોધન કરવા જેવું છે. ભગવાન મહાવીર કેવલ્યજ્ઞાન થયા પછી આ પૃથ્વી પર ત્રીસ વર્ષ સુધી વિચર્યા હતા, અને મનુષ્યને ધર્મોપદેશ આપી સંયમની સુશ્રેણિ પર ચડાવ્યા હતા. Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનપ્રવચનમાં આત્માના પરિપુઓ બતાવ્યા છે જેવાં કેક-ક્રોધ, માન, માયા, લેભ, રાગ, અને દ્વેષ. જયાં સુધી એ બધાયે દુર્ગુણનો વંસ જીવાત્મા ન કરી શકે, ત્યાં સુધી તેની મુક્તિ સંભવે નહિ. પ્રભુ મહાવીરના વ્યક્તિત્વ પ્રત્યે શ્રી ગૌતમ (ઇંદ્રભૂતિ ) ને અતીવ રાગ હતો, ત્યાં સુધી તે કર્મમૂક્ત થઈ શક્યા નહિ. અને જ્યારે ભગવાન મહાવીર અપાપા નગરી કિંવા પાવાપુરીમાં કાર્તિક વદી અમાવાસ્યા (ગુજરાતી) એ નિર્વાણ પામ્યા; તેજ વખતે શ્રી ગૌતમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. અંતિમ સમયે શ્રી મહાવીરે છત્રીસ પ્રહર સુધી એક ધારી ધર્મદેશના આપી હતી, જેના સારભૂત તનું આજે આપણે અવલંબન લઈ રહ્યા છીએ. ભગવાન મહાવીરને નિર્વાણુ સમય. કૈલોકય સાર” નામક ગ્રંથમાં જૈનાચાર્ય શ્રી નેમિચંદ્રજી લખે છે કે:ભગવાન મહાવીરના નિર્વાણુથી ૬૦૫ વર્ષ અને ૫ મહિના પછી શક રાજા થશે. અને તેના ૩૯૪ વર્ષ પછી કલિક થયો. એથી એમ માની શકાય છે કે શક સંવતથી ૬૦૫ વર્ષ પહેલા ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા. શક સંવતને પ્રારંભ સન્ ૭૮ થી થાય છે, એટલે ભગવાન મહાવીરની નિર્વાણ પ્રાપ્તિ ઈ. સ. પૂર્વે પ૨૭ વર્ષમાં થઈ હતી. જે સમસ્ત જૈન સંપ્રદાય એ પ્રમાણે આજે માને છે. આ મતની પુષ્ટિ અન્ય ગ્રંથ પણ કરે છે. આર્ય વિદ્યા સુધાકરમાં ઉલ્લેખ છે કે રાજા વિક્રમાદિત્યથી ૪૭૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીર મોક્ષે ગયા હતા. શ્લેક – તતઃ સ્જિનાત્ર મારતે વિક્રમપુર खमुन्य बोधि विमते वर्षे वीराब्धयोनरः॥१॥ प्रचारज्जैनधर्म बौद्धधर्म समप्रभम् રાજા વિક્રમાદિત્યનો સંવત ઈ. સ. પૂર્વે પણ વર્ષથી પ્રચલિત થયો છે એ પ્રકારે પણ ભગવાન મહાવીરનો મોક્ષ સમય ઈ. સ. પૂર્વે પ૨૭ સાબીત થાય છે. આ વાતની વધુ પુષ્ટિ દિગમ્બર આસ્નાયની સરસ્વતી નામક ગચ્છની પટ્ટાવાળી પરથી થાય છે. જેનો ઉલ્લેખ મી. હૈર્નલે કર્યો છે. પટ્ટાવળીની ભૂમિકામાં લખ્યું છે કે –“ બહરિ શ્રી વીરસ્વામી; મુક્તિ ગયે પીછે ૪૭૦ વર્ષ ગયે પીછે શ્રીમહારાજા વિક્રમકા જન્મ ભા.” અહિંયા મહાત્મા બુદ્ધને મૃત્યુકાળ ર્ડો. જે. એફ ફીટને ખૂબ મનન કરી તા. ૧૩ ઓકટેબર ઈ. સ. પૂર્વે ૪૮૨ નિશ્ચિત કરે છે, અને ભગવાન Page #79 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને નિર્વાણ મ. બુદ્ધના મૃત્યુ પહેલાં થયો હતે. એથી ભ. મહાવીરને નિર્વાણકાળ એમણે ઇ. સ. પ૭ વર્ષ બરાબર ગયો છે. શ્રી જિનસેનાચાર્ય હરિવંશ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે શક સંવત ૬૦૫ પહેલાં અર્થાત્ પર૭ વર્ષ પૂર્વે મહાવીર સ્વાચીને મોક્ષ પ્રાપ્ત થયો. આ સ્થળે એક અગત્યની વાત લખવા જેવી છે તે એ કે ભગવાન મહાવીર મેક્ષ પધાર્યા તે અગાઉ “શક ” નામના ઇંદ્ર આવી પ્રભુ મહાવીરને પૂછયું કે પ્ર ! શ્રીમાનના જમ નક્ષત્ર પર ત્રીસમે “ભસ્મગ્રહ” જે બે હજાર વર્ષની સ્થિતિનો બેઠે છે, તો તે વ્રતુનું ફળ એમ સૂચવે છે કે બે હજાર વર્ષ સુધી આપના શાસનમાં રહેલા ચતુર્વિધ સંઘની ઉત્તરોત્તર ઉન્નતિ થવાને બદલે ક્રમે ક્રમે અવનતિ થશે તે આ ગ્રહગ છે, માટે હે દીનદયાળ પ્રભો ! આપશ્રી જે બે ઘડી આયુષ્ય લંબાવે તે એ ગ્રહ શાસનને નડતર રૂપ થશે નહિ. આ સાંભળી પ્રભુ મહાવીરે તેને ઉપદેશ આપતાં કહ્યું -“હે ઇંદ્રદેવ, કોઈ પણ મનુષ્યનું આયુષ્ય વધા વધી શકતું નથી, તેમ ઘટાડયું ઘટી શકતું નથી, તે હું તે કઈ રીતે વધારી શકું! ભાવી બળવાન છે. તેને મિથ્યા કરવા કઈ સમર્થ નથી. માટે શેચ કરો નકામો છે, પણ જે, તે ગૃહને બે હજાર વર્ષને કાળ પૂર્ણ થયા પછી એક મહાન પ્રબળ, ધર્મ ધુરંધર દ્ધો પ્રગટ થશે અને મહારા શાસનને તથા જૈનધર્મના સત્ય તને પ્રદિપ્ત કરશે.” વીર જીવનની દુક નેધ અને નિન્હવ. ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરાના શેષ ૨૫૦ વર્ષ રહ્યા, ત્યારે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે ગયા હતા, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર હતું. ચતુર્થ આ પરિસમાપ્ત થવાને પંચોતેર વર્ષ અને સાડા આઠ માસનો સમય બાકી હતો, તે વખતે પ્રભુ મહાવીર ગર્ભમાં આવ્યા હતા. સમકિત (સમ્યકત્વ) પ્રાપ્ત થયા વિના કેઈ જીવને ઉદ્ધાર થતો નથી. સદેવ, સદગુરૂ અને સધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા થવી, તેની રુચિ થવી, તેમાં પૂર્ણ રસ અનુભવે; અને પછી આત્માના મૂળ ગુણની વિકાસ શ્રેણિ પ્રાપ્ત થવી તેને જૈન દર્શનમાં સમ્યકત્વ કહેવામાં આવે છે. એ સમ્યકત્વ આત્માને પ્રગટ થયા પછી એક, ત્રણ કે પંદર ભવે અને વધુમાં વધુ અર્ધ પુગળ પરાવર્તન જેટલા કાળમાં જીવને મોક્ષ થઈ જાય છે. આવાં સમકિતના અભાવે પ્રભુ મહાવીરનો જીવ અનંતકાળ સુધી આ સંસારમાં રખડ હતો. પ્રત્યેક જીવ અનંતકાળથી સંસારમાં પરિશ્રમ કરે છે. એવું એક પણ સ્થાનક નહિ હોય કે જ્યાં જીવાત અનેકવાર જન્ડા લીધે નહિ હોય. એવી એક પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ચેનેિ બાકી નહિ હાય કે જ્યાં જીવે પાતાના નિવાસ નહિ કર્યો હોય. આમ કાળની અનંતતા સાથે ભવની અનંતતા પણ રહેલી છે. એમાંથી ક્રમે ક્રમે કના આવરણે! આછાં થતાં કેઇ ધન્ય પળે, કેાઈ સુયેાગે, જીવને સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે અને પછી તે હુ ંમેશને માટે સંસારના જન્મમરણાદિ દુઃખા અને ભવાંતરેને અત આણે છે. આવું સમકિત પ્રભુ મહાવીરને સુથારના ભવમાં પ્રાપ્ત થયું હતું. ત્યારથી તેમણે નાના મોટા અનેકવિધ ભવા કર્યાં હતા. તેમાં મુખ્ય ( દેવ, મનુષ્યના ) ૨૭ ભવ કર્યાં હતા. જેનું વર્ણન શાસ્ત્રકારાએ કલ્પસૂત્રાદિ ગ્રંથામાં આપ્યું છે, તેમાં ૨૬ મા ભવે તેએ દશમા દેવલેાકમાં હતા. અને ૨૭ મા ભવે જ બુઢીપના ભરતક્ષેત્ર પર માહુણકુંડ ’ નામા નગરને વિષે દેવાનંદા ‘’ નામની બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા. જૈન શાસ્ત્રકારો આને એક અચ્છેરૂં ( આશ્ચર્ય ) કહે છે. તીર્થંકરા કઇ દિવસ ‘ક્ષત્રિયકુળ ’ને છેડી અન્યકુળમાં જન્મ લેતા નથી. પૂર્વે થયેલા અનંત તીર્થંકરા અને ચાલુ ચાવીસીના ઋષભદેવ આદિ સર્વ તીર્થંકરા ક્ષત્રિયકુળમાં જ જન્મેલા હતા. ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા તેનું કારણ એ મનાય છે કે ભગવાન ઋષભદેવના સમયમાં ત્રિૠડી તાપસ “ મિરચી ’”ની જે વાત આવે છે, તેમાં મરચીએ એકવાર પેાતાનું શ્રેષ્ઠતમ કુળનું અભિમાન કર્યું હતું. આ અભિમાનના નિકાચીત ખધે તેમણે ત્યાં નીચ ગેાત્રનું કર્મ ઉપાર્જન કર્યું હતું. તે કમ પ્રભુ મહાવીરને આ વખતે ઉદય આવ્યું. જેને લીધે તેઓ બ્રાહ્મણુકુળ ( ભિક્ષુકકુળ )માં ઉત્પન્ન થયા હતા. જૈનધર્મના સમર્થ પુરુષ-તીર્થંકરને બ્રાહ્મણુને ત્યાં ઉત્પન્ન થયેલા જોઇ, ણુિગમેષી નામના દૈવે મહાવીરના ગર્ભનું સાહરણ કર્યું એટલે એ ગર્ભ લઇને તેણે “ ક્ષત્રિયકુંડ ” નગરમાં સિદ્ધાર્થ રા ની રાણી “ ત્રિશલાદેવી ”ની કુક્ષિમાં મૂકયા. આમ સાડી બ્યાસી રાત્રિના સમય પછી શ્રી મહાવીરના ગર્ભનું સાહરણ થયું એમ જૈન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. એકંદર સવ! નવ માસ પૂર્ણ થયે ચૈત્ર શુદિ ત્રયેાદશીની મધ્ય રાત્રિએ શ્રી મહાવોરના જન્મ થયા હતા. ૪૫ વર્ષ ૮ાા માસ બાકી રહ્યા ત્યારે મહાવીરે દોક્ષા લીધી હતી. ૩૩ વર્ષ ૮૫ માસ ખાકી રહ્યા ત્યારે તેમને કયજ્ઞાન થયું હતું. તેને બીજે દિવસે ઈંદ્રભૂતિ, (ગૌતમ ) સુધર્માં સ્વામી વગેરે ૧૧ ગણધરાની દીક્ષા થઈ હતી. તથા ૪૪૦૦ શિષ્યા એક સાથે થયા હતા. ૧૯ વર્ષ ૮૫ માસ પછી જ બુકુમારના જન્મ, તથા મહાવીર પ્રભુના જમાઇ “ જમાલીને શ્રી મહાવીરના મેધથી વૈરાગ્ય ઉત્પન્ન થયે; એ વૈરાગ્યના સતત્ રસે જમાલીએ નરકગતિના નદાવા કરી દીધા, અર્થાત્ એ ૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ S૬ ગતિનું પરિભ્રમણ તેને હંમેશને માટે બંધ થયું, પ્રભુ મહાવીર પાસે તેણે દીક્ષા લીધી અને ૧૧ અંગનો અભ્યાસ કરી વિચિત્ર પ્રકારને તપ કરવા લાગ્યા. જમાલી ઉચ્ચ કોટિનું ચારિત્ર પાળતો હતો ખરો; છતાં તેને આત્મભાવ પ્રગટયો ન હતો, તે શ્રી મહાવીરથી અલગ વિચરતો હતો. એક દિવસે તે જમાલીને વ્યાધિ થવાથી તેણે પિતાના શિષ્યોને પથારી કરવાનો આદેશ આપે. પથારી કરતાં ઢીલ થઈ, એટલે ફરીથી તેણે શિને બોલાવી પૂછયું –“પથારી કરી?” શિષેએ કહ્યું “હજુ પથારી કરી નથી પણ કરીએ છીએ.” આ વાકય ઉપર શ્રી જમાલીને ભ્રમ પેદા થયે; તેને મહાવીરના તત્ત્વજ્ઞાન પર શંકા થઈ. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરે તે “જે માળે રે” એટલે “જે કાર્ય કરવા માંડયું તેને કહ્યું કહીયે” એ મત પ્રતિપાદન કર્યો છે, પણ વાસ્તવિક રીતે તે ખોટું છે, કેમકે કઈ એક કુંભાર માટી લાવી તેને પાણી સાથે ભીંજવીને ઘડો કરે, તે ઘડો નિંભાડામાંથી પાકીને જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર થઈ બહાર ન આવ્યા હોય ત્યાં સુધી તે અપૂણેજ કહેવાય. એ પ્રમાણે “નય અપેક્ષાએ પ્રભુએ ઉચ્ચારેલાં વાક્યને અર્થશૂન્ય માની એકાંતવાદની તેણે પ્રરૂપણ કરી અને શ્રી મહાવીરથી જુદા પડી સ્વમત ચલાવ્યું. આને પહેલે નિન્હવ કહ્યો છે. પ્રભુ મહાવીરને સાથ્થી (શ્રાવસ્તી) નગરીમાં કેવલ્યજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે આ પહેલે નિડુવ થયે હતો. ચોથા આરાના ૧૬ વર્ષ ૮ માસ બાકી રહ્યા ત્યારે “ઊંave સીકા” નામક બીજે નિખ્તવ થયો. તે પ્રભુ મહાવીરને કેવલ્યજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે થયો હતો. તેને પ્રરૂપક “વિષ્યગુમ” હતો. ઉભયના વિચારનું એ અંતર હતું કે શ્રી મહાવીરે, આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઓતપ્રોત રહેલે જીવ માન્ય છે, ત્યારે તિષ્યગુપ્ત આત્માના છેલ્લા પ્રદેશમાંજ જીવ માની ઉત્સુત્ર પ્રરૂપ્યું છે. આ બીજે નિડુવ કહેવાય છે. ચોથા આરાના ૩ વર્ષ ૮ માસ બાકી રહ્યા ત્યારે શ્રી મહાવીર પ્રભુ મેક્ષે ગયા. ઈંદ્રભૂતિ અણગારને શ્રી મહાવીર ઉપર અતિવ રાગ હતો અને તેથી જ પ્રભુની હયાતિમાં તેમને કૈવલ્યજ્ઞાન ન થયું. પણ જ્યારે પ્રભુ વીર મોક્ષમાં ગયા; તેમને દેહ વિલય પામ્યો; ત્યારે જ શ્રી ગૌતમને દેડની અસ્થિર દશાનું તાદ્રશ્ય ભાન થયું. એકત્વ ભાવનામાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું. - નવ ગણુધરે તો પ્રભુની હયાતિમાં જ રાજગૃહી નગરીમાં સપરિવાર મેક્ષે ગયા હતા. ફક્ત ઇદ્રભૂતિ અને સુધર્મ એ બે અણગારો બાકી હતા તેમાં શ્રી ઈદ્રભૂતિ (ગૌતમ)ને કૈવલ્યજ્ઞાન થયું; એટલે શ્રી સુધર્મ સ્વામી ભગવાન મહાવીરની પાટે આરૂઢ થયા. આ સ્થળે શંકા ઉદ્દભવે કે શ્રી ગૌતમ તો હયાત હતા ! Page #82 -------------------------------------------------------------------------- ________________ તેનું સમાધાન એ છે કે કૈવલ્યજ્ઞાની પાટારૂઢ થઈ શકે નહિ એ નિયમ હોવાથી, પાંચમા ગણધર શ્રી સુધર્મસ્વામી તેમની પાટે બીરાજયા. વીર નિર્વાણ પછી બાર વર્ષ સુધી શ્રી ગૌતમ કેવલ્યજ્ઞાની તરીકે પૃથ્વી પર વિચર્યા અને પછી તેઓ મેક્ષ ગયા. હાલ વીરના શાસનમાં સાધુ-સાધી આદિને જે પરિવાર વિચરી રહ્યો છે, તે શ્રી સુધર્મ સ્વામીનો પરિવાર કહી શકાય. એ રીતે વિક્રમ સંવત પહેલાં 100 વર્ષે પ્રભુ મહાવીર ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા અર્થાત્ મોક્ષ પધાર્યા. EFFFFFFFFFFFFki પ્રભુ વીર પટ્ટાવલી. FgRgFFFFFFFFFgBUFFFFE UR ભગવાન મહાવીરની પહેલી પાટ પર શ્રી સુધસ્વામી બિરાજ્યા. તેમનો જન્મ “કલાગ સન્નિવેશ ” નામક સ્થળમાં “ધમ્મિલ ” નામના વિપ્રને ત્યાં થયે હતો. બાલ્યાવસ્થાથી જ ધર્મ પ્રત્યે તેમની અથાગ રુચિ હોવાથી તેમનું નામ “ સુધર્મ ” તરીકે જનતામાં પ્રસિદ્ધ થયું. યૌવન વય પ્રાપ્ત થઈ ત્યારે પિતાની અનિચ્છા છતાં તેમના માતાપિતાએ “વાસ્ય ત્ર”માં ઉત્પન્ન થયેલી એવી એક કન્યા સાથે તેમનું પાણી ગ્રહણ કરાવ્યું. ઉદાસીન ભાવે સંસારમાં રહેતાં તેમને એક પુત્રી થઈ હતી. સતતુ જ્ઞાનાભ્યાસમાં રહેતા તેઓ ચાર વેદ, શ્રુતિ, સ્મૃતિ, વગેરે અઢાર પુરાણમાં સંપૂર્ણ પારંગત થયા. દિન પ્રતિદિન સંસાર પર તેમની અરુચિ વધતી ગઈ; અને સમય પરિપકવ થતાં સર્વની અનુમતિ લઈ તેમણે સન્યાસપણું અંગીકાર કર્યું અને છેવટે શંકરાચાર્યની પદવી પ્રાપ્ત કરી. પિતાના શિષ્ય પરિવાર સાથે ફરતા ફરતા જ્યારે તેઓ “ જંભિકા ?? નામની નગરીમાં આવ્યા ત્યારે તેમને પ્રભુ મહાવીરનો સમાગમ થયે. જ્યાં તેમની શંકાઓનું સમાધાન થયું. અને પ્રભુ વીર પાસે તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ૫૦ વર્ષ સુધી તેઓ ગૃહવાસ તથા સન્યસ્થપણામાં રહ્યા. દીક્ષા લીધા પછી ૩૦ વર્ષ છમસ્થાવસ્થામાં ગાળ્યા. ત્યારબાદ ૧૨ વર્ષ આચાર્યપદવી જોગવી. અને એ રીતે જનમતની દીક્ષા લઈ, જ્ઞાનદર્શન અને ચારિત્રમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેવલ્યજ્ઞાન થયા પછી આઠ વર્ષ સુધી પૃથક્ પૃથક સ્થળે વિચર્યા. અને પછી નિર્વાણ પામ્યા. એકંદર તેમણે સે વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને ભગવાન મહાવીર પછી ૨૦ વર્ષે તેઓ મેક્ષ પધાર્યા. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મીજી પાટ પર જ ભુસ્વામી. રાજગૃહિ નગરીમાં કાશ્યપ ગાત્રી હ ઋષભદાસ નામના એક મેટા ધનાઢય શેઠ રહેતા હતા. તેને “ર્ધારણી ” નામની પત્ની હતી. ઉભય ક્રૂપતી જૈનધર્મી હતી. સાંસારિક સુખા બેગવતાં એક દિવસની મધ્યરાત્રિએ ધારિણીએ સુદન એવું “ જંબુ ” નામનું વૃક્ષ જોયુ. ધારિણી આનંદ પામી અને આ વાત તેણે પેાતાના પતિ ઋષભદાસ શેઠને કહી. બ ંનેએ માન્યું કે આ સુસ્વપ્નના આધારે પેાતાને ત્યાં ઉત્તમ પ્રાપ્તિ પુત્ર રત્નની થશે. સુખપૂર્વક ગર્ભનું પ્રતિપાલન કરતાં અનુક્રમે સવા નવ માસે ધારિણીએ એક પુત્રના જન્મ આપ્યા. ખારમે દિવસે અશુચિ ટાળી જ્ઞાતિજનાને જમાડી સ્વપ્નાનુસાર તે માળકનું નામ “ જ મુકુમાર ’ પાડવામાં આવ્યું. અનુક્રમે બાલ્યાવસ્થા વિતાવી યુવાનાવસ્થા પ્રાપ્ત થતાં સુધીમાં જબુકુમારે સર્વ પ્રકારની વ્યવહારિક વિદ્યા સંપાદન કરી લીધી. તે સમયમાં શ્રી સુધર્મસ્વામી, શિષ્ય સમુદાય સાથે રાજગૃહિ નગરીના ગુણશીલ નામક ઉદ્યાનમાં પધાર્યા, અને તપ સયમની વૃદ્ધિ કરતા વિચરવા લાગ્યા. ઉપર આ વાત જબુકુમારે જાણી, તેથી તેમને શ્રી સુધસ્વામીના વદન કરવાની ઉત્કટ અભિલાષા થઇ, અને માતાપિતાની અનુજ્ઞા મેળવી અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રાભુષણા પહેરી તેઓ વંદન કરવા માટે ચાલ્યા. રસ્તે જતા એક સ્થળે તેજ નગરની આઠ શ્રેષ્ઠિવની આઠ પુત્રીએ રાસ ક્રીડા રમી રહી હતી, તેવામાં તે આઠે સખીઓની નજર આ સુસ્વરૂપવાન જ બુકુમાર પડી અને તેએ મેાહ પામી; તેજ સ્થળે તે બધી સખીઓએ અરસપરસ નિય કર્યા કે આપણે પરણવું તે ફક્ત આ દિવ્ય દેખાતાં જ બુકુમારને જ આમ પ્રતિજ્ઞા કરી તેએએ ઘેર આવી પાત પેાતાના માતાપિતાને કહી દીધું કે અમે આ ભવમાં ફક્ત ઋષભદત્તના પુત્ર જ મુકુમારને જ પરણવા માટે નિશ્ચય કર્યો છે, એ સિવાયના અન્ય પુરુષા અમારે પિતા અને ભાઈ સમાન છે. પેાતાની પુત્રીઓની આ પ્રતિજ્ઞા અનેજ બુકુમારની બુદ્ધિ, ચાતુર્ય, રૂપ અને ગુણ એ સર્વ જોઇ તે શ્રેષ્ઠિવાને પણ તે વિચાર અનુકૂળ લાગ્યા. તરત જ તેઓ આઠે જણા શ્રીફળ લઇ પાતપેાતાની પુત્રીનુ સગપણ કરવા માટે ઋષભદત્ત શેઠને ઘેર આવ્યા. .. આ તરફ જ બુકુમાર ગુણશીલ ઉદ્યાનમાં શ્રી સુધ સ્વામી પાસે ગયા અને વંદન કરી ધર્મોપદેશ સાંભળવા બેઠા. સુધર્મસ્વામીએ જ બુકુમારાદિ પિષમાં આવેલા અનેક મનુષ્યાને ધનુ યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. તેમાં સંસારની અસ્થિરતા સાથે આગાર ધર્મ અને અણુગાર ધર્મ એ બે પ્રકારના Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું સુંદર રીતે ખ્યાન કર્યું. આ પ્રવચનની જંબુકુમાર ઉપર સુંદર છાપ પાડી. સંસાર પર તેમને ઉદ્વેગ છૂટો. અને વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. વ્યા ખાનને અંતે જંબુકુમારે શ્રી સુધર્મ અણગારને હસ્તદ્વય જોડી વિનયપૂર્વક કહ્યું-પ્રભે! આપને ઉપદેશ મને રૂપ છે, તેને શ્રધ્યું છે, પ્રતિત આ છે, મારી દીક્ષા લેવાની તીવ્ર જીજ્ઞાસા છે, પણ મારા માતપીતાને પૂછીને હું તે પ્રમાણે કરીશ.” સુખ ઉપજે તેમ કરે” એટલા જ શબ્દો પ્રત્યુત્તરમાં શ્રી સુધર્મ અણુગારે કહ્યા. ત્યાંથી રથમાં બેસી શ્રી જબુકુમાર ગૃહ પ્રતિ વળી નીકળ્યા. રસ્તે જતાં રાજગૃહી નગરીના દરવાજામાં પેસતાં એકાએક તેપને એક જમ્બર અવાજ થયે, અને તેમાંથી છૂટેલે ગોળ પિતાના કર્ણ પાસેથી પસાર થયો. આ જોતાં જ જબુકુમાર ચમકયા, આશ્ચર્ય પામ્યા કે અહો, શું જીવનની અસ્થિરતા ! આ ગાળા મને વાગ્યું હોત તો આ ક્ષણે જ હું અવિરતિપણે મૃત્યુ પામત. એમ વિચારી તે પાછા ફર્યા અને પુનઃ શ્રી સુધર્મસ્વામી પાસે જઈ, બારવ્રત અંગીકાર કર્યો. તેમાં સર્વથા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. ત્યાંથી તેઓ ઘેર આવ્યા અને દીક્ષા માટે માતાપિતાની અનુમતિ માગી. માતાપિતાએ ઘણું સમજાવ્યા છતાં જબુકુમાર એકના બે ન થયા. તેવામાં જ પેલા આઠ શ્રેષ્ટિઓ ત્યાં આવી પહોંચ્યા. અને પોતાની પુત્રીઓના સગપણની વાત કરી શ્રીફળ ધર્યા. ત્યારે જ બુકુમારના માતાપિતાએ કહ્યું:-પુત્રનું સુખ જેવાના શુભ મનોરથ અમારા હૃદયમાં કયારનાયે વસી રહ્યા છે, પણ જબુકુમાર સંસારમાં રહેવા ઈચ્છતો નથી. માટે જે તમે તમારી પુત્રીઓને ભવ બગાડવા ઈચ્છતા હે, તે જ સગપણની વાત કરે. આ સાંભળી સર્વ શ્રેષ્ઠિઓ નારાજ થઈ ત્યાંથી ચાલ્યા ગયા અને પોતપોતાની પુત્રીઓને આ વાત કહી. ત્યારે તે સર્વ પુત્રીઓએ એવો જવાબ આપે કે –અમે મન, વચન, કાયાથી તે જંબુકુમારને જ વરી ચુકેલી છીએ, માટે હરકોઈ પ્રકારે અમને ત્યાં જ પરણું. અમે જંબુકમારને સમજાવી દીક્ષા લેતાં રોકીશું, તેમ છતાં તે નહિ જ રોકાય, તે અમે પણ તેમની સાથે દીક્ષા ગ્રહણ કરીશું. પુત્રીઓનું આવું વચન સાંભળી ફરી તે શ્રેષ્ટિઓ જબુકુમારને ઘેર આવ્યા, અને ઋષભદત્તને સગપણ માટે અતિ આગ્રહ કર્યો. સગપણ થઈ ગયું અને તરત જ લગ્ન લેવાયાં. ઉદ્દવિગ્ન ચિતે શ્રી જંબુકુમાર તે આઠ શ્રેષ્ઠિ કન્યાઓ સાથે પરણ્યો. લગ્નની પ્રથમ રાત્રિએ જંબુકમારની તે આઠે સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણે સજીને જંબુકુમારને સંસારમાં રોકી રાખવા અનેક પ્રકારના હાવભાવ અને મિષ્ટ વચનોએ આકર્ષણ કરાવવા લાગી. પણ જેનું ચિત્ત આ બળતાં સંસાર સાગરમાંથી ઉદ્વેગ પામ્યું છે, જેણે સંસારને રાગ દુર્ગતિનું કારણ માન્યું છે, જેના હૃદયમાં આત્મિક પ્રકાશ અને નિષ્કામ વૃત્તિની ભાવના જાગી છે, તેવા જ બુકમારને આ સ્ત્રીઓ કોઈપણ Page #85 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણ કરી શકી નહિ, એટલું જ નહિ પણ ઉલટું જંબુકુમારના સતત્ બધે આ આઠે સ્ત્રીઓને વરાગ્યે થયો. (આને વધુ વિસ્તાર જ બુસ્વામી ચરિત્રમાં સુંદર રીતે અપાય છે.) તેજ સમયે પ્રભવ નામને ચોર ( રાજપુત્ર) ૫૦૦ શેર સાથે જબુકુમારના ઘરમાં ચોરી કરવા આવ્યો. અને મંત્ર વડે તાળાઓ ખોલી ભંડાર માંથી દ્રવ્ય કાઢી ગાંસડીઓ બાંધી, પરંતુ જબુકુમારના સત્ય, શીયળના પ્રભાવે તે ગાંસડીઓ કેઈથી ઉંચકાઈ શકી નહિ. એટલું જ નહિ પણ સર્વ ચારે ત્યાં થંભી ગયા. પ્રભવ ચારે પિતાની તાળા ખોલવા, વિગેરેની વિદ્યા જંબુકુમારને આપીને, બદલામાં સ્થંભન વિદ્યા માગી. અહિંયા જ બુકુમારે તે પ્રભવ ચેરને ઉપદેશ આપે, તેના પ્રભાવે પ્રભવ ચાર વૈરાગ્ય પામ્ય અને દીક્ષા લેવા માટે તૈયાર થયા. પ્રાતઃકાળે સર્વના આશ્ચર્ય વચ્ચે જંબુકુમાર, તેમના માતાપિતા, આઠ ઢીએ, તેનાં માતાપિતા તથા પ્રભવાદિક ૫૦૦ ચારે એમ પ૨૭ જણાઓએ શ્રી સુધર્મસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી. જંબુકુમાર સેળ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૨ વર્ષ ગુરૂભક્તિ કરી જ્ઞાન સંપાદન કર્યું. આઠ વર્ષ આચાર્યપદ પર રહ્યા. ત્યારબાદ તેમને કેવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ સુધી કૈવલ્ય પ્રવજ્ય પાળી, સર્વ આયુષ્ય ૮૦ વર્ષનું ભેળવી વીર પ્રભુ પછી ૬૪ વર્ષે તેઓ મોક્ષ પધાર્યા. દશ બેલ વિછેદ ગયા. શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી દશ બેલ વિચ્છેદ ગયા છે, તે દશ બેલના નામ – ગાથા:– बार वर्षे हि गायमो सिद्धो, वीराओ वीसही सुहमो; चउसड्ढीरा जंबु विच्छिना तथ दश ठाणा ॥१॥ मण परमोहि पुलाए, अहारग खवगउ समे काये; समयत्तिय केवल, सिझणाय जंबुम्मि बुद्धिन्ना ॥२॥ દશ બોલના નામઃ—૧ પરમ અવધિજ્ઞાન. ૨ મનઃ પર્યવજ્ઞાન. ૩ જુલાકલબ્ધિ. ૪ આહારિક શરીર. ૫ ક્ષાયક સમ્યકત્વ. ૬ કેવલ્યજ્ઞાન. ૭ જીકથી સાધુ. ૮ પરિહાર વિશુદ્ધ ચારિત્ર. ૯ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. ૧૦ યથાખ્યાત ચારિત્ર. એ દશ બોલ વિચ્છેદ ગયા. ભગવાન મહાવીરના મેક્ષગમન પછી જૈનશાસનમાં જે જે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ફેરફારો થયા તથા તેમના પછી જે જે મહાપુરુષા થયા, તે સની ઐતિહાસિક નોંધ ‘પ્રભુવીર પટ્ટાવલી’ના નામાભિધાનથી આ નીચે આપીયે છીએ, તે લાપૂર્વક વાંચી પૂર્વ પુરુષોના ઉજવળ ચિત્રા પર વિવેકપૂર્વક દષ્ટિ ફેરવી જવા વિજ્ઞપ્તિ કરીએ છીએ. વીર સ. ૧ ગૌતમસ્વામીને કૈવલ્પજ્ઞાન, સુધ સ્વામીનુ પટારાહણુ અને જભુસ્વામી તથા પ્રભવ સ્વામીની દીક્ષા. વીર સ. ૧૨ ગૌતમસ્વામીનું મેક્ષગમન, સુધ સ્વામીને કૈવલ્યજ્ઞાન અને જંબુસ્વામીનુ પટારાણ, વીર સં. ૨૦ સુધર્માંસ્વામીનું મેાક્ષગમન, જંબુસ્વામીને કૈવલ્યજ્ઞાન, અને પ્રભવસ્વામીને યુગ પ્રધાનપદ. વીર સ. ૬૪ જંબુસ્વામીનું મેાક્ષગમન, શય્યંભવાચાર્યની દીક્ષા. ૩ ત્રીજી પાટ પર શ્રી પ્રભસ્વામી, 66 "C 6 વિધ્યાચળ પર્વતની તળેટીમાં જયપુર નામનું નગર હતું. ત્યાં કાત્યાયન ગોત્રી “ જયસેન ” નામે રાજા રાજ્ય કરતા. તેને બે પુત્ર હતા. માટાનું નામ પ્રભવકુમાર ” નાનાનું નામ વિનયધરકુમાર. '' પ્રભવકુમારની વર્તણુક અનિષ્ટ અને પ્રજાને દુ:ખપ્રદ હતી. ખરાબ મિત્ર!ની સેાખતમાં રહી તે વસ્તીમાં વારંવાર પેાતાના દુષ્કર્મ વડે ત્રાસ વર્તાવતા, આથી પ્રજાએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. જયસેન રાજા પ્રભવકુમારની આવા પ્રકારની વર્તણૂકથી ખેદ પામ્યા; અને ગુસ્સે થઇને તેણે તેને દેશપાર કરી, ન્હાનાપુત્ર · વિનયધર ” ને રાજ્યાસન પર સ્થાપ્યા. આથી પ્રભવકુમાર ક્રોધિત બની વનમાં ચાલ્યા ગયા; તેવામાં તેને ત્યાં ભીલપલ્લીના અધિપતિ ભીમસેન ” મળ્યા. અનેને પરસ્પર વાર્તાલાપ થતાં મિત્રાચારી થઈ. ભીમસેન તેને પેાતાની પલ્લી (ચાર લેાકાને રહેવાનું ગુપ્ત સ્થાન) માં લઇ ગયા. ત્યાં અનેક ચારાના સહવાસમાં રાખી તેને ચૌય કળા આદિમાં પ્રવીણ નાન્યે. એટલે તે પણ અન્ય ચારા સાથે મેટી માટી ચારીએ કરવા લાગ્યા. એવામાં તે ચારસેનાના અધિપતિ “ ભીમસેન ”નું મૃત્યુ થયું એટલે સર્વ ચેારાએ મળી પ્રભવકુમારને પેાતાના અધિપતિ મનાવ્યેા. એકદા તે પ્રભવ ચાર પેાતાની સાથે બીજા ૫૦૦ ચારાને લઇ જ ખુકુમારના લગ્નને દિવસે તેને ત્યાં ચારી કરવા આવ્યે. અને સૂતેલા સ લેાકેાને પેાતાની પાસેની ૮ અવસ્વાધિની ’ વિદ્યાના અંગે નિદ્રાધિન મનાવી પુષ્કળ દ્રવ્ય એકઠું કરી ગાંસડીએ બાંધી; પણ જ બુકુમારના ચારિત્રના ખળે તે ઉપડી શકી નહિ; એટલે તે પ્રભવકુમાર જંબુસ્વામી પાસે આવી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૧ વિદ્યાની અદલાબદલી માટેસમજાવવા લાગ્યા; પરંતુ જ બુકુમારના તીવ્ર વૈરાગ્યમય સદ્ધેશ્વ સાંભળી પ્રભવકુમાર પીગળ્યા, પેાતાના ચૌય કર્મ પર તેને તિરસ્કાર છૂટયા, અને વૈરાગ્ય પામી ૫૦૦ ચારા સાથે તેણે શ્રી સુધર્મસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રભવકુમાર ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, પછી દીક્ષા લઈ ૨૦ વર્ષ સુધી ગુસેવા કરી જ્ઞાન સ`પાદન કર્યું. જંબુસ્વામીને કૈવલ્યજ્ઞાન થયા પછી પ્રભવસ્વામી આચાર્ય પદ પર આરૂઢ થયા. ૫૪ વર્ષ સુધી આચાર્ય પદવી લાગવી. સર્વ આયુષ્ય ૧૦૪ વનું બાગવી વીરસંવત ૭૫ માં તે સ્વર્ગવાસ પામ્યા. વીરસ ́વત. ૭૫ : અને શમ્યભવસ્વામીને પ્રભવસ્વામીનું સ્વર્ગગમન આચાર્ય પદવી અર્પણ. યશેાભદ્રસ્વામીની દીક્ષા. વીરસવત ૮૪ : ૪ ચેાથી પાટે શ્રી શય્યભવાચા આવ્યા. તેઓ મગધદેશની રાજગૃહિ નગરીમાં રહેતા હતા, જાતે વત્સગેાત્રી બ્રાહ્મણ. ઋગ્વેદાદિ ચારવેદ, વ્યાકરણ, છંદ, નિયુક્તિ વગેરે અનેક શાસ્ત્રના જ્ઞાંત હતા. એકવાર તેમણે મહાન યજ્ઞ આરંભવાની તૈયારી કરી, તેવામાં પ્રભવ સ્વામીને જ્ઞાનખળથી ોતાં પેાતાનું આયુષ્ય અલ્પ લાગ્યું, એટલે તેમણે વિચાર કર્યો કે મહારા પછી કાઈ લાયક પુરુષ આચાર્ય પદવી પર આવે તે શાસનની શાભા વધે. એવા વિચાર કરી શ્રુતબળથી જોતાં સ્વસંપ્રદાયમાં તે વખતે એક પણ એવા ચેાગ્ય પુરુષ ન લાગ્યા કે જે આચાર્ય પદ્મને શેાભાવી શકે. તેમની વિચારશ્રેણિ વિકાસ પામી. સત્ર દષ્ટિ દાડાવતાં ચેગમળથી તેમણે જાણ્યું કે ચાહેાત્રી શય્યંભવ જે દીક્ષિત ખને, તે તે આચાર્યપદને ખરાખર લાયક છે. એમ વિચારી તત્કાળ તે શય્યભવ અગ્નિ-હાત્રીને ત્યાં આવ્યા, અને પેાતાની અદ્ભુત ઉપદેશ શૈલીથી દ્રવ્યયજ્ઞ અને ભાવયજ્ઞનું આખેડૂઞ સ્વરૂપ સમજાવ્યું. આથી શય્યંભવ પ્રતિબેાધ પામ્યા. અને શ્રી પ્રભવસ્વામી પાસે દીક્ષિત થયા. ૨૮ વર્ષે તેઓ સંસારાવસ્થામાં રહ્યા. એક વર્ષ સુધી ગુરૂસેવા કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ર૩ વર્ષ સુધી આચાર્ય પદવી ભેગવી. ** જ્યારે શષ્યભવ સ્વામીએ દીક્ષા લીધી, ત્યારે તેમની સ્રી સગર્ભા હતી. પાછળથી તેણીએ એક પુત્રના જન્મ આપ્ટેા, તેનું નામ મનક ” રાખવામાં આવ્યું. મનક આઠ વર્ષના થયા ત્યારે તેણે તેની માતાને પૂછ્યું કે : મારા પિતાજી કયાં છે ? માતાએ જવાબ આપ્યા કે તારા પિતાએ તેા ત્હારા જન્મ પહેલાંજ દીક્ષા લીધી છે. સાંભળી તે મનક પેાતાના પીતાને જોવાની આ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ઇચ્છાએ ચંપાનગરીમાં આવ્યો ત્યાં રસ્તામાં જ તેને શય્યભવાચાર્ય મળ્યા. વાતચિત કરતાં બંનેની ઓળખાણ થઈ. પૂર્વ સંસ્કારના સુયોગે આવા પરમોત્કૃષ્ટ સાધુજીવન પર મનકને ખૂબ પ્રેમ થયો. શયંભવાચાર્યે તેને ઉપદેશ આપે. આથી વૈરાગ્ય પામી તે મનકકુમારે પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી. શર્યભવાચાયૅ જ્ઞાનબળથી “બાળદીક્ષિત મનકમુનિ ” નું આયુષ્ય જોયું, તો તેમને માલમ પડયું કે “મનક”નું આયુષ્ય માત્ર છ માસનું જ બાકી છે. માટે એટલા વખતમાં તેને સંક્ષેપમાં સૂત્રજ્ઞાન આપી આત્માનુભવ કરાવો, જેથી એને ઉદ્ધાર થાય; એમ વિચારી શય્યભવાચાયે ત્યાં દશવૈકાલિક સૂત્ર રચ્યું. આ વિષયમાં શ્રી. કે. દ. દેસાઈ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ” માં લખે છે કે – જંબુસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણ શિષ્ય શય્યભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬ સ્વર્ગ વરાત ૯૮) થયા. તેમણે પોતાના પુત્ર શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિસૂત્ર રચ્યું હતું. (વીરાત્ ૭૨ માં લગભગ) વિકાલથી નિવૃત્ત તે વિકાલિક અને તેમાં દશ અધ્યયનો છે તેથી “દશવૈકાલિક.” મનકમુનિએ દશે અધ્યયન કંઠસ્થ કરી આત્માનુભવ કર્યો, સચારિત્રની સમશ્રેણિ પર કમાણ કરતાં છ માસમાં આ બાળમુનિ કાળ કરી સ્વર્ગે ગયા. શય્યભવાચાર્ય પર વર્ષનું એકંદર આયુષ્ય ભોગવી વરાત ૯૮ માં કાળધર્મ પામ્યા. ઓશવાળ તથા શ્રીમાળીઓની ઉત્પત્તિ. મહાવીરસ્વામીના નિર્વાણ પછી સિત્તેર વર્ષ બાદ શ્રી પાર્શ્વનાથ ભગવાને નના શાસનમાં છઠ્ઠીપાટે “શ્રી રત્નપ્રભ ” નામે આચાર્ય થયા. તેમણે “ઓસીયા ” નામની નગરીમાં ક્ષત્રિય જાતિને પ્રતિબોધ આપી શ્રાવકે બનાવ્યા. ત્યારે ઓશવાળાની સ્થાપના થઇ. અને “ શ્રીમાળ” નગરમાં શ્રીમાળીએની સ્થાપના થઈ, એમ શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી બહાર પડેલ “જેન ઇતિહાસ ” નામક ગ્રંથમાંથી ઉલેખ મળી આવે છે. મહાવીર સ્વામીના સમયમાં પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનના “ સંતાનિયા ” સંતે વિચરતા હતા. તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા શ્રી પાર્શ્વનાથ શાસનના શ્રી કેશીસ્વામી અને પ્રભુવીરના શાસનના શ્રી ગૌતમસ્વામી એ બંને વચ્ચે વૃત, વસ્ત્રો આદિ બાબતમાં ચાલેલા સંવાદ પરથી સિદ્ધ થાય છે. આ ઉત્પત્તિ બાબતનો ૧૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ વધુ ઉલ્લેખ હષ્ટિગોચર થ નથી; પણ સમયનું અનુસંધાન વિચારતાં આ હકીકત કેટલેક અંશે સત્ય હોવાનું માની શકાય. ૫ પાંચમી પાટ પર શ્રી યશેભસ્વામી આવ્યા. તેઓ કાત્યાયન ગેત્રી હતા. ૨૨ વર્ષ ગ્રહવાસમાં રહ્યા. પછી શય્યભવાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. ૨૪ વર્ષ ગુરૂસેવા કરી “બહુસૂત્રી ” થયા. ત્યારબાદ આચાર્યપદ પર આવ્યા. ૫૦ વર્ષ સુધીની આચાર્ય પદવી ભેગવી. એકંદર ૯૬ વર્ષનું આયુષ્ય ભેગવી વીરસંવત. ૧૪૮ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. વીર સં. ૯૮ શય્યભવાચાર્યનું સ્વર્ગ ગમન, યશભદ્રસ્વામીને આચાર્યપદ. વીર સં. ૧૦૮ સંભૂતિવિજય સ્વામીની દીક્ષા. વીર સં. ૧૩૯ ચૌદપૂર્વધારી ભદ્રબાહુ (પ્રથમ) સ્વામીની દીક્ષા. વીર સં. ૧૪૬ શ્રી સ્થળિભદ્રજીની દીક્ષા. (૧૫૦ ની સાલને પણ ઉલ્લેખ મળી આવે છે) વીર સં. ૧૪૮ શ્રી યશોભદ્રજીનું સ્વર્ગગમન, અને શ્રી સંભૂતિ વિજયજીનું પટારોહણ, ૬ છઠી પાટપર શ્રી સંભૂતિવિજય સ્વામી બિરાજ્યા તેઓ માઢરગોત્રી હતા. ૪૨ વર્ષ સંસારાવસ્થામાં રહી દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સુધી ગુરૂનો વિનય, સેવા ભકિત કરી જ્ઞાન સંપાદન કર્યું. પોતે બહુસૂત્રી હતા, શુદ્ધ સંયમ પાળતા અને પળાવતા, તથા સુવ્યવસ્થિત રીતે ગ૭ને નિર્વાહ કરતા. ત્યારપછી ૮ વર્ષ સુધી આચાર્યપદવી ભોગવી. એકંદર ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર સં. ૧૫૬ માં તેઓ સ્વર્ગસ્થ થયા. ૭ સાતમી પાટપર શ્રી ભદ્રબાહુ સ્વામી આવ્યા, તેમણે ૪૫ વર્ષ સુધી ગુડવાસમાં રહ્યા પછી દીક્ષા ગ્રહણ કરી. ૧૭ વર્ષ સુધી ગુરૂદેવને મહાન વિનય કરી ચતુર્વિધ સંઘમાં માન પામ્યા. ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. અર્થાત્ તેઓ શ્રુતકેવળી કહેવાયા. ૧૪ વર્ષ સુધી આચાર્યપદે રહી વીરાત્ ૧૭૦ માં ૬૬ વર્ષનું આયુષ્ય ભેગવી સમાધિ પરિણામે કાળ ધર્મ પામ્યા. ભદ્રબાહુ સ્વામી ” માટે કેટલાકને શંકા છે કે ભદ્રબાહુ સ્વામી એક થયા છે કે બે? તેના સમાધાનમાં ભદ્રબાહ સ્વામી બે થયા છે તેવું સ્પષ્ટ પ્રમાણ મળી આવે છે. ચંદ્રગુપ્ત રાજાને સોળ સ્વપ્નના અર્થ કહેનાર “ભદ્રબાહુસ્વામી” વીરાત્ ૧૭૦ માં સ્વર્ગગમન કરી ગયા તે પ્રથમ ભદ્રબાહુ સ્વામી; અને બીજા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ભદ્રબાહુ સ્વામી વિક્રમ સ, ૪ માં થયા. તે વરાહમિહિરના ભાઇ સમજવો. એટલે વસ્તુતઃ અને ભિન્ન ભિન્ન છે, તે વણ્ન આગળ આવશે. પ્રથમના ભદ્રબાહુ સ્વામીને સમય. ૧૬૨ મેં મૌર્યઉજ્જયિની ( મૂલ દિન મહારાજા પિછલે પહરમે ૧૬ પંચમ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી વીર નિર્વાણુ સંવત વંશી મહારાજા ચન્દ્રગુપ્તકે સમયમે હુએ થે. એક સમય પટાવલીમાં પાટલીપુત્ર કહેલ છે )માં કાર્તિક શુકલ પૂર્ણિમા ચન્દ્રગુપ્તને પેાષધશાળામે પાષધ કીયા થા. તે રાત્રિકે સ્વસ દેખે ઉનમે એક સ્વપ્ન એસા થા કિ જિસમે` ૧૨ આર ક્શા નાગ દેખા. તમ મહારાજા ચન્દ્રગુપ્તને અપને ગુરૂ શ્રી ભદ્રબાહુસ્વામીસે ઉન સ્વપ્નકા લ પુછા; તા સ્વામીજીને અન્તિમ સ્વપ્નકા ફૂલ, ઉત્તરભારત વચ્ચે ખારહ વકા ઘેાર દુભિક્ષ ખતલાયા. ઇસકે બાદ એક દિન ભદ્રબાહુસ્વામી અપને શિષ્યેકે સાથ નગરમે આહારકે લિયે ગયે. ઔર એક વ્યક્તિકે દ્વારપર જા પહુંચે. પરન્તુ વહાં એક માલક ઇતને જોરસે ા રહાથા કિ ઈનકે ખારહુ વાર પુકારને પર ભી કિસીને ઉત્તર નહી દીયા. તમ ઈનકેા યહુ નિશ્ચય હા ગયા કી ૧૨ વર્ષોંકા દુભિક્ષ યહાં આરંભ હા ગયા. રાજમંત્રીને ઈસ આપત્તિકે હઠાનેકે લીયે અર્થાત દુભિક્ષ શાન્તિકે લિયે અનેક યજ્ઞ હોમાદિ ઔર કઈ પ્રકારકે ખલિ પ્રદાનાદિ કરનેકે તૈયાર હુવા ચહુ માત મહારાજા ચન્દ્રગુપ્તને જાણી ઔર ઉપદેશ દેકર અટકાઈ. ઔર કહાકી ભાવી ખલવાન હૈ.એ ખચન કહકર શાંતિ ઉપજાઇ. પરન્તુ ચન્દ્રગુપ્તને સમઝા, કિ ઇસ રાજ્ય પાપકા કારન હૈ. ઔર મુઝે ઇસ સંસાર મેં રહેના ઉચિત નહિ હૈ, યહ સમજકર ચંદ્રગુપ્ત રાજા પાપસે ડરતે હુએ અપને પુત્ર સિંહસેન બિન્દુસારકા રાજ્યભાર સોંપકર ઇસ અસાર સંસારસે વિરક્ત હા ગયે. ઔર અપને ગુરૂ ભદ્રબાહુસ્વામીરો દીક્ષા લે લી. યહ મહારાજા ચન્દ્રગુપ્તકા દીક્ષિત નામ 66 પ્રજ્ઞાચ રખ દીયા થા. "" શ્રી ભદ્રમાહુસ્વામીને દેખાકી યહ ધાર દુભિક્ષ વિધ્ય ઔર નીલગિરી પર્વતકે મધ્યમ હોગા. ઇસકે પ્રભાવસે અનેક પ્રાણી કાલકવલિત હાગે, જિષ્ણુસુ ઈસ સમયમેં મુનિ ધર્મકા પાલન કઠીન હૈા જાયગા, યાની ઉનકા ભી ધર્મ ભ્રષ્ટ હા જાયગા. અસા વિચાર કરકે બહુત મુનિયેાંકા સાથ લેકર દક્ષિણ દેશકા પ્રસ્થાન કીયા. ( જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસમાં લખે છે કે નેપાલ તરફ વિહાર કરીને ગયા—તથા હાલ સાહેબે ઉપાસક દશાંગ સૂત્રને અંગ્રેજી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તરજુ કર્યો છે, તેની પ્રસ્તાવનાના ૧૮ મા પૃષ્ઠ પર લખ્યું છે કે ભદ્રબાહુસ્વામી દક્ષિણ હિન્દુસ્તાનમાં–કર્ણાટક ગયા) તેમાં મહારાજા ચન્દ્રગુપ્ત-અપરનામ પ્રભાચન્દ્ર” મુનિ પણ ભદ્રબાહુ સ્વામી સાથે હી ચલે ગયે. વહાં જાકર ધર્મકા પ્રચાર કરને લગા. વિશેષ મૂલ પટાવલીમાં કહ્યું છે કે – શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામી દક્ષિણ દેશમાં ગયા પછી, મગધ દેશમાં મહાન દુકાળ પડ્યો. મનુષ્ય બહુજ પીડા પામવા લાગ્યા અને સર્વ સ્થલે હાહાકાર વરતાવા લાગ્યો. જેથી પાટલીપુત્રમાં ચતુર્વિધ સંઘ ભેગે થઈ માંહોમાંહે વિચાર કરવા લાગ્યો કે જે ભદ્રબાહુસ્વામો અત્રે હોત તે કાંઈક પણ શાન્તિ વળત, પરંતુ તેઓ તો અહિંયા નથી. તો હવે કેમ કરવું? ત્યારે સર્વ કેઈને મત થયે કે તેઓશ્રીને અત્રે તેડી લાવવા અર્થે આપણે ત્યાં જઈને વિનંતી કરવી. એ ઠરાવ કરી, ઘણું શ્રાવકે કષ્ટ સહન કરીને જ્યાં ભદ્રબાહુ સ્વામી હતા, ત્યાં પહોંચ્યા. અને તેમને વિનયપૂર્વક વંદણ નમસ્કાર કરીને મગધ દેશમાં પધારવા વિનંતિ કરી. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે તમારું કથન સત્ય છે, અને મારે ત્યાં અવશ્ય આવવું જોઈએ; પરંતુ આ ભયંકર દુષ્કાળ તે દેશમાં બાર વર્ષ સુધી રહેવાને છે, એટલે ત્યાં ઘણું મુનિઓન નિર્વાહ થઈ શકે નહિ; કેમકે નિર્દોષ આહાર પાણી મળવા મુશ્કેલ થઈ પડે. માટે હું આવી શકું તેમ નથી, તેમજ મેં અત્રે “મહાપ્રાણ” નામના ધ્યાનને પ્રારંભ કર્યો છે. વિશેષમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ એટલું પણ કહ્યું કે આ બાર વર્ષના દુષ્કાળ પછી ચૌદ પૂર્વનું જ્ઞાન વિવેદ જશે એવો વેગ છે. શ્રી ભદ્રબાહુના ઉપર્યુક્ત મર્મકારી વાથી સુજ્ઞ શ્રાવકે સમજી ગયા કે સ્વામીજીનું આયુષ્ય પણ લગભગ તેટલું જ લાગે છે. એમ સમજી તેમણે વિનંતિ કરી કે – હે ગુરૂદેવ ! આપની પાસે રહેલ અમૂલ્ય તત્ત્વજ્ઞાન રૂપી ખજાને કેઈ મુમુક્ષુ જીવને મળવો જોઈએ. ત્યારે ગુરૂદેવે કહ્યું: હા. કેઈ સરળ, વિનયવંત અને પ્રજ્ઞાવંત સાધુ અહિં આવે, તો હું તેને જરૂર જ્ઞાનરૂપી અમૂલ્ય વાર આપી શકું. આ સાંભળી વિનતિ કરવા આવેલ શ્રાવકો સંતુષ્ટ થયા અને ગુરૂદેવને યથાવિધ વંદન કરી સ્વદેશમાં આવ્યા. સ્વદેશમાં આવ્યા પછી પુનઃ ચતુર્વિધ સંઘ ભેગો કરી ભદ્રબાહ સ્વામીએ કહેલી સર્વ વાત કહી સંભળાવી. અને વિશેષમાં કહ્યું કે સ્વામીજીનું આયુષ્ય દુષ્કાળ પૂર્ણ થયા પછી વધુ લંબાય તેમ લાગતું નથી; માટે કઈ મુમુક્ષુ મુનિરાજે ત્યાં જઈ અમૂલ્ય તત્વજ્ઞાન રૂપી વારસો હસ્તગત કરવો જોઈએ. Page #92 -------------------------------------------------------------------------- ________________ Ge આ સાંભળી સ્થળિભદ્રજી આદિ પાંચ મુનિવરે ત્યાં જવા માટે તૈયાર થયા. ચતુર્વિધ શ્રી સંઘને આદેશ લઇ, ત્યાંથી વિહાર કરી ઉક્ત મુનિવરે થોડા જ વખતમાં શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે આવી પહોંચ્યા. ત્યાં ગયા પછી વિનય સહિત ગુરૂદેવને વંદન, નમસ્કાર કરી તેમણે જ્ઞાનની ભિક્ષા માગી. ગુરૂદેવે પણ આગંતુક મુનિવરને વિનયવંત, બુદ્ધિવંત અને પ્રજ્ઞાવંત સમજીને જ્ઞાનાભ્યાસ આપ શરૂ કર્યો. સર્વ મુનિવરો વિગયાદિને ત્યાગ કરી જ્ઞાન સંપાદન કરવાના કાર્યમાં લાગી ગયા. અભ્યાસ કરતાં કરતાં ચાર મુનિવરે તે કંટાળી ગયા; અને અભ્યાસ કરે છેડે દીધે, પરંતુ સ્થળભદ્રજી હતાશ ન થતાં ઉત્સાહભેર આગળ વધવા લાગ્યા. પરિણામે તેમણે અ૯૫ વખતમાં ૧૦ પૂર્વનું જ્ઞાન મેળવી લીધું. ૧૧ મું પૂર્વ શરૂ કર્યું, તેવામાં એક દિવસ એકાન્ત મળતાં તેમણે પોતાની વિદ્યા અજમાવવાનો વિચાર કર્યો; અને વિદ્યાના બળે તેમણે પોતાનું માનવસ્વરૂપ ફેરવી સિંહનું સ્વરૂપ ધારણ કર્યું. આસપાસ રહેલા મુનિવરો સિંહને દેખી ભયબ્રાંત થયા; પિતાની વિદ્યા સાચી છે એની ખાત્રી કરી તરતજ સ્થળિભદ્રજીએ પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. આ વાતની ભદ્રબાહુ સ્વામીને ખબર પડી ગઈ, તેથી તેમણે વિચાર્યું કે હવે યુલિભદ્રજી આદિ ઉચ્ચ પ્રકારની વિદ્યા જીરવી શકવાને સમર્થ નથી, માટે હવે વિદ્યા આપવી યોગ્ય નથી. બીજે દિવસે સ્યુલિભદ્રજીએ આવી, વંદણા નમસ્કાર કરી વાંચના યાચી, પરંતુ શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે તમે હવે વિદ્યા ગ્રહણ કરવાને લાયક રહ્યા નથીઆ સાંભળી સ્થળિભદ્રજી સમજી ગયા કે આ મારી ભૂલનું જ પરિણામ છે, એમ ધારી પોતાની ભૂલની ક્ષમા યાચતાં પુન: વારંવાર વિનંતિ કરી, પરંતુ ગુરૂદેવ તે એકના બે થયાજ નહિ; તેમણે તે સાફ સાફ સ્થળિભદ્રજીને વિદ્યા આપવાનો ઈન્કાર કર્યો. આ વાતની શ્રાવકોને ખબર પ; એટલે પુનઃ શ્રાવકેએ તથા સ્થળિભદ્રજીએ શ્રી ભદ્રબાહુ સ્વામીને વિનંતિ કરી, ત્યારે તેમણે સ્થળભદ્રજીને બાકી રહેલા ચાર પૂર્વેની વાંચશું આપી; પરંતુ તેનો અર્થ કે રહસ્ય સમજાવ્યું નહિ, એટલું મળવાથી પણ શ્રાવકસાધુએ સંતેષ પામ્યા. ત્યારબાદ સ્થળિભદ્રજી આદિ પાંચ મુનિવર ગુરૂ આજ્ઞા લઈ ત્યાંથી વિહાર કરી મગધ દેશમાં આવ્યા, અને ગચ્છનો સર્વ ભાર પિતાને માથે લઈ જૈન શાસનને પ્રદિપ્ત કરતા શ્રી સ્થળિભદ્રજી વિચરવા લાગ્યા. એકદા પૂર્વધારી શ્રી સ્થળિભદ્રજી પોતાના શિષ્યને આગમની વાંચણી આપતા હતા, તે વખતે તેમને એવો વિચાર ઉદ્ભવ્યું કે શાસનહિતાર્થે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮ આગમ સાહિત્યનું લખાણ કરવાની આવશ્યકતા હવે આવી પહોંચી છે. જે જેનાગમો-જૈન સિદ્ધાંતો લીપીબદ્ધ લખાયેલ હશે, તે શાસન ટકી શકશે એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘને ઉદ્ધાર પણ થશે. એમ ધારી પોતાની પાસે જે પૂર્વધર યુનિઓ હતા, તે સર્વને એકત્ર કરી પિતાને ઉદ્દભવેલા વિચારે કહી સંભળાવ્યા. બધા મુનિઓને સ્થળિભદ્રજીની આ વાત રૂચી તેથી તે સર્વ પૂર્વ ધારાએ ધુળિભદ્રની આગેવાની નીચે ૮૪ આગ લખી સુવ્યવસ્થિત સ્થાને રખાવ્યા. આ હકીકત સપ્રમાણ અને વિશ્વાસપાત્ર માનવાને આપણને ઘણું કારણે મળી આવે છે. જેન, જેનેતર તથા સાહિત્યશોધકે અને સાક્ષરે પણ આ વાતને પુષ્ટિ આપે છે. આ વિષે આ નીચે દર્શાવેલા વિદ્વાનોના અભિપ્રાયો વધારે માર્ગદર્શક થઈ પડશે. “ જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ના લેખક શ્રી. કે. દ. દેશાઈ બી. એ. એલ. એલ. બી. તે પુસ્તકની પૃષ્ઠ ૩૬-૩૭ માં મગધ સંઘ અને પાટલીપુત્ર પરિષદ ” એ મથાળા નીચે લખે છે કે – વીરાત બીજી સદીમાં નંદરાજાના સમયમાં મગધ દેશમાં એક સમયે ઉપરા ઉપરી બાર વર્ષનો મહા ભીષણ દુષ્કાળ પડશે. તે વખતે શ્રમણ સંઘ માટે નિર્વાહની મુશકેલી ઉત્પન્ન થઈ; પરિણામે જ્ઞાન ધ્યાનની દશા વિલુપ્ત થવા લાગી; આથી સુજ્ઞ મુનિઓને વિચાર થયે કે હવે ધીરે ધીરે ધાર્મિક સાહિત્ય લુપ્ત થતું જશે, તેથી આપણે એક પરિષદુ મેળવવાની જરૂર છે, એમ ધારી પાટલીપુત્ર (પટણા )માં સંઘ મળે. તે વખતે જેને જેને જે જે યાદ હતું તે સર્વ એકત્રિત કરવામાં આવ્યું. આને મગધ સંઘ યાને પાટલિપુત્ર પરિષદ કહેવામાં આવે છે. આ વખતે આચારંગાદિ ૧૧ અંગે વ્યવસ્થિત કરવામાં આવ્યા, અને બારમું દષ્ટિવાદ નામનું અંગ પ્રાયઃ લુપ્ત થઈ ગયા જેવું હતું. જો કે સંઘે તેને એકત્ર કરવા માટે વિચાર્યું, પરંતુ આ વખતે ૧૪ પૂર્વધારી ભદ્રબાહુ સ્વામી નેપાલ દેશમાં “મહાપ્રાણ” નામના વેગનું ધ્યાન કરતા હતા, એટલે વિશેષ કાંઈ બની શકયું નહિ. આ સઘળાનું માન જ્ઞાન શિરોમણી શ્રી સ્થલીભદ્રજીને ઘટે છે, જેઓ મૂળ નાગર બ્રાહ્મણ અને નંદના મંત્રી સકડાલના પુત્ર હતા. તેમણે વીરાત્ ૧પ૬ માં દીક્ષા લીધેલી, અને શ્રી ભદ્રબાહુ પાસે દશ પૂર્વનું જ્ઞાન સંપાદન કરેલું. આ બધું શ્રીભદ્રબાહુના સ્વર્ગ ગમન વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું. વળી તેજ વિષયમાં અંગ્રેજીમાં છપાયેલ શ્રી ઉપાસક દશાંગ સૂત્રના કર્તા મી. હોલ તેજ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે કે – Page #94 -------------------------------------------------------------------------- ________________ હટ મહાવીર સ્વામી પછી બીજા સૈકામાં બાર દુકાળી પૂરે થવા આવ્યો તે વખતે પાટલી પુત્ર ( હાલ પટણા કહે છે તે )માં એક કાઉન્સીલ (સભા) થઈ. આ કાઉન્સીલમાં ૧૧ અંગ તથા ૧૪ પૂર્વના જાણનારા જૈન સાધુઓ ભેગા થયા હતા. અને તેમણે બધાએ મળીને ધારા ધોરણ બાંધ્યા હતા. ” આ ઉપરાંત “ જેનેતર દષ્ટિએ જેન” નામક પુસ્તકના દ્વિતીય ભાગનાં પૃષ્ઠ ૧૨–૧૩ પર ડે. હર્મન જેકેબીની ન સૂત્રોની પ્રસ્તાવનાનું ભાષાંતર આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે -- સિદ્ધાંતને પ્રાચીનકાળ જે આચા–પિતાની શિષ્ય પરંપરાને પેઢી દર પેઢીએ લેખિત યા કથિત સિદ્ધાન્ત પાઠ સોંપતા ગયા હતા, તેઓએ તે (વિગતો) ને સિદ્ધાન્તની ટીકા ટિપ્પણી રૂપે અગર તો મૃલ સુદ્ધાંમાં પણ દાખલ કરી દીધી હોય તો તેમાં કાંઈ અસ્વાભાવિકતા નથી. પરંતુ સિદ્ધાન્તમાં એક મહવતાવાળી બાબત એ જણાય છે કે તેમાં કોઈ પણ સ્થળે ગ્રીક લેકના ખગેલ શાસ્ત્રની ગંધ સરખી જોવામાં આવતી નથી. કારણકે જેન તિષ શાસ્ત્ર તે, વાસ્તવિકમાં એક અર્થ રહીત અને અશ્રધેય કલ્પના માત્ર છે. તેથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે–જૈન જ્યોતિષકારોને ગ્રીક જાતિના ખગોલ શાસ્ત્રની સહેજ પણ માહિતી હોત તો તેવું અસંબદ્ધ તેઓ જરૂર ન લખત. હિન્દુસ્તાનમાં ગ્રીકનું આ શાસ્ત્ર ઈ. સ. ત્રીજી અગર ચેાથી શતાબ્દિમાં દાખલ થયું હતું એમ મનાય છે, આ ઉપરથી આપણે એ રહસ્ય કાઢી શકીએ છીએ કે જૈનના પવિત્ર આગમો તે સમય પહેલાં રચાયાં હતાં. જૈન આગમની રચનાના સમય નિર્ણય માટે બીજું પ્રમાણ તે તેની ભાષા વિષયક છે. પરન્તુ કમનસીબે હજી સુધી એ પ્રશ્નનું સ્પષ્ટ નિરાકરણ થયું નથી કે જેનાગ જે ભાષામાં અત્યારે આપણને ઉપલબ્ધ થયા છે તેજ તેની મૂલ ભાષા છે, અર્થાત જે ભાષાની સૌથી પ્રથમ સંકલના થઈ હતી. તેજ ભાષામાં અત્યારે આપણને ઉપલબ્ધ થાય છે, કે પાછલથી પેઢી દર પેઢીએ તે તે કાલની રૂઢ ( પ્રચલિત ) ભાષાનુસાર તેમાં ઉચ્ચારણ પરિવર્તન થતાં થતાં છેક દેવદ્ધિગણિના નવીન સંસ્કરણ વખતની ચાલુ ભાષાની ઉચારણ પર્વતની ભાષાથી મિશ્રિત થએલા આજે મળે છે? આ બે વિકપમાં મને તો બીજ વિક૯૫ સ્વીકરણીય લાગે છે; કારણકે–આગમની પ્રાચીન ભાષાને ચાલુ ભાષાની રૂઢિમાં ફેરવવાનો વહિવટ ઠેઠ દેવગિણિ સુધી ચાલુ રહ્યો હતો અને અંતે દેવગિણિના સંસ્કરણેજ તે વહીવટનો અંત આણ્યો હતો. એમ માનવાને આપણને કારણુ મળે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વળી તેજ પુસ્તકના પૃષ્ઠ ૧૬-૧૭ માં તેઓ લખે છે કે-૮ પરન્તુ આપણે જૈન આગમાની રચનાના સમયની મર્યાદા, તેમાં પ્રત્યેાજાયેલાં છંદોની મદદથી આથી પણ વધારે નિશ્ચિત રીતે આંકી શકીએ તેમ છીએ, હું આચારાંગ અને સૂત્ર કૃતાંગ સૂત્રના પ્રથમ સ્કંધાને સિદ્ધાન્તના સહુથી પ્રાચીન ભાગ તરીકે માનું છું. અને મારા આ અનુમાનના પ્રમાણુ તરીકે હુ આ એ ગ્રન્થાની ( સ્કંધેાની ) શૈલી ખતાવીશ. સૂત્રકૃતાંગ સૂત્રનું આખું પ્રથમ અધ્યયન, વૈતાલીયવૃત્તમાં રચાયું છે, આ વૃત્ત ધમ્મપદ આદિ દક્ષિણના અન્ય બૌદ્ધ ગ્રન્થામાં પણ વ૫રાએલ જોવામાં આવે છે. પરન્તુ પાલી સૂત્રાનાં પદ્યોમાં પ્રયેાજાએલા વૈતાલીય વૃત્ત તે સૂત્રકૃતાંગ સૂત્રના પદ્યોમાં મલી આવતાં વતાલીયવૃત્તની દૃષ્ટિએ શ્વેતાં વૃત્તના વિકાસક્રમના પ્રાચીન સ્વરૂપના ઉદ્યોતક છે.” આગળ જતાં તેઓ લખે છે કે:-- “ એ સવ ઉપર વિચાર કરતાં હું અનુમાન બાંધું છું કે-જૈનાગમને પ્રાચીન સમય-યુગ પ્રધાન શ્રી સ્થુલીભદ્રના સમયમાં એટલે ઇસ્વીસન પૂર્વે ત્રીજી શતાબ્દિના પ્રથમ ભાગમાં સ્થિર કરીએ તે તે ખાટું નહી ગણાય. "" જૈન સાહિત્યના સતત્ અભ્યાસી વિદ્વાના ઉપર્યુંકત દર્શાવેલા અભિપ્રાય પરથી સિદ્ધ થાય છે કે દશપૂર્વ ધારી શ્રી સ્થુળીભદ્રજી આદિ વિદ્વાન્ મુનિગણુાએ એકત્ર મળીને જૈનાગમા લખેલા છે; પરંતુ શ્રી દેવ ગણીએ વિન રચના કરી છે એમ કેટલાકે માને છે, તે સપ્રમાણ કહી શકાય નહિ. પાટલીપુત્રમાં મળેલી પરિષદે ૮૪ આગમે! લખી વ્યવસ્થિત રાખેલા; તેનું સંશાધન દેવિદ્ધ ગણી ક્ષમાશ્રમણુના વખતમાં થયું હાય અને પછી કેટલાકે તેને “ દેવિદ્ધ ગણી ક્ષમાશ્રમણે લખ્યા એમ માનવાને પ્રેરાયા હાય તા નવાઈ નહિ. ,, કર શ્રી મદ્રમાડુસ્વામી વિષે “ શ્રી જૈન સિદ્ધાંત ભાસ્કર”માં લખે છે કેઃભદ્રખાહુ સ્વામી ફિરતા ફરતા કેટવ પ્રનામક એક રમણિય પર્વત કે નિકટ પહુચને પર કિન્હી ચિન્હાદ્વારા સ્વામીજીકા યહ માલુમ હો ગયા કિ હમારા આયુ બહુત ઘેાડા રહા હૈ ઔર હમારા અંતિમ સમય નિકટ હૈ એસા વિચાર વિશાખાચાર્યાદિ બહુત સાધુઓને દક્ષિણ એલપાડય દેશમે ભેજા. ઔર કેવળ ચંદ્રગુપ્ત ( પ્રભાચદ્ર ) મુનિકે અપને સાથ રહનેકી આજ્ઞા દી. જિન્હાને અપને અંતકાળ તક ઉનકે સાથ રહે કર ઉનકી અંતિમ ક્રિયા કી. ઔર અસીમ ગુરૂભક્તિ દીખાઈ. અર્થાત્ ખાર દુકાળી ઉતર્યા પછી ભરૂષાહુ સ્વામી આલેાઈ, પડિકમ્મી, નિી નિઃશલ્ય થઇ પાદાપગમન સંથારા કરી સમાધિપણે સ્વર્ગે ગયા, તેવીજ રીતે પ્રભાચંદ્ર સુનિ પણ સ્વગે ગયા. Page #96 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી વિશાખાચાર્ય આદિ બાકી રહેલા સર્વે મુનિઓ દક્ષિણ દેશ તરફથી વિહાર કરી મગધ દેશમાં આવ્યા. એ વખતે મગધ દેશમાં સ્થલીભદ્ર આચાર્ય આદિ મુનિવરે વસ્તીમાં વસતા હતા. કારણકે પ્રથમ જ્યારે તેઓ વસ્તીની બહાર ઉદ્યાન–બગીચા આદિ સ્થળે રહેતા હતા, ત્યારે તો તેઓને સર્વ પ્રકારની અનુકુળતા રહેતી; પરંતુ ભયંકર દુષ્કાળના પરિણામે બહાર રહેતાં નિર્દોષ આહાર પાણી ઈત્યાદિ મેળવવામાં તેમજ અન્ય એવી કેટલીક બાબતોમાં તેઓને મુશ્કેલીઓ આવવા લાગી અને સંયમ નિર્વાહમાં ખલના થવા લાગી, આથી તેઓ સર્વ નિર્જન સ્થાનનું અવલંબન છોડી શ્રાવક સમુદાયના અતિ આગ્રહથી વસ્તીમાં રહેવા લાગ્યા; મગધ દેશના મુનિઓને વસ્તીમાં વસેલા જોઈ દક્ષિણ વાસી મુનિઓએ તેમને કહ્યું કે મુનિઓએ વસ્તીમાં રહેવું ઉચિત નથી. આ સાંભળી વસ્તીવાસી મુનિઓએ કહ્યું- હે! મહાનુભાવ! વીતરાગ દેવનો માર્ગ એકાન્ત નથી, પણ અનેકાન્ત છે. કેમકે આચારાંગ, સ્થાનાંગ, તથા નિશિથ આદિ સૂત્રોમાં મુનિઓને વસ્તીમાં ઉતરવાની ના કહેલ નથી તેમજ શ્રી રાયપ્રશ્નીય સૂત્રમાં કેશીકુમાર શ્રમણે ચિત્ત સાથીને કહ્યું હતું કે –જે કે મારી પાસે આવે તો તેને હું બુઝવી શકું. આ વાકય પરથી પણ સમજાય છે કે વસ્તીમાં નિર્દોષ ઉપાશ્રયમાં રહેતાં (ઉતરતાં) મુનિઓને હરકત નથી. માટે વસ્તી બહાર રહેવું જોઈએ એવો એકાન્તવાદ ન સ્થાપી શકાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને વર્તવાથી સંયમને નિર્વાહ સારી રીતે થઈ શકે છે. અને વિતરાગની આજ્ઞાનું વિરાધન થતું નથી. માટે આપ ગામમાં-ઉપાશ્રયમાં પધારો. આ પ્રમાણે શ્રી સ્યુલીભદ્રજીએ નમ્રતાપૂર્વક આગ્રહથી કહ્યું, પરંતુ વિશાખાચા હઠવાદ પકડ હતું, તે ન મૂકે. અર્થાત્ તેઓ વસતીમાં આવ્યા નહિ, એટલું જ નહિ પણ જે વસ્તીમાં ઉતરવાની માન્યતાવાળા સુનિઓ હતા, તેઓથી જુદા પડયા અને જુદા મત સ્થાપન કર્યો. એટલે જૈન સાધુ સમુદાચમાં બે મત પડયા. ૧ વસતીવાસી ૨ વનવાસી. એમ કેટલેક વખત આ રીતે બે મત રહ્યા, પરંતુ ત્યારપછી વનવાસી મુનિએ પણ કાળક્રમે વસતી વા સી થઈ ગયા. જૈન મુનિઓને ઉત્સગે તો વસતી બહાર રહેવું જોઈએ. કારણ કે બહારનું વાતાવરણ સ્વચ્છ હવાથી મુનિ ધર્મ પૂરતી રીતે જાળવી શકાય છે. ગામમાં તો સ્ત્રી પુરુષના અતિ સહવાસે, અને મલિન વાતાવરણે આત્મ શુદ્ધિમાં અને સંયમ નિર્વાહમાં અડચણ ઉભી થાય છે. એથી જૈન મુનિએ ૧૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ માટે બહાર રહેવાને વ્યવહાર પ્રાયઃ અનાદિન-પ્રાચીન છે ખરે; પરંતુ ત્યાં કેવળ એકાન્તપણાનો આગ્રહ ન હોઈ શકે. તેમ મેહભાવે વસતીમાં વાસ ન હોવો જોઈએ. વસ્તીમાં કે વસ્તી બહાર ગમે ત્યાં નિર્દોષ સ્થાન પર રહી નિર્દોષ આહાર પાણી મેળવી જ્ઞાન, દર્શન ચારિત્રની વૃદ્ધિ કરવી એજ ઉત્તમોત્તમ માર્ગ છે. પણ હઠવાદ-એકાન્ત વાદને ત્યાં અવકાશ નથી. અરતુ વીર સંવત ૧૫૬ : સંભૂતિ વિજય સ્વામીનું સ્વર્ગગમન અને ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદ આરહણ. વીર સં. ૧૬૨ ઃ વિશાખાચાર્ય દશપૂવ થયા. વીર સં. ૧૭૦ : ભદ્રબાહુ સ્વામીનું સ્વર્ગારોહણ અને ૧૧–૧૨–૧૩-૧૪ એ ઉપરના ચાર પૂર્વના રહસ્યને વિચ્છેદ; સ્થળભદ્ર સ્વામી આચાર્ય થયા. ૮ મી પાટપર શ્રી સ્યુલિભદ્રજી સંભૂતિ વિજય મહારાજના સધથી વૈરાગ્ય પામી સ્યુલિભદ્રજીએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ભદ્રબાહુ સ્વામી પાસે રહી ૧૪ પૂર્વના મૂળ પાઠ શીખ્યા. તેમાં ૧૦ પૂર્વના અર્થો અને તેમાં રહેલું રહસ્ય. અભ્યાસ કરતા થકા ૨૪ વર્ષ સુધી ગુરૂદેવ પાસે રહી જ્ઞાન મેળવ્યું. પછી ૪૫ વર્ષ સુધી આચાર્ય પદવી મેળવી. સર્વ આયુષ્ય ૯ વર્ષનું ભેગવી વીરાત્ ૨૧૫ વર્ષે (બીજા મતે ૨૧૯ વર્ષે) તેઓ સ્વર્ગે પધાર્યા. સ્થૂલિભદ્ર સ્વામીના સમય પછીથી ઉપરના ચાર પૂર્વ તથા પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાન વિચ્છેદ ગયા. વીર સં. ૧૭૯ આર્ય મહાગિરીની દીક્ષા, છે ૨૦૮ દશપૂવી જયસેનાચાર્ય થયા. ૨૧૪ ત્રીજે અવ્યક્ત વાદી નિન્દવ થયે. આ નિન્ટવ થવાનું કારણ–“અષાડાભૂતિ” નામના આચાર્યને “અવ્યક્ત” નામને શિષ્ય હતો. એકવાર તે આચાર્ય પિતાના સર્વ શિષ્યોને સૂત્રની વાંચણી કરાવતા હતા. તેવામાં એક રાત્રિએ તેમને ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયો, પોતે સહનશીલ આત્મા હોઈ શિષ્યોને જગાડયા નહિ. અને અકસ્માત તેમનું મૃત્યુ થયું. સમાધિ મરણે કાળ કરવાથી તેઓ સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયા. અંતમુહુર્તના સમય પછી તેમણે ઉપગ મૂકીને પોતાના પૂર્વ સ્થળે જોયું, તો તેમણે પિતાનું સ્થૂળ શરીર અને શિષ્યોને જોયાં. તેજ વખતે અષાડાભૂતિ આચાર્ય (દેવ) Page #98 -------------------------------------------------------------------------- ________________ ને વિચાર ઉદ્દભવ્યું કે મહારા શિષ્ય હજુ અજ્ઞાન છે. તેઓ બીચારાને વિદ્યા દાન કેણ આપશે ? એમ અનુકંપા આવવાથી પુનઃ તે પોતાના મનુષ્ય કલેવરમાં આવ્યા અને પૂર્વની જેમ શિષ્યને વિદ્યાદાન આપવું શરૂ કર્યું, આ વાતની શિસ્પેને ખબર પડી નહિ; કેમકે રાત્રીએ તેઓ દેહ છેડી ગયા, અને તરતજ પછી તેમાં આવી ઉપસ્થિત થયા. આ રીતે મુનિપણામાં વિચરતા અને શિષ્યોને વિદ્યાદાન આપતા રહેતા થકા જ્યારે શિષ્યને સર્વથા અભ્યાસ પૂર્ણ કરાવ્યા, ત્યારે તેઓએ પાછા દેવ તરીકે પ્રગટ થઈને પિતાના પૂર્વ મરણની વાત શિષ્યોને કહી; અને તે સર્વ શિષ્ય મુનિઓને “મિરામિકકડે ? (પ્રાયશ્ચિત) લેવાનું કહ્યું. એટલું કહી તે આચાર્ય તે પોતાના દેવસ્થાનકે ચાલ્યા ગયા. પાછળથી શિષ્યને શંકા પડી. એ શંકા એવા રૂપમાં ઉપસ્થિત થઈ કે એક બીજા યુનિઓ અરસપરસ એક બીજાને વંદણું નમસ્કાર ન કરે. સૌ કોઈ શંકાને આધીન થયા કે રખે કેઈ કાળ કરી ગયેલા મુનિએ પુનઃ સાધુ શરીરમાં પ્રવેશ કર્યો હોય, એટલે વાસ્તવિક રીતે તે “સાધુ છે કે દેવ” એમ ચોકકસ કહી શકાય નહિ. જ્યાં સુધી તે ચોક્કસ ન કહી શકાય ત્યાં સુધી સાધુ-મુનિને પણ વંદણ કેમ કરાય? કેમકે રખેને તે દેવ હોય, અને મૃત કલેવરમાં પ્રવેશ કર્યો હોય ! તો દેવ કે જે અવૃત્તી, અપ્રત્યાખાની છે; તેને સંયમ ધારી વંદન કરી શકે નહિ. એથી તે મિથ્યાત્વ અને મૃષાવાદને દેષ લાગે. આમ સૌ કેઈએ નિર્ણય કરી–શકા સેવી એક બીજાને વંદન કરવાનું છોડી દીધું અને તેજ પ્રમાણે પ્રરૂપણ કરતા વિચારવા લાગ્યા. (આનું નામ અવ્યક્ત વાદી નિન્હવ. ) તેઓની વિપરીત શ્રદ્ધા જાણું ગીતાથી–બહુ સૂત્રી સાધુઓ હતા, તેઓ સર્વ ભેગા થયા અને આ અવ્યક્ત વાદીઓને સમજાવવા લાગ્યા કે –ોઈ દેવ સાધુને વેશ ધારણ કરી, પંચમહાવૃત, સમિતિ, ગુપ્રિ સહિત શુદ્ધ વ્યવહારે મુનિપણે પ્રવર્તતો હોય અને તેવા સ્વરૂપે દેખવામાં આવે તો તેને વાંદવાથી મિથ્યાત્વ કે મૃષાવાદ નજ લાગે. કેમકે જૈન શાસનને વિષે તે બાહ્યથી વ્યવહાર બલિષ્ઠ છે. ઈત્યાદિ ઘણું દષ્ટાંતો આપ્યા, પરંતુ તેઓ સમજ્યા નહિ તેથી તે સર્વ અવ્યક્તવાદીઓને તથા તેની શ્રદ્ધાવાળાઓને ગ૭થી બહાર મૂકયા. તે નિન્હ વિહાર કરતા કરતા એકદા રાજગૃહી નગરીએ આવ્યા, તે વખતે ત્યાંના બળભદ્ર રાજાએ તેઓને પ્રતિબોધવા અર્થે ચાકર પુરૂષ પાસે બાંધી મંગાવ્યા. ત્યારે અવ્યક્તાદિ સાધુઓ બોલ્યા કે હે રાજન ! તમે શ્રાવક થઈને સાધુઓને મારે છે તે ગ્ય નથી. રાજાએ કહ્યું કેણ જાણે કે તમે સાધુઓ છે કે ચાર છે ? કિવા અમે શ્રાવક છીએ કે દેવતા છીએ ! આ Page #99 -------------------------------------------------------------------------- ________________ વાક્ય સાંભળી તે નિન્હો બોધ પામ્યા અને પોતાનો કદાગ્રહ છેડી Wવીર મુનિ-ગુરૂદેવ પાસે આવી આલોચના કરી શુદ્ધ થયા. એ ત્રીજો અવ્યકલ વાદી નિન્હવ જાણ. વીર સં. ૨૧૫ઃ સ્થળિભદ્ર સ્વામીનું વર્ગારોહણ, આર્ય મહાગિરીને આચાર્ય પદ. ૯ નવમી પાટ પર શ્રી મહાગિરી સ્વામી બિરાજ્યા. એ મહાપુરુષ ૩૦ વર્ષ સુધી ગ્રહવાસમાં રહ્યા પછી દીક્ષા ગ્રહણ કરી. ૪૦ વર્ષ સુધી ગુરૂ ભક્તિ કરી બહુસૂત્રી થયા. ૩૦ વર્ષ આચાર્ય પદવી જોગવી. એકંદર સો વર્ષનું આયુષ્ય ભોગવી વીરાત્ ૨૪પમાં તેઓ સ્વર્ગે પધાર્યા. વીરસં. ૨૨૦ : અશ્વમિત્ર નામને ક્ષણિકવાદી નિન્દવ થયે. તેનું કારણ શ્રી આર્ય મહાગિરીને કોડલ નામે શિષ્ય હતો. અને તેમને “અલ્પમિત્ર” નામે શિષ્ય હતો. તે મથુરા નગરીમાં અભ્યાસ કરતો. તેમાં દશમાં પૂર્વની પૂણ” નામક વસ્તુ ભણતાં એવો વિચાર ઉદ્ભવ્યો કે - जे पडुपन्न समय निरया सव्वेबोय समय वित्छी, जस्संति एवं आय विमाणीयाणं પર્વ નિતા સમયે થાયરમ વિરછ મવત્તિ અર્થ–પડુપન્ન એટલે વર્તમાન કાળના જે નારકી છે તે બીજે સમયે, વિછેદ-વિનાશ પામે છે. એટલે પ્રથમ સમયના નારકીની જે પર્યાય હતી તે વિછેદ થાય. અને બીજે સમયે પર્યાય વિશિષ્ટ થાય. ઉપરનો પાઠ પર્યાય પલટવા વિષેને છે. તેનો ભાવાર્થ નહિ સમજવાથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયે અવળી ઘેડ બેસી ગઈ; જેથી ગુરૂદેવે તેને સમજાવવા ઘણે પ્રયત્ન કર્યો, પણ તે સમજ્યો નહિ. તેથી ગુરૂએ તેને ગ૭ બહાર કર્યો. ગચછ બહાર મૂકાયા પછી તે ઉસૂત્ર પ્રરૂપવા લાગ્યા કે –જે જીવ પ્રથમ સમયે પાપ કરે છે તે બીજે સમયે નાશ પામે છે. તેમજ પૂણ્ય કરે છે તે પણ નાશ પામે છે. આ પ્રમાણે પ્રરૂપણ કરતો તે વિચરવા લાગ્યો. એકદા પ્રસ્તાવે તે ફરતો ફરતો રાજગૃહી નગરીમાં આવ્યો. ત્યારે તે ગામના રાજાને દાણી, શ્રાવક હોવાથી, તે સાધુને પ્રતિબોધ આપવા માટે પકને માર મારવા લાગ્યું, ત્યારે સાધુએ કહ્યું કે-હું સાધુ છું અને તમે શ્રાવક છે, છતાં મને કેમ મારે છે ? ત્યારે દાણીએ પ્રત્યુત્તર આપે કે – તમે સાધુ છો એ તે વિચ્છેદ ગયા. હવે સાધુ છે એમ કેમ કહેવાય? આ પ્રત્યક્ષ પ્રમાણથી સાધુ સમજી ગયા કે ખરેખર મને પોતાને અવળી ઘેડ બેઠી હતી તે બેટી છે. એવો વિચાર કરી તે ગુરૂ પાસે આવ્યા અને Page #100 -------------------------------------------------------------------------- ________________ આલેાચના વડે ક્ષણિક વાદી નિહૅવ સમજવે. વીરસ. ૨૨૯ : દશપૂર્વી નાગસેનાચાય થયા. ૨૪૨ "" ,, ૨૪૫ ૫ શુદ્ધ થઇ ગચ્છમાં > લળ્યા. એ ચેાથે અશ્વમિત્ર ' નામે દશપૂવી સિદ્ધાર્થોચા થયા. તેમણે પ્રથમ દ્રવ્યાનુમાગના ગ્રંથ રચ્ચે હતા. સાંભળવા પ્રમાણે તેના અમુક ભાગ મંગાળમાં છે. અને તે પરથી અનેક દ્રવ્યાનુયાગ લખી પ્રવૃત્તિ કરેલ છે. શ્રી આ મહાગિરી મ.નું ગજેન્દ્રપુરમાં સ્વગગમન અને આર્ય સુહસ્તી મહારાજનું પદારાહષ્ણુ, ૧૦ દશમી માટે શ્રી આસુહસ્તી (બાહુલત્રામી) આવ્યા. તે વાશ ગેાત્રી હતા. ૩૦ ના ગૃહવાસ પછી દીક્ષા ગ્રહણ કરી. ૨૪ વર્ષ સુધી શુદેવની સેવા ભક્તિ કરી. તેથી શુદેવે તેમને આગમાનું રહસ્ય આપ્યું. અને અહુ સૂત્રી કર્યા. પછી આચાર્ય પદવી મળી, તે પઢવી તેમણે ૪૬ વર્ષ સુધી પાળી. સંસારી જીવાપર મહાન ઉપકાર કર્યો અને ૧૦૦ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભાગવી વીરાત્ ૨૯૧માં તે સ્વર્ગવાસ પામ્યા. શ્રી આય સુહસ્તી સ્વામીના વખતમાં એક જાણવા ચેાગ્ય પ્રસંગ એ હતા કે, તેઓ એક વાર ફરતા ફરતા ઉજ્જયિની નગરીમાં આવ્યા. અને ત્યાં ‘ભદ્રા’ નામની એક શેઢાણીની વાહ શાળામાં આજ્ઞા લઈને ઉતર્યા. તે ભદ્રા શેઠાણીને ૮ એવતી સુકુમાળ ” નામના એક મહા તેજસ્વી પુત્ર હતા. તે બત્રીસ સ્ત્રીએ પરણ્યા હતા; અને અપાર સુખ સમૃદ્ધિ વચ્ચે જીવન વિતાવતા. એક વખતે સંધ્યા સમયે અકાળ વિત્યા પછી, આસુહસ્તિ મહારાજ “ નલિની ગુલ્મ ,, નામના અધ્યયનના પાઠ કરતા હતા. તે પાઠ એવતીસુકુમાળે સાંભળ્યો; પૂર્વને સસ્કારી જીવ હાવાથી તે પાઠના શબ્દો કણેન્દ્રિયમાં પ્રવેશતાં તેની વિસ્મયતા વધતી ચાલી. અને જ્યારે તેણે પાતાનું ચિત્ત મનનમાં જોડયું, ત્યારે તેને સ્મરણ થઈ આવ્યું કે અહા! આવું સુખ પૂર્વ કાળે મેં કેાઈ સ્થળે જોયુ છે! એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું તેને પ્રભાવે તેણે પૂર્વે ‘નલિની ગુલ્મ ’ નામક વિમાનમાં અનુભવેલું સુખ યાદ આવ્યુ. તેજ સુખ પુનઃ મેળવવાની તેને ઉત્કટ અભિલાષા થઈ. તરતજ તે પેાતાના મહેલમાંથી નીચે ઉતરી આચાર્ય મહારાજ પાસે આવ્યેા. અને વંદન કરી એલ્યાઃ-પ્રભુ ! આપ જે અધ્યયનના પાઠ કરતા હતા, તે ‘ નલિની ગુમ નામક વિમાનનું સુખ મેં પૂર્વ ભવે લાગવેલુ છે, એમ હું મને થયેલા જાતિ , Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સ્મરણુ જ્ઞાન વડે જાણું છું. કૃપાળુ દેવ! હવે પુન: મને તે સુખ મેળવવાની ઇચ્છા થઈ છે. તેથી હું આપની પાસે દીક્ષા લેવા માગુ છું: આચાર્ય મહારાજ ખેલ્યા:–“જહા સુય દેવાનુપ્રિયે ! ગુરૂજીનું વચન સાંભળી એવતી સુકુમાળ’ ઘેર આવ્યા અને દીક્ષા માટે માતાની અનુજ્ઞા માગી. પરંતુ માતાએ રજા ન આપી; તેથી એવતી સુકુમાળે સ્વયં કેશ લેાચ કરી મુનિના વેશ પહેરી લીધેા. માતા આ જોઇ વિસ્મય પામ્યા. તેણે વિચાર્યું કે પુત્રની પ્રમળ ઇચ્છાને કાઇ · અનશન કી શકવા સમ નથી; આથી તેણે પોતે શ્રી આર્ય સુહસ્તી મહારાજ પાસે આવીને પુત્રને અર્પણ કર્યા. એટલે શ્રી સુહસ્તી સ્વામીએ તેને દીક્ષાના પાઠ ભણાવ્યેા. પછી તે નદીક્ષિત મુનિએ વિચાર્યું કે પાતે અત્યંત સુકુમાર હાર્ટ, સયમવ્રતના આકરાં કષ્ટો વધુ વખત સહન કરી શકશે નહિ. એથી કરવા માટે તેમણે ગુરૂદેવની આજ્ઞા માગી. અને તેઓ સ્મશાન ભૂમિમાં જઈ કાર્યાત્સગ ધ્યાને રહ્યા. તેવામાં એક ભુખી શિયાળણીએ બચ્ચાં સાથે આવીને તેજરાત્રિએ તેમનાં શરીરનું ભક્ષણ કર્યું. આ ઉપસર્ગ તેમણે શાંતભાવે વેઢચો, અને સમાધિમરણે કાળ કરી પોતાના ચિંતવેલા‘ નલિની શુક્ષ્મ ’ નામના વિમાનમાંજ તે “ અવતી સુકુમાળ ” ઉત્પન્ન થયા. ( ( નિદાન યુક્ત તપના જૈન શાસ્ત્રમાં નિષેધ છે, એવતી સુકુમાળે કરેલું નિદાન દેવ ભૂમિમાં યાદ આવવાથી તેઓ પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા હતા એમ કહેવાય છે ! ધન્ય છે, આવા અઘાર તપસ્વી મુનિરાજને ! આ સુહસ્તી મ. ને સમય. t “ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ” નામક પુસ્તકમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ શ્રી આર્ય સુહસ્તી મ. ના સમય પરત્વે લખે છે કે:આર્ય સુહસ્તિ મ. ના ઉપદેશથી ઉજ્જયિનીમાં સંપ્રતિરાજાએ જૈન ધ સ્વીકાર્યાં. પેાતાના પિતામહની પાછળ સંપ્રતિ રાજાએ હિંદનું સર્વભૌમત્વ સ્વીકાર્યું. સંપ્રતિ રાજાએ હિંદુસ્તાનની બહાર જૈનધર્મના ઉપદેશ દેવા માટે શ્રી આર્ય સુહસ્તીને વિન ંતિ કરી, પ્રથમ અનાર્ય દેશેામાં વિહાર કરવા માટે અને અનાર્ય લેાકેાને આર્ય કરવા માટે વીરપુરુષાને સાધુના વેશ પહેરાવી તથા સાધુઓના આચાર શીખવો, અફગાનીસ્તાન, ઈરાન, તુર્કસ્તાન, ગ્રીસ, અરબસ્તાન, ટીએટ, બ્રહ્મદેશ અને તાતાર વગેરે દેશે!માં મેાકલ્યા. તેમે ત્યાં જઈ અનાય લેાકાને જૈન ધર્મના ઉપદેશ દઇ ખરા આર્ય બનાવ્યા. અને તેથી ત્યાંના લેાકેા જૈન સાધુએની ભક્તિ કરવા લાગ્યા તથા ધર્મના આચાર વિચારામાં કુશલ થયા. આ સંબંધીના વિશેષ ઉલ્લેખ શ્રી પ્રભાવક ચરિત્ર તથા નવતત્ત્વ ભાષ્યાદિ ગ્રંથામાંથી પણ મળી આવે છે. ,, Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૭ આજથી આવીસે વર્ષ ઉપર થયેલા સંપ્રતિ રાજાની જૈન ધર્મ પ્રત્યેના પ્રેમ, અને જૈન શાસનેાતિની ધગશ ો વગેરે ઉપરથી સંપ્રતિ રાજા અને શ્રી આસુહસ્તી મહારાજને ધન્યવાદ આપવાનું મન કયા સુજ્ઞ શાસન પ્રેમીને નહિ થાય ? આંધ્ર વગેરે અનાર્ય દેશમાં વિહાર કરવા માટે સંપ્રતિ રાજાએ કરી આપેલી સગવડતા બાદ શુદ્ધ સાધુઓનાં ટોળેટોળાં વારંવાર તે અના દેશે। તરફ વિચરવા લાગ્યા. અને અનાર્યા હવે તે આર્ય કરતાં પણ અધિક સરળ અને ઉત્તમ છે એવા તેમણે શ્રી આર્ય સુહસ્તી પાસે ઉગારે પણ કાઢયા. સંપ્રતિ રાજાના સમયમાં જેનેાની વસતી ૪૦ કરોડની ઇતિહાસકારા જણાવે છે તે આ પરથી યથા માની શકાય છે. તે વખતે “હજરત મહુમદ પયગમ્બર ” તેમજ “ઈસુને! જન્મ થયે ન હતું. જૈનધમ તે વખતે બ્રહ્મદેશ, આસામ, ટીબેટ, અફગાનીસ્તાત, ઈરાન, તુર્કસ્તાન અરમસ્તાન અને લકા આદિ અનેક સ્થળે પ્રસરેલા હતા. આથી જૈન સંખ્યા વિષેનુ' અનુમાન લેશ પણ શકાસ્પદ નથી. “ટાડ રાજસ્થાન’”માં ટોડ સાહેબ જેનાને યુદ્ધ તરીકે આળખી બુદ્ધના નામથી કેટલુંક લખે છે. જો ટ્રેડસાહેબ જૈનધર્મ અને બૌદ્ધધર્મના ભેદ જાણતા હાત તે તેઓ જૈન ધર્મને અને તીર્થંકરને બુદ્ધ તરીકે ઓળખાવત નહીં. તેમણે જ્યાં બુદ્ધની વ્યાખ્યા આપી છે, ત્યાં જૈન ધર્મની વ્યાખ્યા સમજીને; એમ તેમના પુસ્તકમાંથી મળી આવે છે: જીએઃ— : “ આ શીથીયન લેકે જૈન ધર્મને પૂજતા હતા. ડા. મી. ટાઢે ‘ બુદ્ધ ધર્મને પૂજતા હતા’ એવું લખ્યું છે. એ વખતે તે દેશમાં જૈનધર્મ ફેલાયલા હાવાથી જૈનધર્મને પૂજતા હતા. એમ લખાવું જોઈ એ. પત્ર ૬૪: ગેટે, તાક્ષક, આસી, કાઠી, રાજપાલી. હુન્સ, કામારી, કામનીયા ઈન્દુસાઇથીક એ વગેરે જાતિઓની ચડાઈએથી ઇન્દ્રે અથવા ચદ્રવંશના બુદ્ધ ( તીર્થંકર ) ની ભક્તિ દાખલ થઈ. જે જાતિઓએ હિંદુસ્તાન પર ચડાઈ કરી તે જાતિઓમાં શ્રી પાર્શ્વનાથ અને વીર પ્રભુના વખતથી તીર્થંકરની ભક્તિના ઉપદેશ દાખલ થયા હતા. (ટાડ રાજસ્થાન ) પત્ર ૬૬: આ સમય છેલ્લા યુદ્ધ અથવા મહાવીરના છે. આમ ટેાડ સાહેમ લખે છે તે ઉપરથી સહેજ ખ્યાલ આવે છે કે ટેડ સાહેબ શ્રી પાર્શ્વનાથ, વીરપ્રભુ તીર્થંકરાને ખુદ્ધ તરીકે ઓળખે છે. પણ તેમાં તેમની ભૂલ થઈ છે. વળી આપણે તે જણાવવાનું એટલુ છે કે તેમના મત પ્રમાણે મલાકાની સામુદ્રધૂનિથી કાસ્પીયન સમુદ્ર સુધી પહેલાં જૈનધર્મ હતા. પશ્ચાત્ જૈનધમની Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પાછળ બૌદ્ધધર્મ પણ દાખલ થયેલે જણાય છે. પૂર્વ દેશના આસિ, તાક્ષક, ગેટ વગેરે લેકે પિતાના વંશના સ્થાપનાર તરીકે તીર્થંકરને પૂજતા હતા. આ સઘળા ઈન્દુ સાઈથીક (ચડાઈ કરનારા લોકો બુદ્ધ ધર્મ (તીર્થકર ધર્મ) પાળતા હતા. અને તેથી સ્કાલ્ડીનેવીયન અથવા જર્મન જાતે અને રજપૂતો વચ્ચે રીતભાત અને દેવકથાઓનું એક સરખાપણું તેઓની વીરરસ કવિતાઓ સરખાવવાથી વધી જાય છે. ” પૂર્વે ત્યાં જૈનધર્મ ફેલાયો હતો, પરંતુ પાછળથી ઉપદેશના અભાવે તેઓ જેન તરીકે રહી શકયા નહિ. હિંદુસ્તાનની સર્વ ક્ષત્રિય જાતિએ પહેલાં જનધર્મ પાળતી હતી, અને સર્વ તીર્થંકરો ક્ષત્રિય જાતિમાંજ અવતરેલા હતા. અગ્નિકુળના રાજાઓ પણ જૈન ધર્મી હતા. રાઠોડમાંની ધાંદુલ, ભાડાઈલ, ચાક્રીટ, દુહરીઆ, બકા, બરા, યાજીરા, રામદેવ, કાબ્રીયા, હાતુંડિયા, માલાવાત, સુડુ, કાટાઈયા, મુહલી, ગદેવ, મહાઈચા, જેશીંગા, મુરલીયા, જેટસીયા, જોરાવરે વગેરે શાખાઓ જેનધમી હોય એમ ટેડ સાહેબ કહે છે. અમારું માનવું તો એવું છે કે – શ્રી વીરપ્રભુના સમયમાં તથા શ્રી પાર્શ્વનાથના સમયમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ જન ધર્મ પાળતા હતા. શંકરાચાર્યની ઉપસ્થિતિ પછી ધીમે ધીમે ચૌહાણ વગેરે રાજાઓ હિન્દુ ધર્મ પાળવા લાગ્યા. હાલમાં જે વણિક જેનો છે તેમાંના કેટલાક ચૌહાણ વંશના છે. કેટલાક પરમાર, સિસેદીયા અને ચાવડા રજપુત છે. આ ઉપરથી સમજી શકાશે કે જ્યારે જેનધર્મની પડતીને પ્રારંભ થશે ત્યારે જૈનાચાર્યોએ ક્ષત્રિયો કે જેઓ જૈનધર્મમાં ચુસ્ત રહ્યા હતા તેઓને તેમાંથી જુદા પા પિતે વણિક વૃત્તિથી આજીવિકા ચલાવવા લાગ્યા. તેથી જેનધર્મ પાળનારા ક્ષત્રિય “વણિક” તરીકે ઓળખાવા લાગ્યા. હાલ જે વાણીયા–વણિક તરીકે ઓળખાય છે, તે ક્ષત્રિય જાતિનેજ અંશ છે તેમ માની શકાય છે. હાલની ઓશવાળ વગેરે જાતો પણ રજપૂત, ક્ષત્રિય જેનો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેનધર્મ દરેક રાષ્ટ્ર અને જાતિમાં પ્રસરેલ હતે. વીર સં. ૨૬૪ દશપૂથી ધ્રુષ્ટિસેનાચાર્ય થયા. > ૨૮૨ દશપૂવી વિજયાચાર્ય થયા. ,, ૨૮૮ એક સમયે બે ક્રિયા માનનાર “ગંગ” નામનો પાંચમે નિન્હવ થયા. તેનું કારણ– એકદા ગંગ નામના એક અણગાર ગ્રીષ્મ ઋતુમાં વિહાર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૯ કરતાં રસ્તામાં એક નદી આવી. તે નદી ઉતરતાં તેમાંનું પાણી તેમને બહુ ઠંડુ લાગ્યું; પણ મસ્તકે તાપ પુષ્કળ લાગતો હતો. આથી તેમને મનમાં વિચાર થયો કે ભગવંતે તો એક સમયે એકજ ક્રિયા કહી છે, છતાં હું ઠંડક અને ઉષ્ણુતા એ બંનેય અનુભવું છું માટે ભગવંતનું આ કથન ખોટું છે. એમ નિશ્ચય કરી તે ગુરૂ પાસે આવ્યા અને ખુલાસે માગ્યો. ગુરૂએ કહ્યું- મહાનુભાવ ! એક સમયે બે ક્રિયા થઈ શકે, જેમ કે ચાલતાં ચાલતાં પ્રભુનું નામ યે, તે ન્યાયે બે ક્રિયા કહેવાય. પરંતુ ઉપયોગ તો એકજ હોય. ચાલવાના ઉપગે ચલનક્રિયાને ઉપગ કહેવાય પણ તેમાં ભગવંતના નામને ઉપયોગ સમાઈ ન શકે. માટે એક સમયમાં ભિન્ન ભિન્ન બે ઉપગ કહેવાય નહિ. માટે વિવેકપૂર્વક વિચાર કરી આપને હઠવાદ દુર કરો અને વીતરાગ પ્રણિત વચન પર વિશ્વાસ રાખો. એ પ્રમાણે અનેક ન્યાય વડે સમજાવ્ય; પરંતુ ગંગ અણુગાર સમજે નહિ; ત્યારે તેને ગુરૂદેવે ગચ્છની બહાર કર્યો. ગચ્છની બહાર રહી તે ઉસૂત્ર પ્રરૂપવા લાગ્યા. એક પ્રસંગે કઈ યક્ષદેવે તેને બીવડાવ્યું, ત્યારે તે ગંગ સાધુપણાના ઉપયોગને મૂકી “ભય”ના ઉપગમાં જોડાયે. તેથી તે ઠેકાણે આવી ગયે. અને ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થઈ ગ૭માં ભા–એ પાંચમે નિન્હવ. વીરાત્ ૨૪૫ આર્યસુહસ્તી મ. આચાર્યપદે આવ્યા પછી, તેમના ઉપદેશે સંપ્રતિ રાજા જૈનધમી થયે. , ૨૯૧ આર્યસહસ્તી મહારાજનું સ્વર્ગગમન. ૧૧ અગીયારમી પાટપર સુપ્રતિબુદ સ્વામી બિરાજ્યા તેઓશ્રીનું વ્યાધ્રપત્ય ગોત્ર હતું. દીક્ષા લઈ ૨૮ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું. પછી આચાર્યપદને પ્રાપ્ત થયા. ૪૮ વર્ષ આચાર્યની પદવી મેળવી. કુલ ૯૬ વર્ષનું આયુષ્ય ભેગવી વીર સં. ૩૩૯ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. સુસ્થિત ” નામના મુનિ તેમના ગુરૂભાઈ હતા. બંનેએ મળીને ક્રોડવાર સૂરિમંત્ર જાપ કર્યો હતો, તેથી સુધર્મ સ્વામીના વખતથી તે ગચ્છ “નિગ્રંથગછ ” ના નામથી ઓળખાતો તેને બદલે “કોટીલગચ્છ” એવું નામ પડયું. અહિં સુધી તો શુદ્ધ નિગ્રંથ માર્ગ ચાલતો હત; પરંતુ ત્યારબાદ તેમાં ફેરફાર થતો ગયે એમ અનુમાન થઈ શકે છે. આ સમયમાં “ કાલિકાચાર્ય ઉફે “ શ્યામાચાર્ય » થયાને ઉલ્લેખ મળી આવે છે. આ સંબંધમાં શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ પોતાના “જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ '' ભાગ ૨ જા માં લખે છે કે –તેમના સમયમાં ૧૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ એટલે વીર સં. ૩૩૬ વર્ષ (પિટર્સનના રિપોર્ટને આધારે વીરાત્ ૩૩૪) શકેન્દ્ર મહારાજની પાસે “નિમેદની વ્યાખ્યા” ના કર્તા પ્રથમ કાલિકાચાર્ય થયા. તેમને વર્ણ શ્યામ હોવાથી તેઓ “શ્યામાચાર્ય” તરીકે પણ ઓળખાતા હતા. તે શ્યામાચાર (કાલિકાચાર્ય) વરાત્ ૩૭૬ વર્ષે (પિટર્સનના રિપટને આધારે ૩૮૬ વ) પન્નવણુસૂત્રની સુગમ્ય વાચનાનું પ્રદાન કર્યું. અર્થાત્ પન્નવણા સૂત્ર રચ્યું. ૧૨ મી પાટ૫ર શ્રી ઈન્દ્રદિન સ્વામી આવ્યા. ઇદ્રદિન સ્વામીનું બીજું નામ વીરસ્વામી પણ હતું. તેઓ શિકોત્રના હતા. ન્હાની વયે દીક્ષા ગ્રહણ કરી ખૂબ જ્ઞાન સંપાદન કર્યું હતું. ૮૨ વર્ષ સુધીની આચાર્ય પદવી ભેગવી વીરાત ૪૨૧ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. ૧૩ મી પાટે શ્રી આર્યદિન સ્વામી (અપરમતે શ્રી સ્કંદિલાચાર્ય) તેઓ ગૌતમ ગોત્રી હતા અને કર્ણાટક દેશના વતની હતા. ૩૦ વર્ષ ગ્રહસ્થાશ્રમમાં રહી દીક્ષા ગ્રહણ કરી. ૩ર વર્ષ સુધી ગુરૂ ભક્તિ કરી બહુ સુત્રી થયા. ત્યારપછી ૫૫ વર્ષ સુધી આચાર્ય પદવી ભેગવી. સર્વ આયુષ્ય ૧૧૫ વર્ષનું ભોગવી વીરાત ૪૭૬ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેઓ ઉગ્રતપસ્વી કહેવાતા. જ્યારથી તેમણે દીક્ષા લીધી ત્યારથી જ સર્વ વિગય માત્રને ત્યાગ કરી લુખી વસ્તુઓ પર જીવન નિર્વાહ કરતા; ઉપવાસ, છઠ, અઠમાદિ ઘણી જ તપશ્ચર્યા તેમણે કરી હતી. વીરાત ૨૨ સુસ્થિતાચાર્યો તથા સુપ્રતિબદ્ધાચા કટીવાર સુરિમંત્રનો જાપ કર્યો, જેથી સુધર્મ સ્વામીના સમયથી ચાલતો આવેલો “નિગ્રંથ ” ગ૭ બદલાઈને “કોટિલ” ગ૭ કહેવાયે. વીરાત ૨૫ દશપૂર્વધારી શ્રી બુદ્ધસિંગાચાર્ય થયા. વીરાત્ ૩૦૦ શ્રી આર્ય મહાગીરીના શિષ્ય બલિસહસૂરિ થયા, અને તેમના શિષ્ય “ ઉમાસ્વાતિ ” થયા જેમણે તત્ત્વાર્થ સૂત્રાદિ ૫૦૦ ગ્રન્થ બનાવ્યા હતા. અને તેમના શિષ્ય શ્યામાચાર્ય ઉર્ફે કાલિકા ચાર્ય થયા હતા. ૩૧૫ દશપૂવી દેવાચાર્ય થયા. ૩૨૯ દશપૂવી ધર્મસેનાચાર્ય થયા. ૩૬૬ નિગદની વ્યાખ્યાના કર્તા પહેલા કાલિકાચાર્ય થયા. ૩૪૫ શ્રી નક્ષત્રાચાર્ય થયા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ૩૭૬ શ્રી શ્યામાચા૨ે ( કાલિકાચાય ] પન્નવણાસૂત્રની સુગમ્ય વાચનાનુ પ્રદાન કર્યું. ૩૮૩ પાંડવાચાર્ય થયા. ૪૫૭ વિદ્યાધર ગચ્છમાં સ્કઢિલાચાર્ય સંકલિત કર્યો. ૪૨૨ ધ્રુવસેનાચાર્ય થયા. ૪૬૭ આય મંગુઆચાર્ય (વૃદ્ધવાદી) તથા સિદ્ધસેન દિવાકર થયા. ૪૬૮ સુભદ્રાચાર્ય થયા. વયર સ્વામીના જન્મ. ૪૭૪ ચÀાભદ્રાચાર્ય થયા. ૪૭૬ આર્યદીન સ્વામી સ્વઅે પધાર્યા, વયર સ્વામીની દીક્ષા અને તરતજ આચાર્ય પદવી પ્રદાન. વીર સંવત ૪૦૧ મે વર્ષે શકેાને હરાવી રાજ્ય પ્રાપ્ત ર્યું, થયા. તેમણે બીજીવાર સૂત્રા વિક્રમ સંવત કયારે શરૂ થયા? વિક્રમ સંવતની શરૂઆત મામતમાં એવા ઉલ્લેખ મળી આવે છે કેઃભગવાન મહાવીર પછી ૬૦ વર્ષ સુધી પાલક” રાજાએ અવન્તિ નગરીમાં રાજ્ય કર્યું. ત્યાર પછી પાટલીપુત્રમાં નવનઃ રાજાઓએ ૧૫૫ વર્ષ સુધી રાજ્ય કર્યું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત, બિન્દુસાર, અશેા, કુણાલ અને સંપ્રતિ એ પાંચ રાજાઓએ ૧૦૮ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી પુષ્પ મિત્ર રાજાએ ૩૦ વર્ષ, પછી ખલમિત્ર અને ભાનુમિત્ર રાજાએ ૬૦ વર્ષ, પછી નભવાહન રાજાએ ૪૦ વર્ષ અને ત્યાર પછી શક રાજાએ ૪ વર્ષ રાજ્ય કર્યું. એમ ૨૧ રાજાઓએ ૪૭૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. વિક્રમ ” નામના મહા પરાક્રમી રાજાએ ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઇ છે. આ વિષયમાં “ પ્રાચીન ભારત” નામક પુસ્તકમાં લખ્યું છે કે:-શક રાજાઓનું રાજ્ય થવાથી પ્રજા અસંતુષ્ટ થઈ, કેમકે એક તરફથી શક લેાકેા મ્લેચ્છ હતા અને બીજી તરફથી તેએ બૌદ્ધ ધમી હતા. આથી હિંદુ લેાકેા તેમના રાજ્યથી અસ ંતુષ્ટ થયા. એ વખતે માલવાની રાજ્યધાની ઉજ્જૈનમાં “વિક્રમાદિત્ય” નામનેા કૈાઢ પ્રતાપી રાજા થયા. જે મહાદૂર, પરાક્રમી અને વિદ્વાન હતા. જ્યારે વિક્રમને લાગ્યું કે ઉત્તર ભારતમાં શક રાજાઓના અધિકાર પ્રખળ બનતા જાય છે, અને ભારતીય પ્રજા અસતાષ પામે છે, ત્યારે તેણે તેઓને ભારત વર્ષમાંથી વિદાય કર્યો, ત્યારથી લેાકાએ વિક્રમ રાજાને “મહારાજાધિરાજ'ના ઇલ્કામથી વધાવી લીધા. શક રાજા પર વિજય મેળવી વિક્રમ રાજાએ પેાતાના નામના સંવત ચલાવ્યા. જેને લેાકેા વિક્રમ અથવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ માલવ સંવતના નામથી સએપે છે. જે સાંવતના પ્રારભ ઇસ્વીસન પહેલાં લગભગ ૫૭ વર્ષથી થાય છે. કેટલાક લેાકેા આ મતથી વિરૂદ્ધ જઇ વીર સંવત ૪૭૦ ના બદલે વીર સ. ૪૮૩ વર્ષે વિક્રમ સ ંવત શરૂ થયા છે, એમ કહે છે તે પણ યથાર્થ છે. કેમકે ‘શ્રી કલ્યાણ વિજયજી’ કૃત “વીર સંવત નિયઔર જૈન કાલ ગણના ” નામક પુસ્તકમાં લખે છે કે:વિક્રમ સંવતમાં ૧૩ વર્ષ વધારવા જોઈએ, કેમકે વિક્રમ રાજા વીર સ, ૪૭૦માં રાજ્યાસન પર આવ્યા; અને પછી તેમણે રાજ્ય વ્યવસ્થામાં અને લડાઈ કરવામાં ૧૩ વર્ષ વ્યતિત કર્યો હતા, અને ત્યારપછી એટલે વીર સ. ૪૮૩માં તેમણે સંવત ચલાવ્યે છે. તેજ પ્રમાણે પંજાબમાં વિચરતા મહાન પ્રતાપી પૂજ્યાચાર્ય શ્રી સાહનલાલજી મહારાજે “ શ્રી વધમાન તીથી પત્રિકા ' અનાવેલ છે તેમાં પણ ૧૩ વર્ષ વધારવાના ઉલ્લેખ છે. આ પરથી ૪૭૦ ને બદલે ૪૮૩ વર્ષ વિક્રમ સ ંવતની શરૂઆત થઇ એમ પણ માની શકાય. પરન્તુ આ માન્યતાથી પણુ દિગંબર મતવાલા જુદાજ પડે છે. તેમણે તેમની પઢાવળીમાં ૧૯વર્ષના તફાવત ખતાન્યેા છે; તેનુ કારણ આગળ જતાં આ પટાવળીમાં વાંચવામાં આવશે. હવે વિદ્યાધર ગચ્છમાં જે સ્ફદિલાચાર્ય થયા, તેમનું વૃત્તાંત અતિ ઉપયાગી હાવાથી આપવામાં આવે છે. સ્કંદિલાચાર્ય અને મથુરા સઘ પરિષદ. એ વિષય પરત્વે શ્રી. મેા. ૬. દેસાઇ “ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ નામક પુસ્તકમાં લખે છે કેઃ— "" “ અગાઉ જણાવેલ પાટલીપુત્ર પરિષમાં જૈનસૂત્ર-આગમેને બને તેટલાં સંકલિત કરવામાં આવ્યા હતા; છતાં તે શ્રુતનો છિન્નભિન્નતા ઉત્તરાત્તર વધતી ગઈ. એટલે ત્યારપછી વીર નિર્વાણ પછી છઠ્ઠા સૈકામાં અને પાટલીપુત્ર પરિષદ પછી લગભગ ચારસે વર્ષે આ સ્કુઢિલાચાય અને વજ્ર સ્વામીના વખતમાં પુનઃ સૂત્રાને સંકલિત કરવામાં આવ્યા તેની હકીકતનું વર્ણન આપતાં જણાવવામાં આવે છે કેઃમાર વર્ષના ભયંકર દુકાળ પડવાથી સાધુએ અન્નને માટે ભિન્ન ભિન્ન સ્થળે ફરતા હાવાથી શ્રુતનું ગૃહણુ, મનન અને ચિંતન ન કરી શક્યા; એથી તે શ્રુત વિનષ્ટ થયું. અને જ્યારે સુકાળ થયા ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્યે સાધુ સમુદાયભેગા કરી જેને જે જે સાંભર્યું તે તે બધું એકત્ર કરી વ્યવસ્થિત કર્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ આ ભયંકર દુષ્કાળે પૂર્વ રચિત કૃત જ્ઞાનની ઘણી હાનિ કરેલી, તેનો ઉદ્ધાર સૂરસેન દેશના પાટનગર “મથુરામાં થવાથી તે સંકલિત થયેલાં શ્રુતમાં ત્યાંની ભાષાનું સંમિશ્રણ થવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલાં સંકલનને “માધુરી ” કહેવામાં આવે છે. (વીરનિર્વાણ પછી છઠા સૈકાની શરૂઆતમાં શ્રી સ્કંદિલાચાર્ય આદિ વિદ્વાન સાધુઓએ બીજીવાર બધું કાલિકસૂત્ર સંગ્રહિત કર્યું હતું.) વૃદ્ધવાદી તથા સિદ્ધસેન દિવાકરનું ચરિત્ર વિદ્યાધર નામક ગચ્છમાં કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી થયા હતા. તે સૂત્ર સિદ્ધાંતના જાણુ અને વિદ્વાન કહેવાતા. એ વખતે ઉજ્જયિની નગરીમાં વિકમ રાજા રાજ્ય કરતા, તેની સભામાં દેવર્ષિ નામક મંત્રી હતા, તેની દૈવસિકા નામની સ્ત્રીથી “ સિદ્ધસેન દિવાકર નો જન્મ થયો હતો. સંસ્કારી કુટુંબના સતતુ પ્રયતને તેમજ પૂર્વ સંસ્કારના ચોગે “ સિદ્ધસેન ” સર્વ શાસ્ત્રમાં નિપુણ થયું. પરંતુ વિદ્યાહ્યાસની સાથે વિદ્યાભિમાન તેનામાં પ્રબળ હતું. એકવાર તેણે શ્રી વૃદ્ધવાદીસૂરિના જ્ઞાનની પ્રશંસા સાંભળી, તેથી તેમને શાસ્ત્રાર્થમાં જીતવા માટે તે ભરૂચ તરફ ચાલ્યા. એવામાં રસ્તામાંજ તેને શ્રી વૃદ્ધવાદિદેવસૂરિને સમાગમ થયે. પૂછપરછ કરતાં માલમ પડ્યું કે વૃદ્ધવાદીસૂરિ તે પોતેજ છે, એટલે તેણે તેમને કહ્યું કે-હું તમારી સાથે વાદવિવાદ કરવા માટે આવ્યો છું. માટે મારી સાથે ચર્ચા કરો. વૃદ્ધવાદીસૂરિએ કહ્યું કે તમારી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે હું તૈયાર છું, પરંતુ અહિં વનમાં આપણી હાર જીતનો સાક્ષી કોણ? આથી સિદ્ધસેને કહ્યું કે આ ગાયો ચરાવનાર વાલીયા આપણા સાક્ષી થશે અને તેઓ હાર છતની પરીક્ષા કરશે. વૃદ્ધવાદિસૂરિએ તે કબુલ કર્યું. અને ગોવાળીઆને ત્યાં સાક્ષીમાં રાખી બંને વાદવિવાદ કરવા બેઠા. તેમાં પ્રથમ વૃદ્ધવાદિએ સમય વિચારીને, શેવાળીયા સમજી શકે તેવી રીતે પ્રિય વચનથી નાચતાં કુદતાં એક સુંદર ગરબો ગાયે, આથી વાળીઆએ ખુશ થઈ ગયા, ત્યારપછી સિદ્ધસેને ન્યાય યુકત સંસ્કૃતાલંકૃત ભાષામાં પોતાના મત પંથનું સમર્થન કરવા માંડયું. પરંતુ એમાં અજ્ઞાન ગોવાળીઆઓને કશી સમજણ પડી નહિ. એટલે તેઓએ તરત ન્યાય આપી દીધું કે આ વૃદ્ધવાદી જીજ ખરા જ્ઞાની અને વિદ્વાન છે. તેથી તે જીત્યા. અને સિદ્ધસેન હાર્યા. આ સાંભળી સિદ્ધસેને વૃદ્ધવાદીજીને નમ્રતાપૂર્વક કહ્યું કે હું હાર્યો છું માટે મને મારી પ્રતિજ્ઞા મુજબ શિષ્ય બનાવે. જવાબમાં વૃદ્ધવાદીજી બોલ્યા - ભાઈ, આ પરીક્ષા ન કહેવાય. માટે આપણે કેઈ વિદ્વાનોની રાજસભામાં જઈને ન્યાય કરાવીએ. Page #109 -------------------------------------------------------------------------- ________________ આથી તેઓ બંને ઉજ્જયિનીમાં વિક્રમ રાજાની રાજસભામાં ગયા અને ત્યાં ધર્મચર્ચા કરીને સિદ્ધસેનને પરાભવ કર્યો. અને પોતાને શિષ્ય બનાવ્યો. આ વખતે તેમનું નામ “ કુમુદચંદ્ર” પાડવામાં આવ્યું અને ત્યારબાદ તે કુમુદચંદ્ર મુનિ જ્યારે આચાર્ય પદે આવ્યા, ત્યારે તે નામ બદલીને “ સિદ્ધસેન દિવાકર ” રાખવામાં આવ્યું. પછી વૃદ્ધવાદીજી અન્ય સ્થળે વિહાર કરી ગયા. અને સિદ્ધસેન ઉજજયિનીમાં રહ્યા. એકવાર વિક્રમ રાજા હાથી પર બેસી શહેરમાં ફરવા નીકળ્યા હતા, તેવામાં તેમણે સિદ્ધસેનને રસ્તામાં જોયા. તેમની પરીક્ષા કરવા માટે વિક્રમ રાજાએ તેમને મનથી નમસ્કાર કર્યા; આથી શ્રી સિદ્ધસેન દિવાકરે રાજાને મોટા સ્વરે ધર્મલાભ આપે. આ સાંભળી વિકમ રાજાએ કહ્યું -મુનિદેવ! આપને નમસ્કાર કર્યા વિનાજ આપે મને ધર્મલાભ કેમ આપો ? ત્યારે સિદ્ધસેન બેલયા –રાજન્ ! તમે મને મનથી નમસ્કાર કર્યા હતા, જેથી મેં તમને ધર્મલાભ આપે છે ! આ જાણી વિક્રમ રાજા સાનંદાશ્ચર્ય પામ્યા, અને હાથી પરથી નીચે ઉતરી આચાર્યદેવને વંદન કર્યું. તે વખતે રાજાએ ખુશી થઈને “સિદ્ધસેનને ” એક ક્રોડ સોનામહોરો આપવા માંડી; પરંતુ સિદ્ધસેને નિસ્પૃહપણના ભાવે તે ન લીધી, અને રાજાને ઉપદેશ આપીને જૈનધર્મી બનાવ્યા. સિદ્ધસેનાચાર્યે મહાકાલેશ્વરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સ્થાપના કરાવી, અને કલ્યાણમંદિર સ્તોત્ર રચ્યું. કેટલાક સમય પછી રાજ્ય તરફથી મળતાં ખૂબ માનપાનના પ્રભાવે શ્રી સિદ્ધસેન દિવાકર શિથિલાચારી બની ગયા. આ બાબતની શ્રી વૃદ્ધવાદીજીને ખબર પડવાથી તેઓ ઉજજયિનમાં આવ્યા, અને યુક્તિમય સધથી સિદ્ધસેન દિવાકરને શિથિલાચારમાંથી મુક્ત કર્યા. એકદા પ્રસંગે શ્રી સિદ્ધસેનાચાર્ય ચિતોડ ગયા. ત્યાં તેમણે એક પ્રાચીન વિશાળ સ્તંભ જે. તપાસ કરતાં તેમને માલમ પડ્યું કે તે સ્તંભમાં પૂર્વના મહાન આચાર્યએ ચમત્કારીક વિદ્યાના પુસ્તકે સંગ્રહી ચૂક્યા છે. આથી તેમણે કેટલીક ઔષધિઓના પ્રયોગથી તે વજ દ્વાર ખોલી વિદ્યાના પાના કાઢયા; તેમાંથી તેમને સારસ્વતી તથા સુવર્ણસિદ્ધિ નામક વિદ્યા પ્રાપ્ત થઈ. બીજા પાનાઓ કાઢવા જતાં તે સ્તંભ એકાએક બંધ થઈ ગયે; એટલું જ નહિ પણ તેમાંથી એક એવી અદશ્યવાણું તેમના સાંભળવામાં આવી કે – તમારે બીજા પાના વાંચવા નહિ. આથી શ્રી સિદ્ધસેન દિવાકર તે બંને વિદ્યાઓ લઈ ત્યાંથી વિહાર કરી ગયા અને દક્ષિણમાં આવ્યા. ત્યાં જૈન ધર્મને ઉદ્ધાર કર્યો. Page #110 -------------------------------------------------------------------------- ________________ મ આ વિદ્વાન પ્રતાપી આચાર્ય વિક્રમ સ લગભગ ૩૦ માં દક્ષિણમાં આવેલા શ્રી પ્રતિષ્ઠાનપુર નગરમાં સ્વર્ગવાસ પામ્યા. આ વિષેના વધુ ઉલ્લેખ પાલીતાણાની વિદ્યા પ્રસારક સભાના “ જૈન ઇતિહાસ ’’ નામક પુસ્તકમાં આપવામાં આવ્યેા છે. ૧૪ શ્રી વયરસ્વામી રે વજ્રસ્વામી. શ્રી વીરભગવાનની ચાક્રમી પાટપર શ્રી વયરસ્વામી ઉર્ફે વસ્વામી ( પુનઃ મતે શ્રી આ સમુદ્રસ્વામી ) બિરાજ્યા. તેઓ ઘણા પ્રભાવશાળી પુરુષ હતા. તેમના જીવન સખધી કેટલીક અદ્ભુત ઘટનાએ પુરાતન જૈન ઇતિહાસમાં મળી આવે છે. તે અત્ર જણાવવી ઉપયેગી થઈ પડશે. “ અવન્તિકા ” નામની નગરીમાં ધન” નામને એક શેઠ રહેતા હતા. તેને “ ધનિગરી ” નામના એક પુત્ર હતા. તે માળપણુથીજ વૈરાગ્યવાન હતા; પરંતુ પિતાના અતિ આગ્રહે તેને “ સુનંદા ”” નામની એક કન્યા સાથે લગ્નથી જોડાવુ પડયું હતું. કેટલાક વખત પછી તે સુનદાને ગર્ભ રહ્યો. એટલે ધનિગિર તરતજ ત્યાંથી નીકળી ગુરૂ પાસે ગયા અને ત્યાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. 33 " છેવટે તેણે સ્ત્રી, માતાપિતાદિની રજા મેળવી દીક્ષા અંગીકાર કરી. નવ માસ વીત્યા બાદ સુનંદાએ એક મહા તેજસ્વી પુત્રના જન્મ આપ્યા. તેનું નામ “ વજા રાખવામાં આવ્યું. વા દિન પ્રતિદિન વૃદ્ધિગત થતા જતા હતા; પરંતુ તે ખૂબ રડયા કરતા. જ્યારે તે ખાળક અતિશય રૂદન કરતા, ત્યારે તેની માતા સુનંદા તેને કહેતી કે હે વત્સ ! તારા પિતાએ જે દીક્ષા ન લીધી હાત તા તારા જન્માત્સવ આદિ સર્વ હાંશ પૂરી થાત, પરંતુ અત્યારે એ સમય નથી રહ્યો, માટે ધીરજ રાખી છાનેા રહે. આ પ્રકારના શબ્દો તેની માતા સુનંદા વારવાર સભળાવ્યા કરતી. આ શબ્દની વા બાળકપર ચમત્કારીક અસર થઈ. પૂર્વના સુસંસ્કારના બળે દીક્ષા ’ શબ્દના સુશ્રવણુથી માળકની જીજ્ઞાસાવૃત્તિ ખૂબ સતેજ થઈ અને એક એવા સુયેાગ્ય સમયે તત્કાળ તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેના પ્રભાવે તેણે પેાતાના પૂર્વ ભવેા જોયાં; તેમાં પાછલા ભવમાં તેણે લીધેલી દીક્ષા અને તેના પ્રભાવે મળેલા દેવના ભવ એ સર્વે તેને યાદ આવ્યાં. આથી પારણામાં રહ્યાં છતાં તેણે નિશ્ચય કર્યું કે મારા પિતાએ લીધેલી દીક્ષાની જેમ મારે પણ દીક્ષા અંગીકાર કરવી અને આ મહાપુણ્યે મળેલે માનવ જન્મ સફળ કરવેા. આ મક્કર વિચાર અમલમાં મૂકવા માટે તેણે વિચાર કર્યાં કે મારી માતા મારા પરના અતિ સ્નેહુને લીધે મને તજી શકશે નહિ; તે તેના ઉપાય એ છે કે જો હું નિર ંતર રડયાજ કરીશ, તેા તેથી Page #111 -------------------------------------------------------------------------- ________________ કંટાળીને મારી માતા મને ત્યજી દેશે. આ વિચાર કરી તેણે ત્યારથીજ રડવું શરૂ કર્યું. માતા તેને વારંવાર સમજાવવા લાગી, છતાં વજીનું રૂદન તો કઈ રીતે બંધ ન થયું તે નજ થયું. હવે સુનંદાના ભાઈ “આય સમિતિ” તથા તેના પતિ શ્રી ધનગીરી વગેરેએ શ્રી આર્યદિન મહારાજ પાસે દીક્ષા લીધી હતી, તે સર્વે મુનિવરે એકદા ફરતા ફરતા અવનિકા નગરીમાં પધાર્યા. ગોચરીને સમય થતાં આસમિતિ તથા ધનગિરી એ બંને મુનિઓએ ગુરૂદેવ પાસે ગૌચરી જવાની આજ્ઞા માગી. ત્યારે ગુરૂદેવે જ્ઞાન બળથી જાણીને તેઓને કહ્યું કે આજે તમને કંઈક ઉત્તમ વસ્તુને લાભ થશે. માટે તમને સચેત કે અચેત જે કાંઈ વસ્તુની પ્રાપ્તિ થાય તેને તમારે મારી આજ્ઞા માની સ્વીકાર કરો. આ પછી ધનગિરી આદિ બંને મુનિઓ સુનંદાને ઘેર આવ્યા ત્યારે એક પડોશણ સ્ત્રીએ જઈ સુનંદાને કહ્યું કે – આ ધનગિરીજી આવ્યા છે, માટે તેમને તું આ પુત્ર કે જે તને બહુ રંજાડે છે તે આપી દે. આ સાંભળી કંટાળી ગયેલી તે સુનંદા તરત પુત્રને હાથમાં લઈ ધનગિરી પાસે આવી અને કહ્યું – આ તમારો પુત્ર આખો દિવસ રડી રડીને મને હેરાન હેરાન કરી નાખે છે, હું તેનાથી કંટાળી ગઈ છું; માટે તમે આ પુત્રને લઈ જાઓ, જેથી હું દુઃખમુકત થાઉં. આ સાંભળી ધનગિરીએ કહ્યું:- તું જે આ પુત્ર અમને આપીશ, તે પાછળથી તને પશ્ચાતાપ થશે. અને તે તેને લઈ જઈશું, પરંતુ તેને તે પુત્ર ફરી પાછો મળશે નહિ. બોલ, હવે શું વિચાર છે ? કંટાળેલી સુનંદાને તે આગળ પાછળનો કાંઈપણ વિચાર કર્યા સિવાય તે પુત્રને લઈ જવાનો જ આગ્રહ કર્યો, આથી ધનગિરીએ કેટલાક પાડોશીઓને સાક્ષી રાખીને તે પુત્ર લીધે અને ઝોળીમાં મૂકયે, કે તરતજ તે વા પુત્ર છાનો રહી ગયો. તેને લઈને બંને મુનિવરે ઉપાશ્રયે ગુરૂ પાસે આવ્યા અને બાળક મળ્યાની સર્વ હકીકત કહી સંભળાવી. ગુરૂએ તે બાળકને સાધ્વીજી મારફત એક ગૃહસ્થ શ્રાવિકાને સેં . ત્યારબાદ તે મુનિવરે અન્યત્ર વિહાર કરી ગયા. સર્વ શ્રાવિકાઓ એકત્ર મળી તે બાળકને ઉછેરવા લાગી. થોડાજ દિવસમાં તેની કાંતિ પ્રબળ તેજસ્વી થઈ. એકવાર સુનંદાએ શ્રાવિકાઓ પાસે પોતાના તે પુત્રને જે તેથી તેણે પિતાને તે પુત્ર સુપ્રત કરવાનું શ્રાવિકાઓને કહ્યું. શ્રાવિકાઓએ જણાવ્યું કે અમે નથી જાણતા કે આ પુત્ર તમારા હાય, અમને તો ગુરૂ મહારાજે આ પુત્ર થાપણ તરીકે રક્ષણ કરવા સોંપે છે, માટે અમારાથી તેમની રજા વગર તમને પુત્ર કેમ પી શકાય? પરંતુ જ્યારે સુનંદાએ એ હઠ લીધી ત્યારે તેમણે કહ્યું કે તું અમારે ઘેર આવીને ખુશીથી પુત્રને રમાડી Page #112 -------------------------------------------------------------------------- ________________ શિકે છે, ધવા શકે છે, હસાવી શકે છે. વગેરે. આ ઉપરથી તે સુનંદા રેજ તે શ્રાવિકાઓને ત્યાં જવા લાગી, અને પુત્રને જોઈ સુખ અનુભવવા લાગી. વજકુમાર જ્યારે ત્રણ વર્ષનો થયો, ત્યારે ધનગિરી આદિ મુનિવર ફરી પાછા અવન્તિકા નગરીમાં આવ્યા. સુનંદાએ પ્રથમ વિચાર કર્યો હતો કે ધનગિરીજી વગેરે પુન: પધારશે ત્યારે હું મારા પુત્રની માગણી કરીશ. આથી આ વખતે બરાબર તેઓને આવેલા જાણી સુનંદાએ ધનગિરી પાસે પોતાના પુત્રની માગણી કરી. ત્યારે ધનગિરીએ કહ્યું:અરે ભેળી ! અમારી ઈચ્છા વિના તેં તારી મેળેજ તે પુત્ર અમને સેપે છે, તો હવે વમેલા ભેજનની પેઠે તેને તું પાછો લેવાની કેમ ઈચ્છા કરે છે ? આ સાંભળી સુનંદા વિચારમગ્ન બનીને ઘેર પાછી આવી ત્યારે તેનું દયાઢું મુખ જોઈને લોકોએ કહ્યું કે આ બાબતનો ન્યાય તે રાજાજ કરી શકે; માટે તું રાજા પાસે જઈને ફરિયાદ કર. આથી તે સુનંદા પોતાની સાથે કેટલાક માણસોને લઈ રાજા પાસે આવી અને ધનગિરી સાધુ પાસેથી પિતાને પુત્ર પાછો અપાવવાની આજીજી કરી. આ સાંભળી રાજાએ ધનગિરીને બોલાવ્યા; એટલે ધનગિરી સંઘ સહિત રાજસભામાં આવ્યા. ઉભય પક્ષની દલીલ સાંભળીને છેવટે રાજાએ ન્યાય આપે કે જેના લાવવાથી આ બાળક જેની પાસે જાય, તેને જ તે પુત્ર સ્વાધીન કરે. આ ઉપરથી પ્રથમ સુનંદાએ ભાતભાતનાં રમકડાં, મેવા, મિઠાઈ આદિ વસ્તુઓ બતાવીને તે બાળકને પિતાની પાસે બેલાવ્યું, પણ વયકુમાર તો જ્ઞાનવાળે હતો, તેથી તે સુનંદા પાસે ગયા નહિં; તે સાથે તેને એ પણ વિચાર થયો કે માતાના ઉપકારનો બદલે કઈ રીતે વાળી શકાય તેમ નથી, અને જે હું આ વખતે તેમની પાસે નહિં જાઉં તો તેમને ઘણુંજ દુ:ખ થશે; પરંતુ અત્યારના સંગે જે હું માતાની દયાને આધીન થઈ ગુરૂદેવની ઉપેક્ષા કરીશ, તો શાસનની હેલના થશે, તેમ મારે સંસાર પણ વધશે, એથી પિતાદેવ પાસેજ જવું ઈષ્ટ છે. એમ ધારી તેણે માતાના પ્રેમ આમંત્રણને અસ્વીકાર કર્યો, અર્થાત્ તે માતા પાસે ગયો નહિ. પછી ધનગિરી મુનિએ વજકુમારને કહ્યું :–હે વજી ! જે તમારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તો આ ધર્મધ્વજ રૂપ રયહરણ (જે હરણ) ને ગ્રહણ કરે. તે સાંભળી વાકુમારે તત્કાળ યહરણ લઈને નૃત્ય કરવા માંડયું અને તે ધનગિરીના ખોળામાં જઈ બેઠા. તરતજ રાજાએ કહ્યું : બસ, ન્યાય થઈ ગયો. એ રીતે તે પુત્ર ધનગિરીને સંપા. પછી સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વયર કુમારે બાળપણમાં જ અગીયારે અંગેનો અભ્યાસ કરી લીધું. જ્યારે તે આઠ વર્ષનો થયો, ત્યારે ગુરૂદેવે તેને દીક્ષા આપી; Page #113 -------------------------------------------------------------------------- ________________ ટ એટલુંજ નહિ પણ તેજ સમયે તેને ચેાગ્ય આત્મા ધારીને આચાર્ય પદ આપ્યું. પછી થાડાજ વખતમાં આર્યદીન સ્વામી સ્વર્ગવાસ પામ્યા, ત્યારમાદ વજસ્વામીએ શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસેથી દેશ પૂર્વનું જ્ઞાન મેળવ્યુ, અને પછી પેાતાના અદ્ભુત જ્ઞાન ત્યાગના પરિબળે તેમણે ઘણા ભવ્ય વાના ઉદ્ધાર કર્યો અને શાસનદીપ પ્રગટાવ્યે. વજ્રસ્વામીની પ્રશસા સર્વત્ર પ્રસરી રહી હતી. તે વખતે પાટલીપુત્ર નગરમાં ધન” નામના એક ધનાઢય શેઠને રૂકમણી નામની એક સુસ્વરૂપમાન કન્યા હતી. તેણે કેટલીએક સાઘ્વોએના મુખેથી વારવામીની પ્રશંસા સાંભળી, તેથી તે નવયોવનાએ એવી પ્રતિજ્ઞા કરી કે, મારે પરણવું તે તે વાસ્વામીનેજ ! આથી સાધ્વીએએ તેણીને કહ્યું કે અરે મૂખી! વજાસ્વામી તેા પંચ મહાવ્રત ધારી–દીક્ષિત સાધુ છે. તેમણે તેા કંચન અને કામિનીના સર્જાશે ત્યાગ કર્યો છે. આ સાંભળી રૂકિમણીએ જવાબ આપ્યા કેઃ—જો એમ છે તે હું પણ દીક્ષા લઇશ. એવામાં વાસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા તેજ નગરમાં પધાર્યાં. તે વાતની ખબર પડવાથી રૂકિમણીને પિતા ક્રોડ સાના મહારા લઈ પેાતાની પુત્રીની સાથે વા સ્વામી પાસે આવી પહેાંચ્યા. તેના પિતા સાધુપણાના આચારાથી અજ્ઞાન હાય, વા પુત્રીએ લીધેલી હઠ પૂર્ણ કરવાને તે તત્પર થયા હાય. ગમે તે હા પણ તેણે વજીસ્વામીને આગ્રહપૂર્વક કહ્યું કે આ મારી પુત્રી હઠ લઈ બેઠી છે તેને પરણીને અનુગ્રહ કરી અને આ ક્રોડ સેાના મહેારા ગ્રહણ કરી. આ સાંભળી વજ્રસ્વામીએ સ્મિતપૂર્વક કહ્યું, આ સંસારના વિષયે ઝેર સમાન માનીને મેં તેને તયા છે, પણ જુએ, તમારી પુત્રીને મારા પર સ્નેહ હાય તે તે મારી પેઠે દીક્ષા ગ્રહણ કરે. એવી રીતે પ્રતિખાધ આપવાથી રૂકિમણીએ વૈરાગ્ય પામી ત્યાં દીક્ષા લીધી અને વિષરૂપ વિષયેને ખાળી આત્મકલ્યાણ સાધ્યું. કેાઈએક વખતે સ્વામીને શ્લેષ્મના વિકાર થવાથી ઔષધ માટે તે અમુક વસ્તુ લાવેલા, તે પ્રમાદને લઈ વાપરવાની તેએ ભૂલી ગયા. અને સધ્યાકાળે પ્રતિક્રમણ સમયે તેમને તે યાદ આવ્યું, આથી પ્રાયશ્ચિત લઈ લાવેલ વસ્તુ તેમને પરાવી દેવી પડી. તે વખતે તેમને વિચારથયેાઃ–કે અહા ! આ સચમાવસ્થામાં મને પ્રમાદ આળ્યેા. અને તેથી મારૂ. સયમ—જીવિતવ્ય કલંકિત થયું. માટે હવે જીવવું પૃથા છે. એમ નિશ્ચય કરી પેાતાના શિષ્ય વજ્રસેન સ્વામીને તેમણે પોતાની પાટે આરોહણ કર્યાં. અને કહ્યું કેઃઆજથી માર વર્ષના દુકાળ પડશે; અને જ્યારે તમને લક્ષમૂલ્યના અનાજમાંથી ભિક્ષા મળે, ત્યારે સમજવું કે તેને ખીજેજ દિવસે સુકાલ થશે. એટલું કહી તેમણે અન શન તપ શરૂ કર્યો. Page #114 -------------------------------------------------------------------------- ________________ વાસ્વામીને જન્મ વીર સં. ૪૬૮માં થયો હતો. આઠવર્ષ ગૃહવાસમાં રહી દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તરતજ આચાર્ય પદવી મળી હતી. તે પદવી તેમણે ૧૦૮ વર્ષ ભેગવી. સર્વ આયુષ્ય ૧૧૬ વર્ષનું ભેગવી દક્ષિણ દેશમાં આવેલા “સ્થાવત” નામના પર્વત પર જઈ અનશન કરી વીરાત્ ૫૮૪ વર્ષે (વિક્રમ સં. ૧૧૪ ) તેઓ સ્વર્ગવાસ પામ્યા. બૌદ્ધ રાજાના સમયમાં તેમણે દક્ષિણમાં જૈન ધર્મને ઘણેજ પ્રચાર કર્યો હતો. વાસ્વામી સ્વર્ગે પધાર્યા પછી “અર્ધનારા સંઘયણ” અને દશપૂર્વનું જ્ઞાન વિચ્છેદ ગયું હતું. જૈન રા . | મીસીસ બેસન્ટ જેનધર્મ સંબંધી પિતાના ભાષણમાં જણાવે છે કે આગળ જણાવ્યા પ્રમાણે દ્વીપકલ્પ (હિંદ)ના આખા દક્ષિણ ભાગમાં થઈને નીચે પ્રસરતા જૈને દક્ષિણ હિંદુસ્તાનમાં આવી પહોંચ્યા. મદુરા, ત્રિચીનેપલ્લી, અને દક્ષિણ હિંદુસ્તાનના બીજા ઘણા દેશોને તેઓએ રાજા પૂરા પાડ્યા છે.” આ પ્રમાણે ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં જૈન પ્રજાનું પૂર્વ ઘણું જોર હતું એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. જ્યારે હિંદુસ્તાન પર શિથિયન લોકોની સવારીઓ આવી, તે વખતે હિંદુસ્થાનમાં ઘણું જૈન રાજાઓ હતા. કાઠીયાવાડમાં પણ વલ્લભિપુરના ભંગ પહેલાં ઘણું જૈન રાજ્ય હતા. વિક્રમ સંવત પહેલા ગુજરાતમાં પંચાસર અને વડનગર એ બે જુના નગર હતા. અને ત્યાં થનારા રાજાઓ જનધર્મ પાળતા. વિક્રમ સંવત પર૩માં ગુજરાતની ગાદી વડનગરમાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. તે જેનધમી હતો. તેને પુત્ર મરણ પામવાથી તેને ખૂબ શેક થયે હતો. તે શેક ટાળવાને માટે ધ્રુવસેન રાજાએ રાજસભામાં ક૯પસૂત્રની વાંચના કરાવી હતી. એમ કલ્પસૂત્રમાં લખ્યું છે. વાસ્વામી વિક્રમરાજાની પહેલી સદીમાં થયા હતા. તે વખતે મહાપુરીનો રાજા બૌદ્ધ ધમાં હતો તેને શ્રી વાસ્વામીએ જેનધમી બનાવ્યા હતા. માળવા, મારવાડ વગેરે દેશના રાજાઓ વિકમ સં. પહેલાં જનધર્મ પાળતા હતા. ધર્મદાસ ગણિ મહારાજ જે વીરપ્રભુના વખતમાં વિદ્યમાન હતા. તે એક રાજાના પુત્ર હતા. તેમના દેશમાં પણ જૈનધર્મ પ્રસરેલ હતે. કાલિકાચાર્યના વખતમાં માળવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, લાટ અને દક્ષિણ દેશના રાજાઓ જૈન હતા, એમ તેમના ચરિત્રથી સિદ્ધ થાય છે. કાલિકાચાર્ય ત્રણ થયા હોય એમ સમજાય છે. ગર્દભિલ્લ રાજા કે જે ઉજજયિની નગરીમાં રાજ્ય કરતો હતો. તેણે કાલિકાચાર્યની બહેન જે સાધ્વી થઈ હતી તેને પોતાના અંતઃપુરમાં ( જનાનખાનામાં) Page #115 -------------------------------------------------------------------------- ________________ રાખી હતા; તેથી કાલિકાચાર્યે કોપાયમાન થઈ, ઈરાન, તુર્કસ્તાનના શાહિઓને બોલાવી સોરઠ દેશમાં થઈ લાટદેશ અર્થાત્ ભરૂચ તરફના પ્રદેશના રાજાઓને જીતીને ઉજજયિનીના ગર્દભિલને પરાભવ કરાવ્યો હતો. તે વખતથી હિંદમાં શાકી દેશના રાજાઓ અર્થાત શકરાજાઓનું સામ્રાજ્ય સ્થપાયું હતું. ત્યારપછી કેટલેક કાળે વિકમરાજાએ શકવંશને ઉચછેદ કરી સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરી. શ્રી કાલિકાચા દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુરમાં જૈનરાજા શતવાહનની સમક્ષ પાંચમની સંવત્સરી હતી તેના બદલે એથની કરી હતી. પ્રભાવક ચરિત્ર તથા નિશિથ શ્રેણીમાંથી આ બાબતના પાઠે મળી આવે છે. આપણે અત્ર એ વિચારવાનું છે કે શ્રી કાલિકાચાર્યના સમયમાં દક્ષિણ દેશની રાજધાનીભૂત પ્રતિષ્ઠાનપુરમાં જેન રાજા હતા. અને દક્ષિણ દેશમાં જેનધર્મ પ્રવર્તતે હતે. શ્રી પાદલિપ્તકુળમાં સ્કંદિલાચાર્ય થયા, તેમણે “ગેડદેશમાં વિહાર કર્યો. અને ત્યાંના “મુકુંદ નામના બ્રાહ્મણને દીક્ષા આપી. તે વૃદ્ધ હતા; પણ આગળ જતાં મહાન વિદ્વાન થયા. આપણે પૂર્વ ચરિત્રમાં વાંચી ગયા તેજ સુપ્રસિદ્ધ શ્રી વૃદ્ધવાદી ! જેમણે સિદ્ધસેનને સભામાં હરાવી પોતાને શિષ્ય બનાવ્યો હતો અને જેનું નામ “ કુમુદચંદ્ર ” પાડયું હતું. વિક્રમ સંવતના પહેલા સૈકા સુધી તે ક્ષત્રિય જૈન રાજાઓ દીક્ષા અંગીકાર કરતા; એમ પ્રભાવક ચરિત્રથી સિદ્ધ થાય છે. શ્રી સિદ્ધસેન દિવાકરના સમય સુધી તે જેનેની પૂર્ણ જાહેરજલાલી હતી. વાસ્વામીના વખતમાં પણ હિંદુસ્તાનમાં ઘણું જન રાજાઓ હતા. શ્રી વાસ્વામીના હયાતિકાળે ભાવડશાહના પુત્ર જાવડશાહના વખતમાં કાઠિયાવાડ વગેરે દેશપર ગ્રીસ, તુર્કસ્તાન ઈરાન આદિ દેશના ઑછ લેકની ઘણી સવારી આવી હતી અને તે વખતે પરદેશીઓ આ દેશના જૈનને પકડી પોતાના દેશમાં લઈ ગયા હતા. અને ત્યાં ગુલામગીરી કરાવતા; તે બધા જેને વીર જાવડશાહે પરદેશમાંથી પાછા આણ્યા હતા. આ વિષયની વધુ માહિતી “ટેડ રાજસ્થાન” નામક પુસ્તકમાંથી મળી આવે છે. વાસ્વામીના સમયમાં આર્યાવર્તમાં ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી. તેમજ તે વખતે રાજાઓ પણ જૈનધમી હોવાથી રાજકીય ધર્મ જન” ગણાતો હતે. ત્યારપછી શ્રી મહલવાદીના સમયમાં પણ વલ્લભીપુરને રાજા શિલાદિત્ય જૈનધમી હતો. વીર સંવત્ ૭૮૪ અને વિક્રમ સં. ૩૧૪માં શ્રી મલવાદીએ શિલાદિત્ય રાજાની સભામાં બોદ્ધોને પરાજય કર્યો હતો. તેથી પ્રતિજ્ઞા પ્રમાણે બૌદ્ધોને દેશપાર થવું પડયું હતું. વિક્રમ સંવત ૧૩૭ સુધી તો જેમાં « Aવેતાંબર અને દિગંબર” એવા બે પક્ષે પડયા ન હતા. વિક્રમના છઠ્ઠા શતક સુધી તે જેનોનું પુષ્કળ જેર હતું. તેમજ ભારત વર્ષમાં જૈન ધર્મ સાર્વભૌમ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ધર્મ તરીકે રહ્યા હતા. જો કે જેનોની સામે બૌદ્ધો પ્રતિસ્પર્ધી તરીકે હતા તે પણ જૈન ધર્મનું જોર તેઓ કરતાં ઘણું વધારે હતું. વરાહમિહિર અને ભદ્રબાહુ સ્વામી વીર સં. ૪૯૨ વિક્રમ સં. ૨૨ માં બીજા ભદ્રબાહુ સ્વામી થયા. (દિગં. બર પટાવળીમાં વિક્રમ સં. ૨૪માં થયા કહેલ છે તે આગળ આવશે.) પ્રથમ તો ભદ્રબાહુ સ્વામી એક થયા છે કે બે? તેને આપણે નિર્ણય કરીએ. “પ્રબંધામૃત દીકિ”માં ભદ્રબાહુ અને વરાહમિહિરનું વૃત્તાંત આપતાં જણાવવામાં આવ્યું છે કે –દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે નિરાશ્રિત બ્રાહ્મણ કુમારે વસતા હતા. તે વખતે યશોભદ્ર નામના એક ચૌદ પૂર્વધારી મહાત્મા પધાર્યા–આ વાત ઐતિહાસિક દ્રષ્ટિએ પરસ્પર વિરોધી જણાય છે, કેમકે યશભદ્રજીનો સમય વિ.નિ.૧૭૦ પહેલાને છે, માટે યશભદ્રજીના સ્થાને શ્રી સુભદ્રાચાર્ય સમજવા. વળી પ્રથમના ભદ્રબાહુ વી. નિ. સં. ૧૭૦માં થયા છે અને આ (બીજા) ભદ્રબાહ થયા તે વરાહમિહિરના ભાઈ છે, તેમને સમય ઈસ્વીસનની છઠી સદીનો છે. આ સંબંધી જેનસિદ્ધાંત ભવનઆરા” એતિહાસિક પત્રના ભા ૧લાના ત્રીજા કિરણમાં જણાવવામાં આવ્યું છે કે વરાહમિહિર જોકી વિકમસભામેં એક રત્નથે, ઉન્હોંને અપના સમય ૫૮૭ ઈરવીસન્ અર્થાત્ છઠવી શતાબ્દિમેં બતાયા છે. ” આ સિવાય “પંચસિદ્ધાનિકા”ની અંદર વરાહમિહિર પોતે જ લખે છે કે – શાકે ૪૨૭ના સમયમાં આ ગ્રન્થ રચ્યો છે. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વરાહમિહિરના મોટાભાઈ ભદ્રબાહુ હતા તે બીજા ભદ્રબાહ પહેલા ભદ્રબાહુને સમય વીર નિ. સં. ૧૭૦ અને બીજાને સમય વીર નિ. સં. ૪૯૨ એટલે વસ્તુતઃ ભદ્રબાહુ એક નહિ, પણ બે થયા છે. બીજા ભદ્રબાહુ સ્વામીને જીવન વૃત્તાંત નીચે પ્રમાણે છે. દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુર નગરમાં “ભદ્રબાહુ અને વરાહમિહિર” નામના બે નિરાશ્રિત બ્રાહ્મણ કુમારે વસતા હતા. એકદા સમયે શ્રી સુભદ્રાચાર્ય નામના પૂર્વધર મુનિ ત્યાં આવ્યા. તેમની દેશના સાંભળી બંને ભાઈઓએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેમાં ભદ્રબાહુ મહા જ્ઞાની થવાથી ગુરૂદેવે તેને આચાર્યની પદવી આપી. વખત જતાં વરાહ મિહિર પણ વિદ્વાન બન્યો, પરંતુ તે અત્યંત અભિમાની હોવાથી તેને કઈ પણ પદવી મળી નહિ, આથી તે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મિથ્યાત્વી બની ગયો. અર્થાત્ સાધુ ધર્મી ભ્રષ્ટ થા. જૈન સાધુપણામાં મેળવેલી વિદ્યા વડે તેણે “વરાહસંહિતા” આદિ નવિન ગ્રંથ રચા. અને લોકોને કહેવા લાગ્યું કે એક સમયે મેં પ્રતિષ્ઠાનપુર નગરની બહાર એક શિલા પર કુંડલી માંડી, અને રાત્રિએ તે લગ્ન કુંડલિકાને ભૂસ્યા વિના જ હું ઘેર આવ્ય; પછી જ્યારે હું તે કુંડલી ભૂસવા માટે ફરીથી ગયે, તે વખતે ત્યાં લગ્નકુંડલીને સ્વામી “સિંહ” બેઠે હતો. પણ મેં હિમ્મતપૂર્વક તે સિંહના ઉદર નીચે હાથ રાખીને લગ્નકુંડલીકાને ભૂસી નાખી, ત્યારે તે સિંહ સૂર્ય રૂપે થઈને મને કહેવા લાગ્યો કે –હે વત્સ ! હું તારી હિમ્મત અને ભક્તિથી તારા પર પ્રસન્ન થયે છું, માટે કાંઈક વરદાન માગ. આથી મેં કહ્યું કે – હે સ્વામિન ! જે તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા છે તો મને તમારા વિમાનમાં બેસાડીને સઘળું જ્યોતિષચક્ર બતાવે. પછી સૂર્યદેવે મને પિતાના વિમાનમાં બેસાડીને આકાશમાં ફેરવ્યો. પછી હું ત્યાંથી આ પૃથ્વી પર આવ્યું અને હવે ફક્ત લેકના ઉપકાર અર્થે હું અહિં ભણું છું. આજથી મારું નામ “વરાહમિહિર ” છે. પછી તેણે પિતાની વિદ્યાથી પ્રતિષ્ઠાનપુરના શત્રુજિત રાજાને રંજન કર્યો, તેથી રાજાએ તેને પોતાને પુરોહિત બનાવ્યું. પછી તે પુરોહિત જૈનલોકોની અત્યંત નિદા કરવા લાગ્યા. તેથી ત્યાંના સંઘે શ્રી ભદ્રબાહુ સ્વામીને બોલાવ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામીના આગમનથી વરાહમિહિર ઝંખવાણે પી ગયે; પણ તે તેમને કંઈપણ નુકશાન કરી શકે નહિ. એટલામાં વરાહમિહિરના ઘરે પુત્રને જન્મ થયે. તેની ખુશાલીમાં તેણે લોકોને ઘણું દાન આપ્યું. પછી તેણે રાજસભામાં જઈ રાજદિકની સમક્ષ કહ્યું કે:- મારા પુત્રનું આયુષ્ય ઘણું લાંબુ છે. પુનઃ પણ તેણે રાજસભામાં આવી કહ્યું કે:- અહો ! મારે ત્યાં પુત્રનો જન્મોત્સવ છતાં મારે સગો ભાઈ “ ભદ્રબાહુ” પણ આવ્યા નહિ, તેથી તે હજુ મારાથી વિરોધ રાખે છે. રાજસભામાં બેઠેલા જૈન શ્રાવકોએ આ વાત સાંભળી, તેથી તેઓ ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યા અને વરાહમિહિરે રાજસભામાં કરેલી વાત વિદિત કરી. આ ઉપરથી ભદ્રબાહુ સ્વામીએ શ્રાવકોને કહ્યું કેઃ- વરાહમિહિરના પુત્રનું આયુષ્ય માત્ર સાત દિવસનું છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે. તે દિવસે આપણે વરાહમિહિરને દિલાસે આપવા જઈશું. પછી સાતમે દિવસે દ્વારના ઉંબરામાં બેસીને તેની માતા જ્યારે તે બાળકને ધવરાવતી હતી, ત્યારે બારણુ પર રહેલે અગલે બાળકના મસ્તક પર અકસ્માત પડ્યો. તેથી તે બાળકનું મૃત્યુ થયું. પછી જ્યારે તે વરાહમિહિરના ઘરમાં રડવાને કલકલાટ થઈ રહ્યો ત્યારે ભદ્રબાહુ સ્વામી પણ ત્યાં ગયા. તે વખતે વરાહમિહિરે ઉઠીને તેમને સત્કાર કર્યો. અને કહ્યું કે - હે ભગવાન ! આપનું જ્ઞાન સત્ય છે પણ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ એક બિલાડીનું એંધાણ (નિશાન ) ખરું પડયું નહિ. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે તે અર્ગલા પર બિલાડીનું ચિન્હ છે. પછી વરાહમિહિરે તે બાબતની ખાત્રી કરી. જેથી જેનધર્મની અને ભદ્રબાહુ સ્વામીની પ્રશંસા વધી. ત્યાંથી ભદ્રબાહુ સ્વામી અને સર્વ લોક પોતપોતાને સ્થાને ગયા. ત્યારબાદ વરાહમિહિરે મનમાં ઈષ્યો લાવીને તાપસી દીક્ષા લીધી અને અજ્ઞાન તપ કરીને છેવટે તે વ્યંતર દેવ થયા. તેથી તે શ્રાવકેને રેગાદિકને ઉપદ્રવ આપવા લાગ્યો ત્યારે તેના નિવારણાર્થે શ્રી ભદ્રબાહુ સ્વામીએ “ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું અને શાંતિ પ્રસરાવી. તે સ્તોત્ર અદ્યાપિ “સર્વ ઉપદ્રવને હરનાર” તરીકે પ્રસિદ્ધ છે. વીરાત ૫૦૦ વિ. સં. ૩૦ સિદ્ધસેન દિવાકરનું સ્વર્ગગમન. વીરાત્ ૫૧ વિ. સં. ૪૯ શ્રી કુંદકુંદાચાર્ય થયા. (શ્વેતાંબર પટાવળીમાં કહેલ છે.) કુંદકુંદાચાર્ય દિગંબર ગ્રંથમાં તથા તેમની પટાવલીમાં પણ લખેલ છે કે શ્રી કુંદકુંદાચાર્ય વિક્રમ સંવત ૪ માં થયા છે. તે અહિં આશ્ચર્ય એ થાય છે કે શ્રી કુંદકુંદાચાર્ય વિક્રમ સં. ૪૯ વીર નિર્વાણુ સંવત ૨૧૯ માં થયા. એમ બંને મતવાળાઓ કહે છે, તે પ્રશ્ન એ છે કે દિગંબર મત તો વીર નિર્વાણ સં. ૬૦૯ માં ન નીકળ્યો છે. તે પછી કુંદકુંદાચાર્ય દિગંબર મતમાં થયા હોવાનું કેમ માની શકાય ? તેમજ તેમણે રચેલા સમયસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ, નિયમસાર, પ્રવચનસાર, પરમાગમ આદિ ગ્રંથો દિગંબર ભાઈઓના મત મુજબ દિગબરાસ્નાયના છે તે અસંભવિત કરે છે. કેમકે મા પહેલાં દીકરાને જન્મ થયો એમ કઈ કહે, તો તે જેટલું હાસ્યજનક છે, તેટલું જ આ હાસ્યજનક કહેવાય. માટે સમજાય છે કે કુંદકુંદાચાર્ય થતાંબરમાં જ થયા હેવા જોઈએ. અને તેમણે રચેલાં પુસ્તકમાં પાછળથી તેઓએ કાંઈક ગડબડ કરી નાખેલ હોય. વળી દિગંબર પટ્ટાવળીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે –વીરનિર્વાણ સં. ૬૩૬ વર્ષ પછી પ્રથમ પુસ્તકે રચાયા કિવા લખાયા. તો તે પહેલાં પુસ્તક રચાયાજ નથી તો શ્રી કુંદકુંદાચાર્યે તે કેવી રીતે રચ્યા? આ વિષય પર પૂરતા વિચાર કરવાથી સ્પષ્ટ સમજાશે; માટે ઉપર્યુક્ત કારણથી સિદ્ધ થઈ શકે કે શ્રી કુંદકુંદાચાર્ય મૂળ પરંપરાએ તાંબરમાંજ થયા છે. વરાત્ પ૨૯, વિ. સં. ૫૯ શ્રી વિમલાચાર્યે પદ્મચરિત્ર રચ્યું. વીરાત્ ૫૪૪ વિ. સં. ૭૪ રેહગુણથી ત્રિરાશિકમતની ઉત્પત્તિ. રાશિક રેહગુપ્ત નામે છો નિખ્તવ શ્રી વીરનિર્વાણ પછી ૫૪૪ વર્ષે અવન્તિકા નગરીને વિષે બળશ્રી રાજાની Page #119 -------------------------------------------------------------------------- ________________ સભામાં એક પંડિત વાદ કરવા આવતા. તેને જીતવા માટે રાજાએ સારાયે શહેરમાં પડહ વગડાવ્યો. આ પડતું ત્યાં બિરાજતા શ્રી ગુણાચાર્યના શિષ્ય “હગુપતે ” ગુરૂને પૂછયા વિના ઝીલ્યો. અને પછી ગુરૂને વાત કરી. ત્યારે ગુરૂએ કહ્યું કે તમે આ કામ ઠીક નથી કર્યું, કેમકે આપણે વાદ કરવાની જરૂર શી ? પરંતુ પડતું ગ્રહ્યા પછી બીજે કાંઈ રસ્તો ન હતો, તેથી શિષ્ય કહ્યું કે હવે તે આપણે વિજય થાય તેવો રસ્તો બતાવો. તેથી ગુરૂએ તેને અનેક વિદ્યાઓ શીખવી સભામાં મોકલ્યો. જેનસાધુને પિતાની સામે વાદમાં આવેલા જાણી ઉક્ત પંડિતે વિચાર્યું કે આ જૈની છે, માટે જૈનના ઘરની જ વાત લઈને વાદ કરૂં. જેથી એ ઉત્થાપી શકશે નહિ. એમ નિશ્ચય કરી તે પંડિત બા -મહારાજ, સંસારમાં બેજ રાશિ છેઃ–ધરતી ને આકાશ, દિવસ ને રાત, પુરૂષ ને સ્ત્રી, પુણ્ય ને પાપ, જીવ ને અજીવ, બંધ ને મેક્ષ, સ્વર્ગ ને નરક, વગેરે આ દુનીયામાં બે બે રાશિઓ છે. કેમ, ખરું કે નહિ ? ત્યારે રેહ ગુતે કહ્યું – ના. સંસારમાં ત્રણ રાશિ છે. જુઓ. ત્રણ કાળ, ત્રણ લેક, સ્ત્રી, પુરૂષ, નપુંસક એ ત્રણ વેદ, જીવ, અજીવ ને નેજીવ એ ત્રણ રાશિ, ઈત્યાદિ દરેક ત્રણ રાશિઓ છે. જીવ રાશિ સિદ્ધ કરવા માટે તેણે ગળીની કપાયેલી પૂછડીનું દષ્ટાંત આપ્યું અને કપડાંને વળ ચડાવી ફરતું દેખાયું. વગેરે અનેક દૃષ્ટાંત વડે નાજીવ રાશિ સિદ્ધ કરી. તેમજ બીજી અનેક ચમત્કારીક વિદ્યાઓ વડે પંડિતને જીતી, જય મેળવી તે રોહગુપ્ત ગુરૂ પાસે આવ્યા, અને સર્વ વાત નિવેદન કરી. ત્યારે ગુરૂએ કહ્યું કે – જીવ અને અજીવ એ બેજ રાશિ છે, પરંતુ તમેએ ત્રણ રાશિ સ્થાપી, ઉસૂત્ર ભાંખેલ છે; માટે સભામાં જઈ માફી માગે. અને વિતરાગના માર્ગનું આરાધન કરે. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી માનભંગનું કારણ માની તેણે તેમ કર્યું નહિ; એટલું જ નહિ પણ ઉલટો તે ગુરૂ સાથે વાદ કરવા લાગ્યા. અને પોતેજ જ્ઞાની છે તેનું અભિમાન તેને થયું. આમ અભિનિષિક મિથ્યાત્વના ઉદયે ગુરૂનું સત્ય પ્રવચન તેણે સ્વીકાર્યું નહિ અને અસત્યને આશ્રય લીધે. છેવટે ગુરૂ શિષ્ય બંને એક કુતિયાવણની દુકાને ગયા અને નવ રાશિ માગી. પરંતુ તે ન મળી તોપણુ શિષ્ય પોતાની હઠ ન છેડી અને ઉસૂત્ર પ્રરૂપક બન્યા. આ છઠો “àરાશિક રહગુપ્ત ” નામક નિન્હવ થયે કહેવાય છે. વીરાત્ ૫૪૮ વિક્રમ સં ૭૮ શ્રી ગુણાચાર્યના ગુરૂભાઈએ ઐરાશિક મતાવ લંબી રેહસને પરાજય કર્યો. વીરાત પ૬૫ વિ. સં. ૯૫ શ્રી અહિલાચાર્ય મહાન વાડી થયા. વીરા ૫૮૦ વિ. સં. ૧૧૦ શ્રી આર્યરક્ષિત સ્વામીએ સર્વ આગમમાંથી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પૃથક્ પૃથક અનુગોનું સ્વરૂપ દશાવ્યું. શ્રી આર્યક્ષિત તથા દુબલિકા પુષ્પ. જે વખતે દશપુર નામક નગરમાં “ઉદાયન ' નામે રાજા રાજ્ય કરતે હતો, તે વખતે ત્યાં રહેતા સોમદેવ નામના પુરોહિતની સ્ત્રી રૂદ્રમાની કુક્ષિએ “આર્ય રક્ષિત” તથા “ફાલ્ગન રક્ષિત” એ નામના બે પુત્રનો જન્મ થયો હતો. તેઓ વેદશાસ્ત્ર આદિ અનેક બ્રાહ્મણશાસ્ત્રોમાં પારંગત હતા, જ્યારે તેઓની માતા રૂદ્રમા જૈનધર્માનુરાગી હતી. એકવાર બંને ભાઈ પૈકી આયરક્ષિત અભ્યાસાર્થે પાટલીપુર નગરમાં ગયે હતો, અને ત્યાં ઉપનિષદ આદિ શાસ્ત્રોને ઘણે અભ્યાસ કરી જ્યારે તે ઘેર આવ્યું, અને આશીર્વાદ માટે માતાને વંદન કર્યું, ત્યારે તેની માતા સામાયકાદિ કિયામાં પ્રવૃત્ત હોવાથી આવેલ પુત્ર આર્ય રક્ષિતને આવકાર ન આપે; આથી આર્ય રક્ષિત ખેદ પામ્યો અને મનોગત વિચારવા લાગ્યો કે અહ, મારા જીવનને ધિક્કાર છે, કારણ કે જે વિદ્યા માટે મેં સતત પરિશ્રમ સેવ્યા છતાં તે માટે મને માતા તરફથી આશીર્વાદ પણ ન મળે તે તે વિદ્યા શા કામની? એવામાં તેની માતાનું સામાયકવૃત પૂર્ણ થયું અને તેણે આયરક્ષિત કુમારને કહ્યું –હે પુત્ર, તમે જે વિદ્યા ભણીને આવ્યા છે, તે આત્માનું સાર્થક ન કરતાં સંસાર રાગની વૃદ્ધિ કરનાર છે. અને તેથી જ હું ખૂશ ન થાઉં તે સ્વાભાવિક છે. ત્યારે આર્ય રક્ષિતે કહ્યું–માતા, એવી કઈ વિદ્યા છે કે જેથી આત્માનું સાર્થક થાયમાતાએ કહ્યું-પુત્ર, સાંભળ. આપણા ગામની બહાર વાઢમાં “શ્રી તેતલી પુત્ર” નામના આચાર્ય પધાર્યા છે, તેમની પાસે જઈને તું “દષ્ટિ વાદમાં રહેલ જ્ઞાનનો અભ્યાસ કર, જેથી તે જ્ઞાન તને મેક્ષ સુખનું આપનાર નીવડે અને મને સંતોષ પણ થાય. માતાનું આ વચન સાંભળી, તેમને વિનય કરી તરતજ તે આર્ય રક્ષિત દષ્ટિવાદનો અભ્યાસ કરવા માતાની આજ્ઞા લઈ, ગુરૂ પાસે જવા ચાલી નીકળે. માતા પણ ડેક સુધી તેની સાથે ગઈ. તેવામાં ગામ બહાર નીકળતાંજ એક ખેડુત શેરડીના સાડા નવ સાંઠા ગ્રહણ કરી સામે આવતો દેખાયે. આ જોઈ તેની માતાએ વિચાર કર્યો કે–પ્રથમ શુકનમાં જ સાડા નવ સાંઠા મળ્યા; તેથી આ પુત્ર સાડા નવ પૂર્વનું જ્ઞાન મેળવશે; એમ નક્કી કરી સંતોષ માની, પુત્રને શુભાશીષ આપી તેની માતા ત્યાંથી પાછી ફરી, અને આયરક્ષિત તતલી પુત્ર આચાર્ય પાસે ગયા. ત્યાં જઈ આચાર્યને સવિનય વંદન કરી, દષ્ટિવાદનું જ્ઞાન આપવાની યાચના કરી. ત્યારે ગુરૂદેવે તેને કહ્યું કે આ જ્ઞાન તો કેવળ દીક્ષિત થયેલાઓનેજ મળી શકે છે. આ પ્રમાણે ગુરૂવચન સાંભળી માતાની ઈચ્છા પૂર્ણ કરવા તેણે ત્યાં દીક્ષા લીધી. અને પૂર્વોને અભ્યાસ શરૂ કર્યો. એ રીતે સતત જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહેતાં અનુક્રમે તેમણે સાડા નવપૂર્વને અભ્યાસ કરી લીધું. ૧૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ તરફ અભ્યાસ કરતાં ઘણે વખત વ્યતિત થવાથી, તેની માતા રૂદ્રસમાએ આરક્ષિતને ઘેર લાવી લાવવા માટે તેના બીજા પુત્ર ફાળુનરક્ષિતને આચાર્ય પાસે મોકલ્યા. પરંતુ તે ફાગુનરક્ષિતે પણ ગુરૂદેવને બોધ સાંભળી ત્યાં દીક્ષા લીધી. છેવટે આર્યરક્ષિત અભ્યાસ કરતાં કંટાળી ગયા ત્યારે તેમણે વાસ્વામીને કહ્યું –સ્વામિન્ ! હવે બીજી વખતે આવીને બાકીનો અભ્યાસ પૂર્ણ કરીશ. માટે મને અહિંથી અન્ય સ્થળે વિચારવાની આજ્ઞા આપી અનુગ્રહ કરો. આ સાંભળી વાસ્વામીએ જ્ઞાન બળથી જોયું તો તેમણે જાણ્યું કે હવે મારું આયુષ્ય પણ થોડું છે, અને આ આર્યરક્ષિત સાડાનવ પૂર્વથી વધુ જ્ઞાન ગ્રહણ કરી શકે તેમ નથી. તેથી તેમણે આર્યરક્ષિતને જવાની આજ્ઞા આપી. પછી આર્યરક્ષિત મહારાજ ત્યાંથી વિહાર કરી દશપુરમાં આવ્યા, અને પિતાની માતાને મળ્યા. માતા પુત્રને જ્ઞાનસંપન્ન જઈ સંતોષ પામ્યા. ત્યારપછી શ્રી આર્ય રક્ષિતે પોતાના માતાપિતાને પ્રતિબંધ આપી વૈરાગ્યવાન બનાવ્યા. આથી તેમના માતાપિતાએ દીક્ષા ગ્રહણ કરી અને શુદ્ધ સંયમ પાળી આત્મકલ્યાણ સાધ્યું. તે સમયે તે ગ૭માં ધૃતપુષ્પમિત્ર, વસ્ત્રપુષ્પમિત્ર, અને દુર્બલિકા પુષ્પમિત્ર એ નામના ત્રણ મુનિરાજે શાસ્ત્રના પારગામી હતા. ધૃતપુષ્પમિત્રને ધૃતની, વસ્ત્રપુષ્પમિત્રને વસ્ત્રની, અને દુર્બલિકા પુષ્પમિત્રને “દુર્બળતાની લબ્ધિ પ્રાપ્ત થઈ હતી; એટલે દુબલિકાપુષ્પ ધૃત, દૂધ આદિ અનેક પૌષ્ટિક પદાર્થો ગ્રહણ કરતા હતા, છતાં તેમને અભ્યાસનો શ્રમ એટલે બધે હતો કે તેઓ સદાય દુર્બળ રહ્યા કરતા હતા. તે ઉપરાંત આર્યરક્ષિત મહારાજના ગચ્છમાં વિંધ્યફાગુનરક્ષિત, ગેછા માહિલ આદિ વિદ્વાન મુનિવરો હતા. શ્રી આર્ય રક્ષિત મહારાજે જ્ઞાન બળથી જોયું કે હવે મનુષ્યની બુદ્ધિ ક્રમે ક્રમે ઘટતી જાય છે, તેથી તેમણે રાશી આગમમાંથી ચાર પ્રકારના અનુયોગે સ્થાપ્યા. અંગ, ઉપાંગ, મૂળ અને છેદ સૂત્રને ચરણ કરણનુયોગમાં દાખલ કર્યા ઉત્તરાધ્યયન આદિ સૂત્રોને ધર્મકથાનુગમાં દાખલ કર્યા, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રને ગણિતાનુગમાં અને દૃષ્ટિવાદને દ્રવ્યાનુયોગમાં દાખલ કર્યા. આર્ય રક્ષિત મહારાજે પોતાની પાટ પર “દુર્બલિકા પુષ્પમિત્ર” સાધુને આચાર્ય તરીકે સ્થાપ્યા; પરંતુ ગેછામાહિલ નામક સાધુને એની ઈર્ષ્યા આવી. તેથી તેઓ તે ગચ્છથી વિપરીત રીતે વર્તવા લાગ્યા. અને તે “સાતમા નિન્હવ” તરીકે પ્રસિદ્ધ થયા. Page #122 -------------------------------------------------------------------------- ________________ સાતમો નિહવ. વિરનિવાણુ સં. ૫૮૪ અને વિ. સં. ૧૧૪માં આ સાતમે “ગષ્ટ મહિલ” નામક નિન્હવ થયો. તે માળવદેશના દશાર્ણ પુર ગામમાં થયો હતે. તેને પ્રરૂપક ગોષ્ઠિા માહિલ હતું, જેણે શ્રી આર્ય રક્ષિત સ્વામી પાસે દીક્ષા ધારણ કરી હતી. દુર્બળિકાચાર્ય પૂર્વની વાચના આપતા હતા. તે વખતે “ગે માહિલ” પણું વાચના લેવામાં સાથે બેઠા હતા. અનુક્રમે સાત પૂર્વની વાચના પૂર્ણ થઈ અને આઠમાં પૂર્વની વાચના ચાલી, તેમાં એ અધિકાર આવ્યો કે - આત્મા અને કમને સંગ એવો છે કે તે એકમેકમાં ઓતપ્રોત થઈ જાય. જેમકે દૂધ અને પાણી, લેટું અને અગ્નિ એકાકાર થઈ જાય છે તેમ આત્મા અને કર્મનું પણ એવી જ રીતે મીલન છે. આચાર્યશ્રીની આ વાત છેષ્ટામાહિલને ગળે ઉતરી નહિ-તે વાત તેણે માન્ય રાખી નહિ, એટલું જ નહિ પણ તેણે પિતાની સ્વયંકરિપત કલ્પનાએ કહ્યું કે –આત્મા અને કર્મને સંબંધ સર્ષની કાંચળી જેવો છે. જેમ પુરુષ જામે પહેરે છે તેમ જામારૂપે આત્માના પ્રદેશને કર્મયુદ્દગળના દળોએ આચ્છાદિત કરેલાં છે. એમ તેણે વિપરીત વાત સ્થાપી. તેમજ આગળ વધતાં નવમા પૂર્વની વાચના ચાલતાં તેમાં પ્રત્યાખાન કરવાનો અધિકાર આવ્યો, તેમાં દીક્ષા ધારણ કરતી વખતે કરેમિભતેના પાઠમાં “જાવજીવાએ” શબ્દનો ઉચ્ચાર કરવાનું આવ્યું, ત્યારે ગેછા માહિલ બે કે –નહિ, “જાવજીવાએ” એવો પાઠ બોલવું ન જોઈએ; કારણકે તેમ બાલવાથી દીક્ષિત મુનિને જન્મને અંતે ભોગવાંચ્છના રહે છે. જેથી “વાછાદેષ” લાગે. આમ પરસ્પર મત ભિન્નતા થવાથી શ્રી દુર્બળિકાચાયે તે વાત શ્રી સંઘને કરી. ત્યારે ચતુર્વિધ સંઘે તે બાબતને નિર્ણય કરવા માટે શાસન દેવીને બેલાવવાનું ઈચ્છયું. એટલે શ્રી સંઘના એક સત્તાધારી પુણ્યાત્માએ શ્રી શાસનદેવીને સ્મરી, “સીમંધર સ્વામી પાસે પૂછવા મોકલી. સીમંધર સ્વામીએ ફરમાવ્યું કે “દુર્બળિકાચાર્ય” કહે છે તે યથાર્થ છે. અને ગોછા માહિલ ઉસૂત્ર ભાખે છે. આ વાત શાસનદેવીએ આવી શ્રીસંઘને કહી. ત્યારે ગેષ્ટા માહિલે કહ્યું કે –શાસન દેવી સીમંધરસ્વામી પાસે જઈ શકે જ નહિ, માટે તે દેવી જુઠું બોલે છે. આથી શ્રી સંઘે તેને ગચ્છ બહાર કર્યો. આમ આ અખંધક મત પ્રરૂપક સાતમે નિખ્તવ ગોછામાહિલ થયા. વીરાત્ ૫૮૪, વિક્રમ સં. ૧૧૪માં વજીસ્વામીનું સ્વર્ગગમન થયું તથા દશમું પૂર્વ, ચોથું સંઘયણ અને ચોથું સંસ્થાના વિચછેદ ગયું. ૧૫મી પાટપર વજસેન સ્વામી બિરાજ્યા. વજનસ્વામીનું બીજું નામ આર્યમંગુ આચાર્ય (નંદીસૂત્રને આધારે) પણ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કહે છે. તેમનુ ગેાત્ર ભારદ્વજ હતું. તેમણે ૩૨ વર્ષની ઉંમરે દાક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ૫૦ વર્ષ સુધી સેવામાં રહી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ ૩૬ વર્ષ સુધી આચાર્ય પદે રહ્યા હતા. સર્વ આયુષ્ય ૧૧૮ વર્ષનું ભાગવી વીરાત ૬૨૦ વિક્રમસંવત. ૧૫૦માં તે સ્વર્ગે પધાર્યાં હતા. તેમના વખતમાં પ્રથમ ચાર ગચ્છ નીન્યા હતા, અને ત્યાર પછી તેમાંથી ક્રમેક્રમે ૮૪ ગચ્છ થયા હતા. આવા પ્રથમ ચાર ગચ્છ નીકળ્યા, તે સંબંધમાં એવી વાત કહેવાય છે કેઃ-વજ્રાસેન સ્વામીના વખતમાં એક પાંચ વર્ષના અને બીજો સાતવષેના એમ અને મળી ખારવર્ષના દુષ્કાળ પડયા હતા. તે વખતે આજની જેમ અન્યદેશામાંથી અન્નાદિ લઈ જવા લાવવાના રેલવે, સ્ટીમર આદિ સાધના ન હતા. એટલે આ દુષ્કાળની ભયંકરતા વધુ ઉગ્ર હતી. ચાલુ સમયના એકજ દુષ્કાળે મનુષ્યાને કેટલી હાડમારીએ ભાગવવી પડે છે, તેા પછી ઉપરા ઉપર અને પાંચ પાંચ સાત સાત વર્ષના ભયંકર દુભિ ક્ષે મનુષ્યામાં ભયભીતતા પ્રસરાવી ઢાય, તેમાં શી નવાઈ ? એટલે આ દુષ્કાળને પરિણામે શ્રીમત માણસાને પણ અનેક પ્રકારની આપદાએ ભાગવવી પડી હતી, તેા પછી ભિક્ષુકા અને સાધારણ મનુષ્યેાના ઇંડા શી રીતે થાય તેને સ્વભાવિકત: વિચાર થઈ શકે છે. ભયંકર દુષ્કાળમાં હિંમતવાન મનુષ્ય પણ નાહિંમત અની માત્ર જીવનનીજ ચિંતા અનુભવી રહ્યા હતા; તેવે વખતે જૈન-સાધુપુરુષાને આદર સત્કાર અને નિર્દેષ આહાર મેળવવામાં મુશીબત પડે તેમાં કાંઇ આશ્ચય હાય નહિ. એટલે એ વખતે શુદ્ધ ક્રિયા પાલક અને આત્માથી ૭૮૪ સાધુઓએ તે આલેાવી, પડિકમ્મી, નંદી, નિઃશલ્ય થઈ સંથારા કરી સદ્ગતિને વરેલા; પરંતુ જે સાધુઓ શિથિલ-ઢીલા હતા તેઓ પેાતાની આજીવિકા ચલાવવા માટે ભાળા અને સ્વાર્થી મનુષ્યેાને કહેવા લાગ્યા કેઃ—આ ભયંકર કાળમાં સૌને મરવાનું તેા છે જ, પરંતુ તેમાં જીંદગીના સાક માટે તક મળતાં પ્રભુજી પાસે કાંઇ પણ નૈવેદ્ય કે ભેટ ધરશે તે પાપમાંથી પુણ્ય વર કહેવાશે, અને જેથી તમારા પરલેાક સુધરશે. એમ લાલચ અને આકર્ષણની અનેક વાતે તેઓ પેાતાના ભક્તો પાસે કરવા લાગ્યા. ભક્તાને પણ તેમની આ વાત ગમી અને પોતાના પરલેાક સુધારવા અર્થે, તેમને અન્નાદિ જે કાંઇ મળતું તેમાંથી તેએ થાડુ ભેટ ધરતા, અને બાકીનાથી પોતાને ગુજારા કરતા. આ આવેલ નૈવેદ્યથી શિથિલાચારી સાધુએ સતાષ માનતા અને આનંદ અનુભવતા. એવા કટોકટીના સમયે એક બહેાળા કુટુંબવાળા જીનદાસ નામના એક શ્રાવક હતા. તેની પાસે દ્રવ્ય પુષ્કળ હતું, પણ ખારાક ખીલકુલ ન હતા; Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦e એટલે જે ધાન્ય તેણે સંગ્રહેલું, તે લગભગ ખવાઈ ગયું હતું. “નાણું મળે પણ માણું ન મળે” એટલે દ્રવ્ય આપતાં છતાં પણ તેના બદલામાં માથું જાર પણ મળે નહિ એ આ પ્રસંગ હતે. આવે વખતે તે જીનદાસ અને તેનું કુટુંબ ભુખથી ટળવળી રહ્યું હતું. આમ તેમણે ત્રણ દિવસ સુધી ભુખ સહન કરી, પણ કયાંઈથી મુઠી અન્ન પણ મળ્યું નહિ. ત્યારે છનદાસે વિચાર કર્યો કે આ કુટુંબનું દુઃખ જેવું તે કરતાં તે મરવું વધારે ઈષ્ટ છે. એમ ધારી મહા મુશીબતે તેણે લક્ષ દ્રવ્ય આપીને એક પાલી જાર (જુવાર) મેળવી. અને તેને દળાવી રાબ બનાવરાવી. તે તૈયાર થઈ એટલે તેમાં હવે ઝેર ભેળવીને પી જવી, એ વિચાર કરી જીનદાસ તે રાબમાં ભેળવવા માટે ઝેર ઘોળીને તૈયાર કરતા હતા, તેજ સમયે વાસેન સ્વામી વહેરવા માટે ત્યાં પધાર્યા. તે સમયે જીનદાસની અંતિમ મૃત્યુની પરિસ્થિતિ જાણી તેને તેમ કરતાં અટકાવી શુભસૂચક ભવિષ્ય પ્રતિપાદન કરતાં બોલ્યા –જીનદાસ, સબુર. મારા ગુરૂ દેવે તેમના અંતિમ કાળે મને કહ્યું છે કે –“ જ્યારે તમને લક્ષ દ્રવ્યના અન્ન માં હથી ભિક્ષા મળે ત્યારે જાણવું કે તેને બીજે જ દિવસે સુકાળ થશે. ” તેથી તને કહું છું કે આવતી કાલના પ્રાતઃકાળથી જ સુકાળ પ્રવર્તશે, એટલે કે અન્ય દેશના વહાણે અન્નથી ભરેલાં અહિંયા આવશે. એટલું કહી શ્રી વજી સેનાચાર્ય સ્વસ્થાનકે ગયા. બીજા દિવસના પ્રભાતે દરિયા કિનારે જઈ જોતાં અન્નથી ભરેલાં વહણે આવેલાં જીનદાસે જેયાં એટલે તેમાં સઘળે માલ તેણે ખરીદી લીધો. તે માલ ગામમાં લાવી જીનદાસે સર્વ મનુષ્યને થોડે થોડો વહેંચી આપે; એટલે લેકેને શાંતિ થઈ. સૌ તે શેઠને ઉપકાર માનવા લાગ્યા. ધીરે ધીરે દુષ્કાળ દૂર થશે અને સર્વત્ર સુકાળ પ્રવર્તવા લાગ્યો. વસેન સ્વામીએ જે ભવિષ્ય કથન કહી જીનદાસ પર અથાગ ઉપકાર કરેલો; તેના બદલામાં જીનદાસ શેઠે પોતાના ચાર પુત્રઃ–૧ ચંદ્ર, ૨ નાગેન્દ્ર ૩ નિવૃત્તિ અને ૪ વિદ્યાધર વાસેન સ્વામીને શિષ્યાથે અર્પણ કર્યા. તે ચારેયને દીક્ષા આપીને ગુરૂદેવે ખૂબ ભણાવ્યા. પરન્તુ છેવટે તે ચારે શિષ્ય ગુરૂ આજ્ઞામાં ન રહેતા જુદા જુદા વિચર્યા અને તેમણે નવા ચાર ગ૭ સ્થાપ્યા. દિગંબર મતની ઉત્પત્તિ જેનેના અર્વાચીન ત્રણ ફિરકાઓ. વે. મૂર્તિપૂજક,વે. સ્થાનકવાસી અને દિગમ્બર; એ પ્રત્યેક પોતપોતાને પ્રાચીન, અને ભગવાન મહાવીરના શાસનથી ઉતરી આવેલા માને છે; પરંતુ આ પુસ્તકમાં પ્રત્યેક મતની કઈ રીતે સ્થાપના થઈ તેમજ તે તે મત ક્યા ક્યા કારણેએ જુદે પી કઈ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રીતે તેની સ્થાપના થઈ, અને પરંપરા ચાલી એ વિષે પુરાતન ગ્રંથોના સંશોધન પરથી તેમજ દ્રઢ અનુમાન અને વિદ્વાનોના અભિપ્રાય પરથી આ પુસ્તકમાં તે વિષે મત દર્શાવવામાં આવ્યું છે; તે ઉપર સત્યાસત્યની મિમાંસા પ્રત્યેક વિચારક નિષ્પક્ષ રીતે કરશે. સૌ પોતપોતાની માન્યતા દ્રઢ કરવાનો હરકઈ રીતે પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ આ પુસ્તકમાં તે વિષે આજુબાજુના બધા અંગે તપાસી ચગ્ય પ્રકાશ પાડવામાં આવ્યા છે, સુજ્ઞ વિચારકે તેને લક્ષપૂર્વક મનન કરવા પ્રેરાશે એમ ઈચ્છીએ. શ્રી વજા સેન સ્વામીના શાસનમાં વીર નિર્વાણ સં. ૬૦૯ અને વિક્રમ સં. ૧૩માં દક્ષિણ દેશના કર્ણાટક જીલ્લામાં દિગંબર નામને એક નવો પંથ નની મૂળ શાખામાંથી નીકળ્યા. એ વિષેના કારણે આપતાં શ્રી વિદ્યાવિજયજી મહારાજ પિતાના * પ્રાચીન વેતાંબર અર્વાચીન દિગમ્બર ” નામક પુસ્તકમાં લખતાં જણાવે છે કે—હવે આપણે દિગમ્બર મતની ઉત્પત્તિનો થોડે ખ્યાલ કરીએ. વેતાંબર મતના ગ્રંથમાં એ સ્પષ્ટ પાઠ છે કે-શ્રી મહાવીરદેવના નિર્વાણ બાદ ૬૦૦ વર્ષે “શ્રી શિવભૂતિ” નામના મુનિથી દિગમ્બર મતની ઉત્પત્તિ થઈ. હકીકત એવી છે કે – * રથવીરપુર” નામના નગરમાં કઈ એક દિવસે “કૃષ્ણ” નામના આચાર્ય પધાર્યા. તેમની સાથે એક શિવભૂતિ નામના મુનિ હતા. (આ મુનિ રથવીરપુર ગામનાજ રહીશ હતા ) તે મુનિને રાજાએ એક રત્નકાંબળ વહોરાવી. ત્યારે આચાયે કહ્યું કે આવું બહુ મૂલ્ય વસ્ત્ર લેવું શું ઉચિત છે? તમે તેવું વસ્ત્ર શા માટે લીધું? એમ કહીને આચાગે તે રત્નકાંબળના કકડા કરી, સાધુઓને માટે આઘા (રહરણ)નાં નિશિથિયા કરી નાખ્યા. આથી શિવભૂતિએ ગુરૂની સાથે કલેશ કર્યો. ત્યારપછી કોઈ એક દિવસે આચાર્ય મહારાજ જિનકભી સાધુઓનો આચાર વર્ણવી રહ્યા હતા તે વખતે શિવભૂતિએ કહ્યું કે –જ્યારે જિનક૯પી સાધુઓને આ ઉત્કૃષ્ટ આચાર છે, ત્યારે તમે શા માટે આવી ઉપાધિ રાખી રહ્યા છો ? આચાર્યો જવાબ આપે કે આ કાળમાં એવી સમાચારી રહી નથી. કેમકે શ્રી જંબુસ્વામીના મોક્ષ ગયા પછી “જિન કપીપણું વિચ્છેદ ગયું છે. આ સાંભળી શિવભૂતિએ કહ્યું –આ વાત યથાર્થ નથી. જુઓ, હું તે પ્રમાણે પાળી બતાવું છું. કારણકે તીર્થકરો પણ અચેલક (વરહિત) હતા. માટે વસ્ત્ર રહિતપણુંજ સર્વશ્રેષ્ઠ છે. ત્યારે આચાર્યે કહ્યું કે – તમે વસ્ત્રાદિ પરિગ્રહના સદભાવમાં કષાય, મૂચ્છદિ દે કેમ નથી Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સ્વીકારતા ? અને જો સ્વીકારતા હો તે શરીરને પણ ત્યાગ કરવા જોઇએ. પરંતુ આ પ્રમાણે માનવું સર્વથા ભૂલ ભરેલું છે. કેમકે સૂત્રમાં મુનિને માટે જે અપરિગ્રહપણું દર્શાવવામાં આવ્યું છે તે ધર્મોપકરણમાં પણ મૂર્છા ન કરવી, એ અપેક્ષાએજ. તીર્થંકરા પણ એકાન્ત અચેલક ન હતા. કેમકે આગમ સાક્ષી આપે છે કેઃ- સવ્વ વિપુત્તે નિશાળ્યા નિવા ચકવીલં દરેક તીર્થંકરાએ એક દેવદૃષ્ય સહિત સંસાર છેડેલે છે. એ પ્રકારે અનેક રીતે આચાર્ય તેને સમજાવ્યેા; પરંતુ તે ન માનતાં શિવભૂતિ મુનિ દિગમ્બર ( નગ્ન ) અની શહેરની બહાર ઉદ્યાનમાં ચાલ્યા ગયા અને ત્યાં સ્થિરતા કરીને રહ્યા. હવે એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધવી થઇ હતી તે શિવભૂતિને વંદન કરવા ગઈ. ત્યાં શિવભૂતિને નગ્ન દેખી પાતે પણ નગ્ન બની વિચરવા લાગી. એક વખતે તે સાધ્વી ભિક્ષાને અર્થે શહેરમાં આવી, તે વખતે એક વેશ્યાએ તેને નગ્ન જોઈને તેના શરીર પર એક સાડી નાખી. તે સાડી શાથે જ્યારે તે સાધવી શિવભૂતિ પાસે આવી ત્યારે શિવભૂતિએ તેને કહ્યું કે—આ વસ્ત્ર તું તારી પાસેજ રાખ, કેમકે તે તને દેવતાએ અર્પણુ કર્યું છે. એટલે પછી તે સાધ્વી વસ્ત્ર સહિત ફરવા લાગી. શિવભૂતિએ “ કેાડિન્ય ’’ અને “ કાવીર ” એ નામના એ શિષ્ય કર્યા. ક્રમેક્રમે પરંપરા વધી અને નિવન પંથ ચાલવા લાગ્યા. વસ્ત્ર સંબંધીની આ વાતને વિચાર કરતાં એક માત્ર વસ્ત્રનેજ કારણે નવે પથ નીકળે એમ સથા અનવું અસભવિત જેવું લાગે છે; આના ગર્ભમાં કોઈ જુદુ જ કારણ ઉપસ્થિત થયું હાય અને અન્યાન્ય ઇર્ષ્યા વધવાથી આમ અલગ પંથ કાઢવાનું બન્યું હાય. ગમે તેમ ાય; પરંતુ વીર સં. ૬૦૯ ના અરસામાં આ નવે દિગંબર પંથ નીકળ્યો છે એ વાત સત્ય માનવાના અનેક કારણા દ્રષ્ટિગાચર થાય છે. આ કારણનું તારતમ્ય કાઢવાના પ્રયાસ કરવાને બદલે દિગંખર મતાવલખીચા એમ સ્પષ્ટ કહેવા મથે છે કેઃ- આજે જે શ્વેતાંખર મત અસ્તિત્વ ધરાવે છે તે વિક્રમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષે સૌરાષ્ટ્ર દેશમાં આવેલા વલ્લભીપુર નગરમાં શ્રી જીનચંદ્ર નામના સાધુએ ચલાવ્યા છે. ” હવે આ એમાં સત્ય શું છે તે વિચારતાં કહેવું જોઇએ કે જે ઉપર પ્રમાણે પ્રરૂપણ કરવા મથે છે, તેઓ પેાતાના અંતર્ગત ઇતિહાસથી પણ અજ્ઞાત છે, કારણ કે તેઓની પટ્ટાવલીમાં લખાયલું છે કે:-‘ ભૂતમલી ’ નામના Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આચાર્ય થયા, તેમણે શાસ્ત્રો રચ્યા, અને પછી તે પુસ્તકારૂઢ થયા. આ પ્રમાણે જ્યારે ઈતિહાસ ર્તાએ પટ્ટાવળીને આધારે લખ્યું છે, ત્યારે તેનું પ્રથમ વાચન કર્યું હોત તો તે પ્રમાણે ન લખાત. અમે આ ગ્રંથમાં તેઓની પટ્ટાવાળી આપીયે છીએ તે ઉપરથી કેટલીક સત્ય બીનાઓ પ્રકાશમાં આવી શકશે. “જેન સિદ્ધાંત ભવન આરા” ઐતિહાસિક મુખપત્ર સંપાદક પદ્મરાજ રાનીવાળા કલકત્તા પ્રથમ ભાગના કિરણ ૪થામાં પૃષ્ઠ ૭૧ થી ૮૦ સુધીમાં” નન્દી સંધ બળાત્કાર ગણ સરસ્વતી ગ૭ પટ્ટાવળી” આપેલી છે તે અત્રે ૨જુ કરીએ છીએ. પ્રથમ પટ્ટાવળીમાં યુગાદિ ૧૪ કુલકર થયા. પછી જુદા જુદા ૨૨ તીર્થકર થયા, ત્યાર પછી ૨૪ મા તીર્થકર શ્રી મહાવીર સ્વામી થયા. તેમના પછી ૬૨ વર્ષ સુધી ત્રણ કેવળી રહ્યા. ગૌતમ સ્વામી ૧૨ વર્ષ સુધી કેવળી રહ્યા, તેમના પછી સુધર્માચાર્ય ૧૨ વર્ષ સુધી અને પછી જંબુસ્વામી ૩૮ વર્ષો સુધી કૈવલ્ય પ્રવજ્યમાં રહ્યા. એ પ્રકારે ૬૨ વર્ષો સુધી ત્રણ કેવળી એનું કૈવલ્યપણું રહ્યું. તે પછી પાંચ શ્રુતકેવલી થયા. સો વર્ષમાં પાંચ શ્રુતકેવળી થયા. ૧૪ વર્ષ સુધી વિષ્ણુનંદી, ૧૬ વર્ષ સુધી નંદીમિત્ર, ર૨ વર્ષ અપરાજિત, ૧૯ વર્ષ વર્ધન અને ૨૯ વર્ષ સુધી મહાત્મા ભદ્રબાહુ સ્વામી રહ્યા. ત્યાર પછી એટલે કે શ્રી મહાવીર સ્વામી પછી ૧૬૨ વર્ષે ૧૧ મુનિએ દશ પૂર્વધારી થયા. શ્રી મહાવીર સ્વામી પછી ૧૬૨ મે વર્ષે વિશાખાચાર્ય ૧૦ વર્ષ સુધી ૧૭૨ વર્ષ પછી પિષ્ટિલાચાર્ય ૧૯ વર્ષ સુધી, ૧૯૧ વર્ષ પછી ક્ષત્રિયાચાર્ય ૧૭ વર્ષ સુધી, ૨૦૮ વર્ષ પછી જયસેનાચાર્ય ૨૧ વર્ષ સુધી, ૨૨ વર્ષ પછી નાગસેનાચાર્ય ૧૮ વર્ષ સુધી, ૨૪૭ વર્ષ પછી સિદ્ધાર્થાચાર્ય ૧૭ વર્ષ સુધી, ૨૬૪ વર્ષ પછી ઘતસેનાચાર્ય ૧૮ વર્ષ સુધી, ૨૮૨ વર્ષ પછી વિજયાચાર્ય ૧૩ વર્ષ સુધી, રેલ્પ વર્ષ પછી બુદ્ધલિંગાચાર્ય ૨૦ વર્ષ સુધી, ૩૧૫ વર્ષ પછી દેવાચાર્ય ૧૪ વર્ષ સુધી, અને ૩૨૯ વર્ષ પછી ધર્મસેનાચાર્ય ૧૪ વર્ષ સુધી રહ્યા. અર્થાત્ ૧૮૧ વર્ષ સુધી દશ પૂર્વધરો રહ્યા. આ સ્થિતિ પછી ૨૨૦ વર્ષ સુધી ૧૧ અંગના ધારણહાર (જ્ઞાત) ૧૧ મુનિઓ રહ્યા. અને ત્યારપછી ૧૨૩ વર્ષ સુધી ૧૧ અંગના ધારણહાર ૫ મુનિઓ રહ્યા. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વીર ભગવાન પછી ૩૪૩ વર્ષે નક્ષત્રાચાર્ય થયા, ૩૬૩ મે વર્ષે જયપાલાચાર્ય, ૩૮૩ મે વર્ષે પાંડવાચાર્ય, ૪૪૨ મે વર્ષે ધ્રુવસેનાચાર્ય અને ૪૫૬ મે વર્ષે કંસાચાર્ય થયા. ૧૨૩ વર્ષ પછી ૯૭ વર્ષ સુધી દશઅંગના ધરનાર મુનિઓ થયા. અને તે ૭ વર્ષોમાં ચાર પાટે થઈ. ભગવાન મહાવીરના નિવણ પછી ૪૬૮ મે વર્ષે શ્રી સુભદ્રાચાર્ય ૬ વર્ષ સુધી રહ્યા, પછી યશોભદ્રાચાર્ય ૧૮ વર્ષ સુધી, પછી ભદ્રબાહુસ્વામી ૨૩ વર્ષ સુધી અને પછી વીર સં. ૫૧૫ માં લેહાચાર્ય ૫૦ વર્ષ સુધી અંગધારી રહ્યા. એ પ્રમાણે ૭ વર્ષ સુધી અંગ ઘટતા ગયા. ૨૨૦ વર્ષ સુધી તેની આ અવસ્થા રહી. ઉપર લખેલા આચાર્યોને જ્યાં સુધી કંઠસ્થ જ્ઞાન હતું, ત્યાં સુધી પુસ્તક લખાયા ન હતા. ત્યારપછી ૧૧૮ વર્ષ સુધી એકાંગધારી મુનિઓ રહ્યા હતા. એકાંગધારી પાંચ મુનિઓ હતા. વીર ભગવાનથી પ૬૫ વર્ષ પછી ૨૮ વર્ષ સુધી અહિબલ્યાચાર્ય રહ્યા, ૫૯૩ વર્ષ પછી ૨૧ વર્ષ સુધી માઘનંદાચાર્ય, ૬૧૪ વર્ષ પછી ૧૯ વર્ષ સુધી ધરસેનાચાર્ય અને ૬૩૬ વર્ષ પછી ૨૦ વર્ષ સુધી “ભૂતબયાચાર્ય ” રહ્યા અર્થાત્ ૧૧૮ વર્ષ સુધી એકાંગધારી ઘટતા ઘટતા શ્રુતજ્ઞાની થયા. આ ઉપર કહેલા બે મહર્ષિઓએ પુસ્તકની રચના કરી. દિગબરીય પુસ્તકની રચના કયારે થઈ અને કેણે કરી? આ સંબંધીને ઉલ્લેખ “જૈનભૂવનઆરા” નામક ઐતિહાસિક મુખપત્રમાંથી મળી આવે છે. જે ભાષાંતરદ્વારા અત્રે આપીયે છીએ – અહિબલ્યાચાર્ય પછી કેટલેક વખતે ઘરસેનાચાર્ય થયા. એમને અગ્રાહ્યણું પૂર્વની અંદર આવેલી પંચમ વસ્તુના ચતુર્થ કર્મના પરાભૂતનું જ્ઞાન હતું અર્થાત ઉપર્યુક્ત શ્રુતજ્ઞાનના એક અંશને તેઓ જાણતા હતા. તેમણે પિતાનું અલ્પ આયુષ્ય જાણીને એ વિચાર કર્યો કે- મારું આ સામાન્ય શાસ્ત્રજ્ઞાન પણ સંસારી જીવને માટે અવલંબન રૂપ થશે. અર્થાત્ આના કરતાં વધુ શાસ્ત્રજ્ઞાન હવે પછીના સમયમાં રહેશે નહિ. માટે જે આ અપાંશે પણ બચી રહેલી વિદ્યાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો સંભવ છે કે આ જ્ઞાનને વિચ્છેદ ન થાય. એ વિચાર કરી તેમણે પિતાની તે વિદ્યા પુષ્પદંત અને ભૂતબલિ નામના બે મુનિઓને પાત્ર સમજીને શીખવી. પછી તેઓ સ્વર્ગે સીધાવ્યા. ૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભૂતબલી ” સ્વામીએ જોયું કે દિનપ્રતિદિન જ્ઞાનની અવનતિ થઈ રહી છે. અને જે મૌખિકજ્ઞાન છે તે પણ રહેવું લગભગ અશક્ય જેવું થઈ પડયું છે. એ વિચાર કરી તેમજ મનુષ્યની સમરણ શક્તિનો વિકાસ મંદ દેખી તેમણે “ઘડામ” નામનો ગ્રંથ રચી લીપીબદ્ધ કર્યો અને ૪ શુકલ પંચમીને દિવસે મોટી ધામધુમથી ચતુર્વિધ સંઘની સાથે યથાર્થ પ્રકારે તેની પૂજા કરાવી. (આ તીથી આજે પણ દિગંબરમાં “શ્રુતપંચમી” ના નામથી પ્રસિદ્ધ છે.) તેમના પછી અનેક જૈનાચાર્યો થયા. જેમણે આવશ્યકતાનુસાર અનેક વિષયોના અસંખ્ય ગ્રંથો રચીને સંસ્કૃત સાહિત્ય ભંડેરની પૂર્તિ કરી. મુનિએ અને ભટ્ટારકે. ઉપર્યુક્ત લેખક મુનિઓ અને ભટ્ટાર પરત્વેના કારણે આપતાં જણાવે છે કે – વિક્રમ સંવત ૧૪૦૩ માં દિલ્હીના સમ્રાટ ફિરોજશાહના સમયમાં અન્ય વિધર્મીઓનું જોર હોવાથી, બાદશાહે આર્ય ધમઓને ભ્રષ્ટ કર્યા તે વખતે જેનીઓએ છ મહિનાની મુદત માગી; બાદશાહે તે મંજુર કરી, જેથી દિગંબર શ્રાવકે ફરતા ફરતા પાલ નજીકના ભઠ્ઠલપુર (હાલ ભેલસા નામથી પ્રસિદ્ધ છે) માં આવ્યા. ત્યાં “મહાસેન ” નામના આચાર્ય ચર્ચાવાદી અને ચમત્કારીક હોવાથી તેમને વિનંતિ કરીને દિલ્હી તેડી લાવ્યા. અને સભામાં ચર્ચા કરી તથા ચમત્કાર બતાવી વિજય મેળવ્યું તે વખતે બાદશાહે ખુશી થઈને “ બાદશાહી ખિતાબ” – છડી, ચામર, પાલખી આદિ ૩૨ ઉપાધિઓ આપી. ત્યારથી તેઓ પાલખીમાં બેસી ફરવા લાગ્યા અને ભટ્ટારક કહેવાયા. એ બધા ઉપરથી જાણી શકાય છે કે વીર સંવત ૬૫૬ વર્ષે “ભૂતબલિ” નામક આચાર્યું પ્રથમ પુસ્તક લખી લીપીબદ્ધ કર્યા, પણ તે પહેલાં તે લખાયા કે રચાયા, એ ઉલ્લેખ આ પટ્ટાવળીમાંથી પણ મળતો નથી. દિગંબર મૂળ પટ્ટાવળી. શ્રી મહાવીર નિવણ કે ૪૭૦ વર્ષબાદ વિક્રમાદિત્યકા જન્મ હુઆ વિકમ જન્મ કે દો વર્ષ પહિલે સુભદ્રાચાર્ય ઔર વિક્રમ રાજ્ય કે ચાર વર્ષ બાદ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી પટ્ટ પર બેઠે. ભદ્રબાહુ સ્વામી કે શિષ્ય ગુપ્તિગુપ્ત ઈનકે તીન નામ-ગુપ્તિ ગુપ્ત, અહંદવલી. ઔર વિશાખાચાર્ય–ઈનકે દ્વારા ચાર સંઘ સ્થાપીત હુએ. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૧ નન્દી વૃક્ષકે મૂલસે વર્ષો પેગ ધારન કરને સે નન્દિસંગ એ. ઇન કે નેતા માઘનન્દિ હુએ, અર્થાત્ ઈનિહોને “નન્દિસંઘ ” સ્થાપિત કીયા. ૨ જિનસેન નામક તૃતલસે વર્ષોગ કરને સે, એક ત્રાષિકા વૃષભ નામ પડયા. ઈન્હનેહી વૃષભસંઘ” સ્થાપિત કીયા. ૩ જિન્હને સિંહકી ગુફામે વર્ષાગકે ધારણ કીયા, ઉસને “સિંહસંઘ” સ્થાપિત યિા. - ૪ જિન્હાને દેવદત્તા નામકી વેશ્યાકે નગરમેં વષગ ધારન કીયા. ઉસીને “દેવસિંઘ ” સ્થાપિત કીયા. ઈસ પ્રકાર નન્દિસંઘ પારિજાત ગ૭ બલાત્કારગણમેં નન્દિચન્દ્ર કાંતી ઓર ભૂષણ-નામકે ચાર મુનિ હુએ. ઉનમે શ્રી વીર. નિ. સં. ૪૨ વર્ષ બાદ સુભદ્રાચાર્ય સે ૨૪ વર્ષ બાદ, વિક્રમ જન્મસે બાઈસ વર્ષ બાદ, ઓર વિક્રમ રાજય સે ૪ વર્ષ બાદ દ્વિતીય ભદ્રબાહ હુએ. અર્થાત શ્રી વીર નિર્વાણ કે ૪૭૦ વર્ષ બાદ વિકમકા જન્મ હુઆ, આઠ વર્ષે તક ઈને બાલ લીલા કી. સોળહ વર્ષે તક દેશ ભ્રમણકીયા, ઔર પ૬ વર્ષે તક અન્યાન્ય ધર્મોસે નિવૃત્ત હોકર જિનધર્મકા પાલન કીયા. વિક્રમ સખ્યતૂકી સમસ્યા. વસુનન્દિ શ્રાવકાચારમેં “મૂલસંઘ” કી પટ્ટાવલી દી ગઈ હૈ, ઉસમેં “વિકમ પ્રબંધ” કિ નિમ્ન લિખિત ગાથા, વિક્રમાદિત્ય કે સંબંધ મેં લિખિ હુઈ હૈ. गाथा-सत्तरि चउसदजुतो तिणकालाविकमो हवइजम्मो; अठवरसबाललीला, सोडसवासेहि भभिए देसे; पण रसवासे रजकुणत्ति मिच्छोपदेश संजुतो, चालीस वरस जिण वरधम्म पालीय सुर पयं लहियं ॥ ઈસસે જ્ઞાત હોતા હૈ કિ વી. નિ. સં. ૪૭૦ મેં વિક્રમાદિત્યકા જન્મ હુઆ ઔર ઇસ સમય વિક્રમ સંવત ૧૯૭૦ પ્રચલિત હૈ (૪૭૦+૧૭૦=૨૪૪૦) ઇન દેનકે જેડનેસે પ્રચલિત વિ. નિ. સં. ૨૪૪૦ મીલતા હૈ જિસસે માલુમ હોતા હૈ કિ સંવત્ વિક્રમ કે જન્મહીસે પ્રચલિત હૈ. પરન્તુ લેબેકા વિશ્વાસ હૈ કિ સંવત પ્રાયઃ રાજાઓકે રાજ્યાભિષેકહીંસે પ્રચલિત હૈ, કિન્તુ ઈસ હિસાબસે તે વી. નિ. સ. ૪૭૦ ઇનકે રાજ્યાભિષેકકા સમય હે જાના ૧ હાલ વિક્રમ સં. ૧૯૯૧ પ્રવર્તે છે, તેથી તે મુજબ ગણવું. Page #131 -------------------------------------------------------------------------- ________________ હૈ. મુલ સંઘકી પટાવલીમેં ભદ્રબાહુ દ્વિતીયકા સમય વિક્રમ રાજ્ય ૪ સેં પ્રારંભ લિખા હવા હૈ. ઇસસે માલુમ હોતા હૈ કિ મૂલસંઘકી પટાવલીકા ક્રમભી રાજ્યાભિષેક સંવતસેહી પ્રારંભ હુઆ હૈ. પરન્તુ ઈસમેં ઉપર્યુક્ત કથનમેં ૧૮ વર્ષ કા અન્તર પડતા હૈ. કકિ ભદ્રબાહુ દિત્ય કે રાજ્યાભિષેકકે ૪ વર્ષ બાદ લિખ ગયા હૈ. ઈસ હિસાબસે વિકમ જન્મસે ભદ્રબાહ દ્વિતીયકે પાટપર બેઠને તક ૨૨ વર્ષ હુએ. જિનસે ૪ વર્ષ વિક્રમાદિત્યને રાજ્યકલ નિકાલ ટેનેસે વિક્રમાદિત્યના રાજ્યાભિષેક ૧૮ વર્ષકી અવસ્થામે હોના નિશ્ચિત હતા હૈ. - યદિ હમલેગ રાજ્યાભિષેકસે સંવત માને તો ૧૮ વર્ષ કી કમી રહ જાતી છે. દુસરી અડચન યહ હૈ કિ યદિ હમલેગ વી. નિ. ૪૭૦ કે વિક્રમકા જન્મકાલ ન માનકર રાજ્યાભિષેક કાલ માને તે ઇનકે રાજ્યસે ૪ વર્ષ બાદ અર્થાત્ વિ. નિ. સં. ૪૭૪ મેં યશેભદ્રકે પાટપર બેઠનેકા સમય હો જાતા હૈ. ઔર ઈનક અઢાર વર્ષ બાદ ભદ્રબાહુ પાટપર બેઠે તે ઈસ હિસાબસે વિક્રમાદિત્ય કે રાજ્યકાલસેં ૨૨ વર્ષ બાદ ભદ્રબાહકે પાટપર બેઠનેકા સમય હો જાતા હૈ, કિન્તુ ઉપર ભદ્રબાહુ દ્વિતીયકે વિક્રમાદિત્યકે રાજ્યાભિષેકસે ૪ વર્ષ બાદ પટારૂઢ હોનેકા લિખા હુઆ હૈઅતઃ દેનો મત પરસ્પર વિરૂદ્ધ માલુમ પડતા હૈ. ઈસ પ્રકારકી ઐતિહાસિક ઘુંચવણમેં ભદ્રબાહુ દ્વિતીયકા પાટપર બેઠનેકા સમય વિક્રમ સંવત્ જ નહી સિદ્ધ હોતા હૈ. ઉપર્યુક્ત દેને મતેકે મિલાનેસે પ્રચલીત વિક્રમ સંવત્ ૧૯૭૦ જન્મહીસે સમારબ્ધ હેના સંભવ માલુમ હેતા હૈ. એસી સન્ડેહાવસ્થામેં પટાવલી કે સંવત્ મેં ૧૮ જેડ દેનેસે તે પ્રચલીત સંવત મેં ઠીક યહ પટાવલી મિલ જાયેગી. ઈંડિયન કેકરીમેં પ્રકાશિત નન્દિસંઘકી પટાવલીકે આચાર્યોકા નામાવલી:– (નિમ્નલિખિત આચાર્યોકે પાટપર બેડનેકા સમય વિકમકે રાજ્યાભિષેક કે લિયા ગયા હૈ ) પાટાંક આચાર્યોકાનામ વિક્રમ સંવત્ | પાટાંક આચાર્યોકનામ વિક્રમ સંવત્ ૧ ભદ્રબાહુ દ્વિતીય ૫ કુંદકુન્દ્રાચાર્ય ૪૯ ૨ ગુપ્તિગુમ ૬ ઉમાસ્વાતિ ૧૦૧ ૩ માઘનન્દી ૭ લેહાચાર્ય ૧૪૨ ૪ જિનચન્દ્ર ૪૦ | ૮ યશકીતિ ૧૫૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ 0. છે છે 3८६ ૯ યશેનન્દિ ૨૧૧ [ ૧૮ ભાનુનન્દિ ४८७ ૧૦ દેવનન્દિ ૨૫૮ ૧૯ સિંહનન્દ્રિ ૫૦૮ ૧૧ જયનન્દિ उ०८ ૨૦ વસુનન્દિ ૫૨૫ ૧૨ ગુણનન્દિ વીરનન્દિ પ૩૧ ૧૩ વજનન્દિ ૨૨ રત્નનન્દિ ૫૬૧ ૧૪ કુમારનન્દિ ૨૩ માણિક્યનન્દિ ૫૮૫ લેકચન્દ્ર ૪૨૭ ૨૪ મેઘચન્દ્ર ૬૦૧ પ્રભાચન્દ્ર ૪૫૩ ૨૫ શાન્તિકીર્તિ ૬૨૭ નેમચન્દ્ર ४७८ ૨૬ મેરૂકીતિ ૬૪૨ એ ઉપર્યુક્ત છવીસ આચાર્યો દક્ષિણ દેશચ ભદિલપુરક પદ પર હુએ૨૭ મહાકીર્તિ ૩૬ રામચન્દ્ર ८४० ૨૮ વિષ્ણુનન્દ્રિ ૭૦૪ ૩૭ રામકીતિ ૮૫૭ શ્રીભૂષણ ૭૨૭ અભયચન્દ્ર ८७८ ૩૦ સીલચન્દ્ર ૭૩૫ ૩૯ નરચન્દ્ર ૮૩ ૩૧ શ્રીનન્ડિ ७४ ૪૦ નાગચન્દ્ર ૩૨ દેશભૂષણ ૭૬૫ ૪૧ નયનન્દિ ૩૯ ૩૩ અનન્તકીતિ ૭૭૫ ૪૨ હરિનન્દિ ८४८ ૩૪ ધર્મેનન્દિ ૭૮૫ ૪૩ મહીચન્દ્ર ८७४ ૩૫ વિદ્યાનન્દિ ८०८ ૪ માઘચન્દ્ર ८८० ૯૧૬ ઉલિખિત મહાકીર્તિ સે લેકર, માદચન્દ્ર તક કે અઠારહ આચાર્ય ઉજયિની કે પટ્ટાધીશ હુએ– ૪૫ લક્ષ્મીચન્દ્ર ૧૦૨૩ | ૪૭ ગુણચન્દ્ર ૧૦૪૮ ૪૬ ગુણનન્દિ ૧૦૩૭ | ૪૮ લોકચન્દ્ર ૧૦૬૬ ઉલિખિત ચાર આચાર્ય ચન્દરી (બુદેલખંડ) કે પટ્ટાધીશ હુએ– ૪૯ શ્રુતકીર્તિ ૧૦૭૯ ] ૫૧ મહાચન્દ્ર ૧૧૧૫ ૫૦ ભાવચન્દ્ર ૧૦૯૪ | ઉહિલખીત તીન આચાર્ય ભેલસેકે (શુપાલ–સી. પી.) પટ્ટાધીશ હુએ– પર માઘચન્દ્ર, ૧૧૪૦ | યહ આચાર્ય કુંડલપુર (દહ) કે પટ્ટાધીશ હુએ– Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૩ બ્રહ્મન્દિ ૧૧૪૪ ૫૯ વિદ્યાચન્દ્ર ૧૧૭૦ ૫૪ શિવનન્દિ ૧૧૪૮ ૬૦ સૂરચન્દ્ર ૧૧૭૬ ૫૫ વિશવચન્દ્ર ૧૧૫૫ ૬૧ માઘનન્દિ ૧૧૮૪ પ૬ હરિનન્દિ ૧૧૫૬ ૬૨ જ્ઞાનનન્દિ ૧૧૮૮ પ૭ ભાવનન્દ્રિ ૧૧૬૦ | ૬૩ ગંગકીર્તિ ૧૧૯ ૫૮ સૂરકીર્તિ ૧૧૬૭ | ૬૪ સિહકીર્તિ ૧૨૦૬ ઉપર્યુક્ત બારહ આચાર્ય બારા કે પટ્ટાધીશ હુએ– ૬૫ હેમકીર્તિ ૧૨૯ ! ૭૨ બદ્ધમાનકીર્તિ ૧૨૫૩: ૬૬ ચારૂનન્દિ ૧૨૧૬ અકલંકચન્દ્ર ૧૨૫૬ ૬૭ નમનન્દિ ૧૨૨૩ | ૭૪ લલીતકીતિ ૧૨૫૭ ૬૮ નભકીર્તિ ૧૨૩૦ ૭૫ કેશવચન્દ્ર ૧૨૬૧ ૬૯ નરેન્દ્રકીર્તિ ૧૨૩૨ 1 ૭૬ ચારકીતિ ૧૨૬૨ ૭૦ શ્રીચન્દ્ર ૧૨૪૧ || ૭૭ અભયકીર્તિ ૧૨૬૪ ૭૧ પદ્યકીર્તિ ૧૨૪૮ | ૭૮ વસન્તકીતિ ૧૨૬૫ ઇડિયન કેકરીકી જે પટાવલીહૈ, ઉસમે ઉપર્યુક્ત ચૌદહ આચાકા પટ ગ્વાલીયરમેં લિખા હે. પરંતુ વસુનન્દિ શ્રાવકાચારને ઈનકો હોના ચિતોડમેં લિખા હૈ. પર ચિતોડ કે ભટ્ટારકે પટાવલી હૈ. જિસમેં યહ નામ નહી. પાયે જાતે. સંભવ હૈ કિ ચે પટ ગ્વાલિયરમેં હી હો. ઈનક ગ્વાલિયરકી પટ્ટાવલી સે મિલાને પર નિશ્ચીત હોગા– ૭૯ પ્રખ્યાતકીર્તિ ૧૨૬૬ ૭ ૮૨ રત્નકીતિ ૧૨૯૬ ૮૦ શુભકીર્તિ ૧૨૬૮ ! ૮૩ પ્રભાચન્દ્ર ૧૩૧૦ ૮૧ ધમ્મચન્દ્ર ૧૨૭૧ યહ ઉહિલખિત પાંચ આચાર્ય અજમેર મેં હુએ હૈ. ૮૪ પદ્મનન્દિ ૧૩૮૫ ૮૬ જિનચન્દ્ર ૧૫૦૭ ૮૫ શુભચન્દ્ર ૧૪૫૦ ઇનકેબાદ પટ દો ભાગમેં વિભક્ત હુએ, એક નાગરમેં ગદ્દી સ્થાપિત હુઈ, ઔર દુસરી ચિતેડમેં નિમ્ન લિખિત આચાર્યો કે નામ ચિતોડ પટ્ટી કે છે. પ્રભાચન્દ્ર સે ચિતડકા પટ્ટ પ્રારંભ હતા હૈ. ૮૭ પ્રભાચન્દ્ર ૧૫૭૧ | ૪ ચન્દ્રકીર્તિ ૧૬૨૨ ૮૮ ધમ્મચન્દ્ર ૧૫૮૧ | ૯૧ દેવેન્દ્રકીર્તિ ૧૬૬૨ ૮૯ લલીતકીર્તિ ૧૬૦૩ | ૯૨ નરેન્દ્રકીર્તિ ૧૬૯૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સુરેન્દ્રકીર્ત ૧૭૨૨ | ૯૮ સુરેન્દ્રકીર્તિ ૧૮૨૨ ૯૪ જગતકીર્તિ ૧૭૩૩ ૯ સુખે કીર્તિ ૧૮૫૯ ૫ દેવન્દ્રકીતિ ૧૭૭૦ | ૧૦૦ નયનકીર્તિ ૧૮૭૯ ૯૬ મહેન્દ્રકીર્તિ ૧૭૯૨ ૧૦૧ દેવેન્દ્રકીર્તિ ૧૮૮૩ ૯૭ ક્ષેમેન્દ્રકીર્તિ ૧૮૧૫ | ૧૦૨ મહેન્દ્રકીતિ ઈતિશ્રી દિગમ્બરી નન્દિ સંઘ બલાત્કાર ગણું સરસ્વતી ગચ્છકી પટ્ટાવલી. સંપૂર્ણ— ઉપર્યુક્ત પટ્ટાવાળી અને તેઓના બીજા ગ્રંથ તપાસતાં કેટલે મતભેદ પડે છે તે લગાર વિચારીયે. “પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર ” નામક ગ્રંથમાં લખ્યું છે કે – દિગમ્બરેએ માનેલે “ઘરસેનમુનિ ” નો સમય પૂર્વાપર વિધવાળો દષ્ટિગોચર થાય છે. એક સ્થળે એમ બતાવવામાં આવ્યું છે કે –“મહાવીર દેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે “ઘસેનમુનિ ” ગીરનારની ગુફામાં બેઠા હતા, તે કાળમાં અગીયારે અંગ વિચ્છેદ ગયા ” જ્યારે મૂળ સંઘની પટ્ટાવલીમાં લખ્યું છે કે –“શ્રી મહાવીર પ્રભુથી ૧૪ વર્ષ વ્યતીત થયા બાદ “ઘરસેનાચાર્ય ?' થયા અને તેમનો વર્તમાનકાળ ૨૧ વર્ષનો હતો. આ બંને સમય પરસ્પર કેવા વિરોધી છે તે આ પરથી સમજી શકાશે. આ ઉપરાંત પણ ધરસેનમુનિ સંબંધમાં લખવામાં આવ્યું છે કે –“તેઓ ઘણું જ્ઞાનવાન હતા. અને તેમને બીજું પૂર્વ કંઠાડ્યું હતું. તેમણે પિતાનું આયુષ્ય અ૫ જાણીને તિક્ષણ બુદ્ધિવાન “ ભૂતબલિ ” અને “ પુષ્પદંત ” નામના બે મુનિઓને બોલાવ્યા, અને તેમને તે જ્ઞાન શીખવી વિદાય કર્યા.” આ હકીકત પણ અસંબંધ જણાય છે કેમકે “વિક્રમપ્રબંધ” નામક ગ્રંથમાં લખ્યું છે કે શ્રી વીર નિર્વાણ બાદ ૬૩૩ વર્ષે પુષ્પદંત નામના આચાર્ય થયા. તેમને વર્તમાનકાળ ૩૦ વર્ષને હતે. શ્રી મહાવીર નિર્વાણ બાદ ૬૬૩ વર્ષે ભૂતબલી આચાર્ય થયા. તેમને વર્તમાનકાળ ૨૦ વર્ષનો હતો. એ પ્રમાણે વીર નિર્વાણબાદ ૬૮૩ વર્ષ સુધી પૂર્વ અંગની પરિપાટી ચાલી અને ત્યાર પછી અનુક્રમે ઘટવા લાગી. અહિં સુધી એક અંગધારી મુનિએ થયેલા છે અને ત્યાર પછી શ્રુતજ્ઞાની મુનિઓ થયા. એ પ્રમાણે આચાર્યોની પરિપાટી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શ્રી વીર નિર્વાણથી ૬૮૩ વર્ષે “ધરસેનમુનિ આવ્યા કયાંથી? ભૂતબલી અને પુષ્પદંતને બોલાવ્યા કેણે? તેઓને ભણાવ્યા કેણે? કેમકે ધરસેન મુનિનું મૃત્યુ તે ૬૩૩ માં થયું છે અને પુષ્પદંતનું મૃત્યુ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૬૬૩ માં થયું છે જ્યારે ભૂતબલીનું મૃત્યુ ૬૮૩ માં થયું છે (એમ મૂળ સંઘની પટ્ટાવળીમાં બતાવવામાં આવ્યું છે ) ત્યારે આ બધાને સમાગમ કેવી રીતે થયો ? અત એવ પૂર્વોકત પરસ્પર અસંબંધક વાત વિચારતાં સ્વાભાવિક માની શકાય કે દિગંબર શાસ્ત્રની રચનાને કાળ જે રીતે બતાવવામાં આવે છે તે મન: કપિત છે. ઘીભર એમ માની લો કે દિગંબર મત પ્રાચીન હતો, તે ગણધરાદિ મુનિઓના બનાવેલા કોઈપણ ગ્રન્થ, પ્રકરણ, અધ્યાય આદિ વસ્તુઓ હોવી જોઈએ; પરંતુ વાસ્તવિક રીતે તે નથી, એટલે એમ કહી શકાય કે દિગંબરોએ પિતાને મત ચલાવવાને માટે, વેતાંબરમાં થયેલા મહાપુરુષોના રચેલા ગ્રંથને આશ્રય લઈ, તેમાં ગ્યાયોગ્ય ફેરફાર કરી, તથા સ્વ પટ્ટાવલીમાં તે સમર્થ પુરુષના નામે દાખવી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે પૂર્વ પુરુષ દિગંબર સંપ્રદાયના જ હતા, અને નવિન ગ્રંથ રચના પણ તેઓએ જ કરી છે. વેતાંબરમતની પ્રાચીનતા » બાબતમાં “અંગે ” પૈકી કેટલાક ભાગ અત્યારે પણ તેની સાક્ષી આપી રહ્યો છે. જ્યારે દિગંબર મત કથે છે કે અંગે અને પૂર્વો તો વિચ્છેદ થઈ ગયા છે, તે સાથે દશ વૈકાલિક, ઉત્તરાધ્યયનાદિ સૂત્રે પણ વિચછેદ ગયા છે ! અહિં આશ્ચર્ય એ થાય છે કે “ધરસેન ” મુનિને સમુદ્ર સમાન બીજા પૂર્વનું જ્ઞાન તો કંઠાગ્ર રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક ઉત્તરાધ્યયનાદિ અલ્પ સંખ્યાવાળા સૂત્રો શું વિચ્છેદ ગયા ? આ વાત આજના બુદ્ધિવાદના જમાનામાં શું ગળે ઉતરી શકે ખરી ? વેતાંબરના સૂત્રોજ માત્ર પ્રાચીન છે અને દિગંબરના અર્વાચીન છે એમ અમેજ પ્રતિપાદન કરીએ છીએ એમ નહિ; પણ સમર્થ બુદ્ધિવાદીઓ અને પાશ્ચાત્ય વિદ્વાનો પણ પુષ્કળ શોધખોળ પછી તે કબુલ કરે છે. જેના સૂત્રોના ઉંડા અભ્યાસી ૮ મી જેકેબી ” પોતાના “The Sacred Books of the last Volume XXII 1884 A. D” નામક ગ્રંથની પ્રસ્તાવનામાં પાના ૪ર પર લખે છે કે —– Additions and alterations may have been made in the sacred texts after that time; but as our argument is not based on a single passage or even apart of the Dhammpada, ut on the metrical laws of a variety of metres in this and other pali Books, the admission of alterations and additions in these books will not materially influence our Con Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ clusion, Viz that the whole of the Jain siddhanta was composed after the fourth century B. C. અનુવાદ–તે વખત પછી ધાર્મિક મૂળ ગ્રંથની અંદર ઉમેરે અથવા ફેરફાર કરવામાં આવ્યા હોય, પરંતુ જેથી કરીને આપણે દલીલનું મૂળ એકજ ફકરા ઉપર અથવા ધમ્મપદના એક ભાગ ઉપર પણ નિર્ભર નથી, પણ તેને પાયો આ અને બીજાં પાલી પુસ્તકો માંહેના વિવિધ પદ્યોના માત્રા મેળના નિયમ ઉપર નિર્ભર રહેલો છે. તેથી કરીને આ પુસ્તકોની અંદરના ફેરફાર અને ઉમેરાનો આપણે સ્વીકાર કરીએ તો પણ સંપૂર્ણ જેનસિદ્ધાંતને ઈ. સ. પૂર્વે ચોથા સૈકા પછી સંગ્રહ કરવામાં આવ્યું હતું એ પ્રકારના આપણું અનુમાનને વસ્તુતઃ કાંઈ વાંધો આવશે નહિ. વળી તેજ પુસ્તકમાં આગળ જતાં લખે છે કે કેટલાક દિગંબર મતાનુયાયીઓ “નિગ્રંથ ” શબ્દને દેખીને સહર્ષ પોકારી ઉઠે છે કે –“જુઓ, વેતાંબરે પણ નિગ્રંથને માન આપે છે.” આ એકજ શબ્દ ઉપર તેઓ કેટલો બધે ભાર મૂકે છે તેનું એકજ પ્રમાણ બસ છે. તેઓના “જેનહિતૈષી” નામક પત્રના સાતમા ભાગના બારમા અંક પર લખવામાં આવ્યું છે કે – Kતાંના સૂત્રો ની નિરથરવા મા વિશા શું બરાબર છે. વેતાંબર જેનસાધુઓને નિગ્રંથ તરીકે જ માને છે, પૂજે છે. અને તે સંબંધી એક પટ્ટાવળીમાં પણ લખ્યું છે કે –“શ્રી સુધર્મસ્થાનો નચાવનિર્ઝન્થા: સાધવાડનાર ત્યાદ્ધિ સામાજાથfપાન્યાહssણવીર અર્થાત્ સાધુ, અણગારને નિગ્રંથ શબ્દથીજ નવાજ્યા છે, એળખાવ્યા છે; પણ નિગ્રંથ એટલે નગ્ન-વસ્ત્રરહિત એવો અર્થ કરવામાં આવતો નથી. માટે દિગમ્બર મતની પ્રાચીનતા, ઉપર દર્શાવેલા તમામ આધારે અને કારણેથી સિદ્ધ થઈ શકતી નથી. હવે વેતાંબર મતની પ્રાચીનતાના સંબંધમાં કેટલી ધૂળ યુક્તિઓ આપીએ છીએ. પ્રથમ આપણે મંખલીપુત્ર ગોશાલકનું દષ્ટાંત લઈએ – મંખલીપુત્ર શાલક (ગોશાળે ) નું વર્ણન વેતાંબરોએ માન્ય રાખેલા ભગવતી આદિ અનેક સૂત્રોમાં આવે છે, ઉપરાંત બૌદ્ધ ધર્મગ્રંથ-પિટકમાં પણ તે ગોશાલકને અધિકાર આવે છે. જ્યારે દિગંબરમાં એક પણ ધર્મગ્રંથમાં મંખલીપુત્ર શાલકનું નામ દષ્ટિગોચર થતું નથી. આ ઉપરથી પણ આપણને સહજ ખ્યાલ આવી શકે કે વેતાંબર જિનાગમાં પ્રાચીન હોવા જોઈએ; કેમકે શ્રી મહાવીર અને શ્રી બુદ્ધની સમકાલીનતા પછી પ્રત્યેકની પરંપરાએ ચાહ્યું આવેલું કથન આપણે કઈ રીતે અસત્ય માનીએ અને અર્વાચીન ઉપસ્થિત Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨ થયેલું કથન સત્ય માનીયે, એ વાત વિચારતાં પણ વેતાંબર આગની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બીજી એક વાત –મનુષ્યોની મંદ સ્મરણશક્તિને પહેલ વહેલો ખ્યાલ શ્રી સ્થળભદ્રજીને આવ્યો, એટલે તેમણે ભાવિ ચતુર્વિધ સંઘના શ્રેયને માટે ૮૪ આગમની રચના કરી સુવ્યવસ્થિત રખાવ્યા અને ત્યારબાદ બીજી વાર એટલે વીર નિર્વાણ પછી લગભગ છઠ્ઠા સૈકાની શરૂઆતમાં શ્રી સ્કંદિલા ચાર્યાદિએ મથુરામાં સૂત્ર સંકલના કરી. અને ત્યારપછી ત્રીજીવાર એટલે વીર નિર્વાણ સં. ૯૮૦ માં શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ આદિ એક પૂર્વના જ્ઞાનવાળા આઠ આચાર્યોએ મળી વલ્લભીપુરમાં તે અવ્યવસ્થિત થયેલાં જિનાગને પુનરૂદ્ધાર કર્યો એટલે ભયંકર કાળને લીધે જે સૂત્રે અસ્તવ્યસ્ત થઈ ગયેલા તેને સરખી રીતે સંકલિત કર્યા. પણ દિગંબર ભાઈઓ કહે છે કે શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે જ પહેલ વહેલા પુસ્તકો આરૂઢ કર્યા! તે હકીકતમાં સત્યાંશ હોય તેની શંકા છે. કેમકે જે તેમણે જ પુસ્તકોની નવિન રચના કરી હોય તે, તેમના પહેલાં દિગંબર કે વેતાંબર જે મત જુદો પડયે તેનું અવશ્ય ખંડન કર્યું હોત, પણ તેમ થયું નથી, તેથી પણ સહજ કલપી શકાય કે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે નવિન રચના કરી નથી; પણ પૂર્વાચાર્યોએ કરેલી સંકલનાને ( અવ્યવસ્થિત થઈ જવાથી) વ્યવસ્થિત કરી પ્રકાશમાં આણી. દિગંબર મત વીરનિર્વાણ સં. ૬૦૯માં નીકળ્યા. અને ત્યારબાદ વીર સં. ૬૫૬માં દિગંબરમતના “ ભૂતબલી ” નામક આચાર્ય થયા, જેમણે મનઃ કલ્પિત નવાં શાસ્ત્રોની રચના કરી કે જે શાસ્ત્રોમાં પરાપૂર્વથી ચાલ્યા આવતા વેતાંબર મતનું ખંડન કરવામાં આવ્યું છે. આ પરથી પણ માની શકાય કે દિગંબર અર્વાચીન અને વેતાંબર પ્રાચીન છે. કારણ કે સ્વભાવિક એ નિયમ હોય છે કે જે કોઈ પંથ ન નીકળે કે નવીન શાસ્ત્ર રચના કરવામાં આવે, તેમાં પૂર્વે ચાલતી પ્રથાનું, અને પૂર્વના શાસ્ત્રનું ખંડન કરવામાં આવે છે, અને જે ખંડન કરવામાં આવે તેજ નવા નીકળનાર પંથને અનુસરવા સો કઈ તૈયાર થાય. એજ રીતે દિગંબરના શાસ્ત્રોમાં પણ પ્રાચીન વેતાંબર મતનું ખંડન કરવામાં આવ્યું છે, જ્યારે વેતાંબર ધર્મશાસ્ત્રોમાં દિગંબર મતનું બીલકુલ ખંડન નથી. કારણ કે મૂલંનાસ્તિ કુતઃ શાખા મૂળ ન હોય, તે પછી શાખા કયાંથી હોય? એટલે તે વખતે દિગંબર મતની ઉત્પત્તિ ન હતી. આ ઉપરના કારણેથી પણ વેતાંબર પ્રાચીન અને દિગંબર અર્વાચીન સિદ્ધ થઈ શકે છે. અસ્તુ. દિગંબર મતની ઉત્પત્તિ શ્રી હરિભદ્રસૂરિકૃત આવશ્યસૂત્ર બ્રહવૃત્તિના પૃષ્ઠ ૩૨૩માં લખે છે કે: Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રી વીરસિદ્ધિ પછી સ. ૬૯ વર્ષે દિગંબર અને શ્વેતાંબર એમ બે પક્ષ પડયા. પક્ષાપક્ષીમાં વધારા થતા ગયા. દિગંબરા અને શ્વેતાંબર-એકજ પિતાના પુત્ર સ્વ સ્વમત (નગ્નવાદ, વસ્ત્રવાદ વગેરે) લઇ, શબ્દાશબ્દના વાદોમાં ઉતરી મૂળ–તાત્ત્વિક વાતના ભૂલાવામાં પડી એક બીજાનું મળ તેાડવા લાગ્યા. ઉત્તરમાંથી દિગંબરા મુખ્ય ભાગે દક્ષિણ દેશમાં ઉતર્યાં અને તેમનું મૌલિક સાહિત્ય પ્રધાનપણે આચાર્ય કુંદકુંદ, સામતભદ્ર વગેરેથી ત્યાંજ ઉત્પન્ન થઈ પેાષાયું–વધ્યું; અને શ્વેતાંબર મુખ્ય ભાગે ઉત્તરહિંદ, પશ્ચિમ દેશમાં રાજપુતાના, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઉતર્યા. ઉત્તર હિંદ કરતાં પશ્ચિમ હિંદમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથીજ છેલ્લાં લગભગ પંદરસા વરસનુ તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડ અને ગુજરાતમાં લખાયું અને વિકસ્યું. દિગબર સાહિત્ય દક્ષિણ હિંદમાં રચાયું અને વિકસ્યું. કુંદકુંદાચાર્ય અને સામતભદ્ર તેઓના બે પ્રધાન આચાર્યા પૈકી શ્રી સામતભદ્ર વિક્રમના ખીન્ન સૈક્રામાં થયા અને તેમણે “ આમિમાંસા ” નામના મહાન ગ્રંથ રચ્યા, પછી તેઓ વનવાસ સેવવા લાગ્યા અને વનવાસી કહેવાયા. એ પ્રકારનેા ઉલ્લેખ મળી આવે છે. જ્યારે કુંદકુંદાચાય પરત્વે દિગમ્બર પટ્ટાવળી સાખીતી આપે છે કે કુંદકુંદાચાર્ય વિક્રમ સ, ૪૯ માં થયા અને તેમના વમાન સમય ૫૦ વર્ષના હતા, એટલે વિક્રમ સ. ૯૯ માં તેઓ સ્વર્ગવાસી થયેલા; જ્યારે દિગંબર મત તે સ. ૬૦૯ વિક્રમ સં. ૧૩૯ માં નીકળ્યા; તે પછી શ્રી કુંદકુંદાચાર્ય હિઁગ ંબર મતમાં થયા એમ કેમ માની શકાય. આ ઉપરથી અનુમાન કરવું શક્ય છે કે તેઓ શ્વેતાંબર મતમાં થયા હેાવા જોઇએ, અને તેમણે રચેલા અનેક ગ્રંથાનુ દિગČખર ભાઇઓએ અવલ બન લીધું હાય અને તેમાં ફારફેર કરી તેઓનું નામ પેાતાની પટ્ટાવળીમાં જોડી દીધું હાય ! તાત્પ નવા પંથ ચલાવનાર પુરુષ જો તત્ત્વજ્ઞાની હાય તા પરની નિંદા અને સ્વની શ્લાઘા કરે નહિ, પણ શાસ્ત્રાધારે વિચારે કે સિદ્ધાંતમાં તે જિનકલ્પી પણુ અને સ્થવિરપણું એ બંનેય કહેલ છે, તેમાં આ પંચમકાળે જિનપી સાધુ પણું હાય નહિ, અને જે વખતે જિનકલ્પી સાધુ પણુ' હતું, તે વખતેતે જિનકલ્પી સાધુએ પણ એક કટિબંધ લેાકમર્યાદા સાચવવા વસ્ત્રના એક કડા) રાખતા; કેમકે તેમને આહારાદિકને કારણે વસતીમાં આવવું પડતું, માટેજ શ્રી આચારગ સૂત્રમાં જિનકલ્પી સાધુએ માટે એક ટિમધ રાખવા Page #139 -------------------------------------------------------------------------- ________________ કપે, એમ કહ્યું છે. અત્યારે તે જિનકી પણું વિચ્છેદ ગયું છે, માટે નગ્નપણું આ કાળે ઈષ્ટ નથી. જિનકલ્પી પણું એટલે કેવળ નગ્નાવસ્થા એમ કલ્પી લેવાનું નથી, પણ અગાઉના મહાન આત્માર્થી પુરુષો ત્યાગ અને તપશ્ચર્યાની ઉગ્ર ભાવનાને લઇ, જિનકલ્પી નહિ, પણ જિનકપીની માફક અપ વસ્ત્રથી ચલાવી લેતા હતા. એટલે કેટલાક મુનિએ ગુહ્યાવયોને આચ્છાદિત કરવા માટે માત્ર એકજ વસ્ત્રથી શ્રી આચારંગ સૂત્રમાં કહ્યા મુજબ સંયમનિર્વાહ કરતા, અને કેટલાક મુનિઓ અનંત તીર્થકરેએ બતાવેલા વિરના ક૫ મુજબ વસ્ત્રો ધારણ કરતા, પરંતુ પંચમઆરાના કાળપ્રભાવથી કદાગ્રહને કારણે સુસંયમી, આત્માથી મુનિઓને પણ શિથિલાચારી તરીકે ગણવા લાગ્યા અને પિતાનાજ માની લીધેલા મુનિઓને એકાન્ત આગ્રહને વશ બની સર્વોત્કૃષ્ટ લેખવા લાગ્યા. આ બધો કળિકાળને પ્રભાવ નહિ તો બીજું શું? જેનમતની દીક્ષા લેનારા બધા મુનિઓ માટે શ્રી વીતરાગદેવે “મૂળગુણ તો સરખેજ કહ્યો છે, પરંતુ ઉત્તરગુણમાં તો જે જેનો પુરુષાર્થ; પણ તેમાં આગ્રહબુદ્ધિ ન હોઈ શકે. હું પાંચ ઉપવાસ કરું છું માટે તારે કરવા જોઈએ. અને જે ન કરે તો તે આત્માથી નહિ એમ સજ્જન પુરુષ કદિ બોલેજ નહિ, તેમ વિચારક મુમુક્ષુ આગ્રહબુદ્ધિ ધારણ કરી અમારા મુનિઓજ સાધુ છે, અને બીજા અસાધુ છે એવી ભાષા ઉચારી શકે જ નહિ.વિતરાગદેવ કથિત મુનિમાર્ગને વહન કરનારા બધા મુનિઓ પ્રત્યે તેને સમાનતાની, પૂજ્યભાવની લાગણી હોવી ઘટે. એજ નિર્ચસ્થ મુનિઓ અને વિચારક આત્માઓને ધર્મ છે. જેનશાસનમાં ક્રિયાકાંડાદિ ઉત્તરગુણમાં ઉત્કૃષ્ટ અને સામાન્ય એમ બંને પ્રકારના ત્યાગમાગીએ પરાપૂર્વથી ચાલ્યા આવે છે, પરંતુ બંનેમાંથી કઈ એકને પણ એકાન્તવાદ ન હોય; ઉગ્ર ત્યાગધારી મુનિઓ સામાન્ય ત્યાગધારી પ્રત્યે મિત્રિભાવ રાખે, અને સામાન્ય ત્યાગધારી મુનિએ ઉગ્રત્યાગવાળા મુનિએ પ્રત્યે પ્રભેદભાવ રાખે. આ બંને પ્રકારના મુનિઓને જૈનાગમાં વિતરાગ ધર્મના પવિત્ર અંગે કહ્યા છે, છતાં પોતાની ઉગ્ર ક્રિયાના અહંભાવે કે દુરાગ્રહે, વીતરાગદેવના અનેકાન્તવાદને ઉલટાવી પિતાને એકાન્તવાદ (દિગંબર:ણુંજ સાચું અને સર્વશ્રેષ્ઠ છે) સ્થાપે, પોતાને મત મનાવવા માટે અનેક બેલેની વિરૂદ્ધ પ્રરૂપણ કરે, એટલું જ નહિ પણ વિતરાગ પ્રણિત સૂત્રોને અસત્ય ઠરાવવાનો પ્રયત્ન કરે, ત્યારે કહેવું જોઈએ કે જૈનની સંગઠ્ઠિત શક્તિને હાસ પોતેજ કર્યો, અને એ રીતે જૈનના એકને બદલે બે ફિરકા–વેતાંબર અને દિગંબર લેકદષ્ટિએ બહાર આવ્યા; એટલું જ નહિ પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ એક બીજાના ખંડન અને શ્રેષને લીધે કાળાન્તરે તેમાં આસમાન, જમીન જેટલું અંતર પડી ગયું. જો દિગંબર મતના પ્રવર્તક મૂળ પુરુષે પોતાના ઉગ્ર ત્યાગ (કે પછી અન્ય કારણ) નો દુરાગ્રહ ન કર્યો હોત, અને અનેકાન્ત મતનું અવલંબન લીધું હોત તો જૈનશાસનની આ દશા થાત નહિ. પણ ખેર ! ભાવિ બળવાન હોય ત્યાં બીજું શું થઈ શકે ? અસ્તુ. વીર સં. ૬૦૯ વિ. સં. ૧૩૯ રથવીર નગરમાં દિગંબર મતની ઉત્પત્તિ શિવભૂતિથી થઈ. ગ્રંથાંતરે સહઅમલ, બટુક એ નામ પણ કહેવાય છે. » ૬૧૪ , ૧૪૪ ઘરસેનાચાર્ય થયા. જેમણે ભૂતબલીને ભણાવ્યા. » ૬૨૦ , ૧૫૦ વયર સ્વામીના શિષ્ય વજીસેન સ્વામીને સ્વર્ગવાસ તેમના પછી તપગચ્છની પટ્ટાવળીને આધારે શ્રી ચંદ્રસૂરિનું પઠ્ઠારહણતે દિનથી “ કટિલગચ્છનું નામ બદલાઈ “ ચંદ્રગચ્છ '' નામ પડ્યું. ૬૩૩ , ૧૬૩ પુષ્પદંતાચાર્ય દિગંબર મતે થયા, અને પુન: તેમનાજ ગ્રંથાધારે વીર સં, ૬૬૩ પણ કહેલ છે. ૧૯૩ ભૂતબલિ આચાર્ય દિગંબર મતે થયા, અન્ય ગ્રંથ વીર સં. ૬૮૩ પણ કહે છે. , ૬૮૭ , ૨૧૩ દિગંબરમાં કાષ્ટસંઘ કર્તા લેહાચાર્ય થયા, તેમણે અોહા નગરના લોકોને જૈનધમી કર્યા. નોટ–અહિં સુધી એટલે ૧૫ મી પાટ સુધી દરેક પટ્ટાધિશનું વૃત્તાંત અમને મળ્યું, તે અહિં આપ્યું છે, અને ત્યાર પછી અનુક્રમે પાટાનપાટે જે જે મહાપુરુષો થયા, તેમના માત્ર મળેલાં નામેજ અત્રે આપીયે છીએ. ૧૬ સોળમી પાટે શ્રી ભદ્રગુપ્ત સ્વામી થયા. પુનઃ મતે આર્યદેહ સ્વામી પણ કેટલીક પટાવળીમાં કહેલ છે. ૧૭ સત્તરમી પાટે શ્રી વરસ્વામી. પુન: મતે શ્રી ફાલ્ગણ મિત્રસ્વામી થયા. અઢારમી પાટે શ્રી આર્યરક્ષિત સ્વામી; પુનઃ મતે ધરણીધર સ્વામી. ઓગણીસમી પાટે શ્રી નેન્દિલાચાર્ય થયા.પુનઃ મતે શ્રી શિવભૂતિ આચાર્ય. વીસમી પાટે શ્રી આર્યનાગહસ્તિ સ્વામી. પુનઃ મતે શ્રી આર્યભદ્ર સ્વામી થયા. ૨૧ એકવીસમી પાટે શ્રી રેવતી આચાર્ય, પુન: મતે શ્રી આર્યનક્ષત્ર સ્વામી થયા. ૨૨ બાવીસમી પાટે શ્રી સિંહાચાર્ય થયા. ૨૩ તેવીસમી પાટે શ્રી સ્કંદિલાચાર્ય. પુનઃ મતે શ્રી નાગાચાર્ય થયા. ૨૪ ચાવીસમી પાટે શ્રી નાગજિતાચાર્ય, પુન: મતે શ્રી હિલવિણ આચાર્ય થયા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પચીસમી પાટે શ્રી ગોવિંદાચાર્ય થયા. ૨૬ છવીસમી પાટે શ્રી ભૂતદિનાચાર્ય, પુનઃ મતે શ્રી સ્કંદિલાચાર્ય થયા કહે છે અને ત્રીજે મતે શ્રી દુષગણિ આચાર્ય પણ કહેલ છે. ૨૭ સત્તાવીસમી પાટે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ થયા. અહિં સુધી એટલે વીર સં. ૯૮૦ સુધીમાં ઉપર્યુક્ત આચાર્યો ભગવાન મહાવીરની પાટ પર અનુક્રમે થયા. આ સમય દરમ્યાન કેટલીએક જાણવા ગ્ય આશ્ચર્યજનક ઘટનાઓ બનવા પામેલી, તેને થોડોક ભાગ અત્રે આપીયે છીએ. મલવાદી અને બૌદ્ધ પરાજ્ય. ભૃગુકચ્છ (ભરૂચ) નામના નગરમાં તે વખતે “ શ્રી જિનાનંદ' નામના એક તાંબરીય આચાર્ય વસતા હતા. ત્યાં “આનંદ” નામના એક બૌદ્ધવાદીએ વિતંડાવાદથી તેમને જીત્યા, એટલે તે જિનાનંદાચાર્ય વલભીપુરમાં આવીને રહ્યા. ત્યાં “દુર્લભદેવી” નામની તેમની એક બહેન રહેતી હતી. તેને જિતયશા, યક્ષ અને મહલ એ નામે ત્રણ પુત્રો હતા. દુલભદેવીએ વૈરાગ્ય પામવાથી દીક્ષા લીધી; એટલે તેના ત્રણ પુત્રે પણ વૈરાગ્ય પામી શ્રી નિના નંદાચાર્ય પાસે દીક્ષિત થયા. અનુક્રમે તેઓ ત્રણે વ્યાકરણાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. હવે પૂર્વે થયેલા આચાર્યોએ “ જ્ઞાનપ્રવાહ” નામના પૂર્વમાંથી “નયચક્ર' નામનું શાસ્ત્ર રચ્યું હતું. તે નયચક્ર શાસ્ત્ર ઉપરાંત બીજા અનેક શાસ્ત્રનું ગુરૂ મહારાજે પોતાના શિષ્યને જ્ઞાન આપ્યું હતું. હવે એવું બન્યું કે કઈ એક પ્રસંગે ગુરૂમહારાજને કોઈ કારણથી બહારગામ જવાનું થયું ત્યારે તેમણે વિચાર કર્યો કે મારી ગેરહાજરીમાં જે આ બુદ્ધિશાળી મલ પોતાના બાળપણને લીધે આ નયચક નામના પુસ્તકનું વાચન કરશે, તો ઘણું જ ઉપદ્રવ થશે. એમ વિચારી તેમણે મલને કહ્યું –હે વત્સ, આ પુસ્તક તમે ખોલીને વાંચશે નહિ; કેમકે તેથી કદાચ માટે ઉપદ્રવ થવા સંભવ છે. એટલું કહી ગુરૂમહારાજ તો વિહાર કરી ગયા. પાછળથી મને વિચાર થયો કે નયચકનું પુસ્તક ખોલવાની ગુરૂદેવે મના કરી છે, પરંતુ તેમાં અવશ્ય કાંઈક રહસ્ય હોવું જોઈએ. એવો વિચાર કરી તેણે તે ગુરૂઆજ્ઞાની અવજ્ઞા કરીને એકાંતમાં જઈ તે પુસ્તક ખોલ્યું અને તે માંહેનો એક લેક વાં; તેવામાં અચાનક મૃતદેવતાએ તે પુસ્તક ખેંચી લીધું. મલ્લ તો આ કૌતક જોઈ દિંગમૂઢ બની ગયો. એટલું જ નહિ પણ તેને ગુરૂ આજ્ઞાનો લોપ ર્યા બદલ દીલગીરી થઈ. પિતાની થયેલી ભૂલ તેણે શ્રી સંઘ સમક્ષ કબુલ કરી, પણ ખરે શોક તો તેને પુસ્તક ગુમ થયા બદલને હતો; તેથી કોઈપણ પ્રકારે તેણે તે પુસ્તક Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પાછું મેળવવાનો નિશ્ચય કર્યો, એટલે સની અનુમતિ મેળવી તે ત્યાંથી ચાલી નીકળ્યે અને એક પર્વતની ગુફામાં રહી શ્રુતદેવનું આરાધન કરવા લાગ્યા. આથી શ્રુતદેવતાએ પ્રસન્ન થઈ, તેની પરીક્ષા કરવા માટે એક દિવસ અદૃશ્યપણે પૂછ્યું:-હે મલ્લ ! આજે તે શાનુ ભાજન કર્યું છે ? મલ્લે જવાખ આપ્યા:— વાલનું. ” આટલેા જવામ લઈ દેવ અદૃશ્ય થઈ ગયેા. મલ્લનું આરાધન તેા ચાલુજ હતું. પુનઃ છ માસ પછી તે ધ્રુવે મલ્લને પૂછ્યું: “ કઈ વસ્તુની સાથે ’'મલે કહ્યુ :- ગેાળ ધૃતની સાથે.” આથી દેવતા પ્રસન્ન થયેા અને મલ્લને કાંઇક વરદાન માગવાનુ કહ્યું. ત્યારે મલે કહ્યું કેઃ-નયચક્રનું પુસ્તક મને પાછું આપે. આ સાંભળી દેવે કહ્યું કે તે ગ્રંથ પ્રગટ કરવાંથી દ્વેષાગ્નિવાળા દેવા ઉપદ્રવ કરશે, માટે હું તને એવું વરદાન આપું છું કે તે નયચક્રમાંના ફક્ત એક જ શ્લાકના અર્થથી આખા પુસ્તકને ભાવાર્થ-રહસ્ય તું સમજી શકશે. આ વરદાન મેળવી શ્રી મલ્લ સ્વસ્થાનકે આવ્યા. ગુરૂદેવ પણ અહારગામથી આવી ગયા હતા એટલે તેણે સની સમક્ષ પેાતાની આપવીતી કહી બતાવી. છેવટે ગુરૂ પ્રસન્ન થયા. થાડાક કાળ પછી ગુરુ સ્વગે પધારતા શ્રી મલ્લને આચાય પદવી મળી. શ્રી મલ્લવાદીના અને દીક્ષિત ભાઈ એ પણ શાસ્ત્રજ્ઞાનમાં પ્રવિણ હતા. તેમાંના તિયશા મુનિએ પ્રમાણુગ્રંથ' રચ્યા અને યક્ષ ક્રુનિએ “ નિમિત્ત સંહિતા ” રચી. એક વખતે મલ્લવાદીએ વૃદ્ધ મુનિરમા પાસેથી સાંભળ્યુ કે તેના ગુરૂદેવના બૌદ્ધોએ તિરસ્કાર કર્યાં હતા, આથી શ્રી મલ્લવાદી તે ૌદ્ધોના પરાજય કરવા માટે વલ્લભીપુરમાં આવ્યા. (6 તે સમયે વલ્લભીપુરમાં “ શિલાદિત્ય ’” નામના જૈન રાજા .રાજ્યાસન પર હતા. વીર નિ. સ. ૭૮૪ અથવા વિક્રમ સ. ૩૩૪માં શ્રી મલ્લવાદીએ રાજસભામાં આવી શિલાદિત્ય રાજાને કહ્યું કે મારે તમારી સમક્ષ ખૌદ્ધ ધર્મગુરૂએ સાથે શાસ્ત્રાર્થ કરવા છે. માટે મૌદ્ધોને ખેલાવેા. આથી રાજાએ મૌદ્ધોને લાવવા આમંત્રણ મેાકલ્યું. “આનંદ” નામના ઔદ્ધાચાર્ય જેએને પેાતાની વિદ્યાનું ગુમાન અને ગૌરવ હતું, તે ઝડપભેર પેાતાના અનુયાયીએ સાથે રાજસભામાં આવ્યા. અનેક જૈન-જૈનેતર અને બૌદ્ધમાગી પડતાની હાજરીમ અને વચ્ચે શાસ્ત્રાર્થ ચાલ્યું, તેમાં છેવટે શ્રી મલ્લવાદીએ વિજય મેળવ્યેા, અને બૌદ્ધોનેા પરાજય થયા, આથી બૌદ્ધોને શરત મુજબ દેશપાર થવું પડયું. શ્રી મલવાદીએ સભા સમક્ષ નયચક્રનું વ્યાખ્યાન કર્યું હતું, જેમાં તેમણે ચાવીસ હજાર લેાકનું પમચરિત્ર (જૈન રામાયણ) રચ્યું હતું. ઉપરાંત તેમણે શ્રી ધર્મેëત્તરાચાર્યે રચેલા ન્યાયબિંદુ” પર ટીકા રચી છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઐતિહાસિક વલ્લભીપુર જૈન સસ્કૃતિનું ઐતિહાસિક પૂર્વ ધામ વલ્લભીપુર વિષે ઉલ્લેખ આપતા સાક્ષરરત્ન શ્રી રમણભાઈ મહીપતરામ નીલકઠ ખી. એ. એલ. એલ. મી. “ગુજરાતના સંક્ષિપ્ત ઇતિહાસ '' નામના પાઠય પુસ્તકમાં જણાવે છે કેઃ અસલનું વલ્લભીપુર નગર હાલના ભાવનગર શહેરની ઉત્તરે દશમાર ગાઉને છેટે આવેલા “વળા” ગામની પાસે આવેલું હતું. જુના વલ્લભીપુરના ખડેરા અત્યારે પણ ત્યાં કાઇ કાઇ સ્થળે જોવામાં આવે છે. મેટા રજપુત રાજ્યની એ રાજધાની હતી. એ રાજ્યના વિસ્તાર ૧૩૦૦ ચેારસ માઇલના હતા. એના ખંડેરો ઉપરથી જણાય છે કે તે ઘણું મટુ અને શોભિતું શહેર હશે. તેમજ ત્યાં પૈસા ઘણા જ હશે. વલ્લભીપુરના હાલના ડેરા જોતાં પણ લાગે છે કે તે શહેર પાંચ માઇલ ઘેરાવામાં હશે. ઘેલારા” નામની નદી તેના થડમાં વહે છે. ચામાસાના પૂરથી જમીનનું ખેાદાણ થાય છે ત્યારે તેમાંથી મકાનાના પાયા, મૂર્તિ, જુના સિક્કા વગેરે મળી આવે છે. તે પરથી જણાય છે કે મકાના ઘણા વિસ્તારવાળા અને સુંદર બાંધણીના હાવા જોઈ એ. બૌદ્ધ ધર્મીઓના મઢ એ નગરીમાં હતા. તથા કરોડપતિઓની સંખ્યા સેા કરતાં વધારે હતી. વલ્લભીપુરની ગાદીએ ૧૯ રાજા થયા. તેમાં છેલ્લા છ રાજા વેદધમી અને શૈવમાગી હતા. એના છેલ્લા છ રાજાએ શિલાદિત્યના નામથી ઓળખાય છે. છેલ્લા રાજાના સમયમાં બૌદ્ધ તથા જૈન સાધુએ વચ્ચે ધર્માં સમધી ઝગડા ચાલ્યેા હતેા. એક વખત જૈનાની હાર થઈ હતી. જેથી તેમને દેશ તજવા પડયેા હતેા. પણ પાછળથી તેમની ચડતી થઈ એટલે તેઓએ હંમેશને માટે મૌદ્ધોને આ દેશ તજાળ્યે, વલ્લભીપુરના ભગ વિષે અનેક ઐતિહાસિક પુરાવા મળી શકે છે. પ્રખધ ચિંતામણી નામક ગ્રંથમાં લખ્યું છે કે શિથિયન આદિ પરદેશી જાતાના તથા અન્ય આક્રમણાથી વલ્લભીપુરના ભગ ત્રણ વખત થયા છે. પ્રભાવક ચિરત્રમાં વલભીના ભંગ વીર સ. ૮૪૫ અને વિક્રમ સ. ૩૮૫માં તુરૂષ્કના હાથથી થયા અને ત્યાંથી તેઓ ભૃગુપુરનેા નાશ કરવા ગયા. એમ સ્પષ્ટ જણાવે છે. પરંતુ જિન પ્રભસૂરિ પેાતાના તી કલ્પ નામક ગ્રંથમાં યથાર્થ લખે છે કે:-જિજ્ઞળવર્ ગીજનીના બાદશાહ હમીર દ્વારા વીર સ’. ૮૪૫માં વલ્લભીભંગ થયા હતા. ભગના અર્થ સર્વથા નાશ નથી થતા. પહેલે ભંગ વિક્રમ સ ૩૭૫માં થયેા. શિલાદિત્ય રાજા સૂર્યવંશી હતા. તેના વશો તથા જૈનેાના ઘણા કુટુ વલભીપુરની પડતીથી મારવાડ આદિ દેશેામાં જઇ રહ્યા હતા. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વલભિપુરના વિનાશ વિષે એક એવી દંતકથા મળી આવે છે કે તે વખતે તે નગરમાં “ક” નામનો એક વ્યાપારી રહેતો હતો, તેની દુકાને એકવાર કેાઈ એક ચેગી સિદ્ધરસનું તુંબડું લઈને કાંઈક ખરીદવા આવેલે પણ તે પિતાનું તુંબડું ત્યાંજ ભૂલી જવાથી પેલા રંક વ્યાપારીએ તે સંતાડી દીધું. પછી તે તુંબડા સાથે લોખંડનો સ્પર્શ થવાથી સુવર્ણ બની ગયું. રંક આશ્ચર્ય પામ્યા, અને વધુ ધનવાન બનવાની ઈચ્છાએ તેણે ઘણું સુવર્ણ બનાવ્યું. પરિણામે તે ધનવાન થયો. હવે એક વાર એવું બન્યું કે આ રંક નામના વ્યાપારીને એક પુત્રી હતી, તેની પાસે એક રત્નજડાવ કાંસકી હતી, તે ત્યાંના રાજાની પુત્રીએ માગી; પણ રંકની પુત્રીએ તે ન આપી. તેથી રાજાએ બળાત્કારે તે કાંસકી રંક પાસેથી છીનવી લીધી. આથી ક્રોધાયમાન થઈને રંક ગીઝનીના બાદશાહ પાસે ગયે, અને વલ્લભીપુરની જાહોજલાલીની વાત કરીને તે જીતવા બાદશાહને ઉશ્કેર્યો. આથી બાદશાહે સ્વેચ્છના એક મોટા સૈન્ય સાથે આવી વલ્લભીપુરને નાશ કરાવ્યું. તેમાં શિલાદિત્યનું મૃત્યુ થયું. પછી કેટલાક વર્ષો બાદ તે શહેરનો પુનદ્ધાર થયો હતો. હાલનું જે વળા એજ વલભીપુરનું શેષાવશેષ કહેવાય છે, ત્યાં હાલ ગેહિલ રાજા રાજ્ય કરે છે. વલભીપુરનો ભંગ થયે તે વખતે તે શહેર જેનેનું એક કેન્દ્રસ્થાન ગણાતું. તે વખતને હેવાલ “ટેડરાજસ્થાનમાં આપતાં ડેડ સાહેબ લખે છે કે – - જ્યારે વલ્લભીપુર નગર પર ધાક પડી ત્યારે તમામ વસનાર નાસી ગયા. અને “વાલી સંદેરાય” તથા “નાદેલ” વગેરે ગામે મધર દેશમાં સ્થપાયા. આ શહેરો હજુ પણ જાણવા લાયક છે, અને ત્યાં જૈનધમીઓની સારી સંખ્યા છે. વલભીપુરમાં હલે કરવા માટે જ્યારે જંગલી લેકો આવ્યા, ત્યારે ત્યાં મુખ્ય ધર્મ “જૈન” હતો. જૈન લોકેએ બચાવી રાખેલા હેવાલ પ્રમાણે આ બનાવ સન્ પર૪માં બન્યો હતો. વલભીપુર પર હલ્લો કરવામાં આવ્યું ત્યારે આ શહેરને ત્રીસ હજાર કુટુંબે છેડી ગયા હતા. અને તેમને આગેવાન એક જૈન ધર્મગુરૂ હતે. તેમની પાછળ પિતાના ધર્મનું રક્ષણ કરવાને તેઓએ મરૂધર (મારવાડ)માં ગયા. ત્યાં તેમણે સદેરાય અને બાલહી નામના શહેરો વસાવ્યા. જેમાં મૂર્તિ અને મૂર્તિપૂજાની શરૂઆત કયારે થઈ? મૂર્તિપૂજાની શરૂઆત જેનોમાં શ્રીવીર નિર્વાણુનાં બીજા સૈકાના અંતમાં થઈ હોય એમ કેટલાક પ્રમાણે પરથી સમજી શકાય છે. શ્રીવીર નિર્વાણ ૧૭૦ માં શ્રીભદ્રબાહુ સ્વામી સ્વર્ગવાસી થયા બાદ શ્રી વિશાખાચાર્ય નેપાળથી પાટલીપુર આવ્યા, તે વખતે શ્રી સ્થળીભદ્ર ૧૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્વામી કે જેઓ ગામની બહાર વસતીથી દૂર રહેતા હતા, તેઓ શ્રાવકના અતિ આગ્રહથી દેશકાળ વિચારીને વસતીમાં વાસ કરવા લાગ્યા. જ્યારે શ્રી વિશાખાચાર્ય—પૂર્વ પ્રણાલિકાને વળગી રહી વસતી બહાર વનમાં રહ્યા. થુલીભદ્રજી અને શ્રાવકની અતિ આગ્રહભરી વિનંતિ છતાં શ્રી વિશાખાચા- પિતાને આગ્રહ ન જ છોડયો. પરિણામે તે વખતથી સમાજમાં બે પક્ષ પડયા. (૧) વસતીવાસી મુનિ અને (૨) વનવાસી વર્ગ. બન્ને પક્ષે પોતે યોગ્ય કરે છે, અને બીજો પક્ષ યોગ્ય નથી કરતે; એવા આગ્રહથી પોતપોતાના પક્ષ જમાવવાને યથાશકય સર્વ પ્રયત્ન કરવા લાગ્યા, એ પ્રયત્ન મમત્વ અને છેવટે અસુયામાં પરિણમ્યા, અને એ અસુયા વાણુ દ્વારાએ પરસ્પરની નિંદાના સ્વરૂપમાં પ્રત્યક્ષ થવા લાગી. આ એકજ સમાજના બે આચાર્યોના પરસ્પરના મતભેદને લાભ લઈ બોદ્ધો અને વેદાન્તિએ પિતાને પક્ષ પ્રબળ કરવાને અનેકવિધ પ્રયત્ન કરવા લાગ્યા. જૈન સમાજનાં આંતર કલેશના પરિણામે અને સુવિહિત સાધુ સમાગમ ના અભાવે ગૃહસ્થની જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઘટતી ચાલી. એમાં પણ ખાસ કરીને રાજાઓ જે જૈનધમી હતા તેઓ, એ કલેશનાં પરિણામે ઈતર પંથ પ્રત્યે આકર્ષાયા અને જેન મટી જૈનેતર બનવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઈને કેટલાક સુવિહિત આચાર્યું કે જેઓને પોતાની અંગત કીર્તિની લેશ પણ લાલસા ન હતી. પોતાના માન પાન વધારવાની જરાયે ખાયેશ ન હતી. અને જેઓનું માનસ સર્વથા ઉદાર હતું, તેવા ધર્મ અને સમાજ હિતની સાચી ધગશવાળા આચાર્યોએ રાજાઓ અને ગૃહસ્થને જૈન ધર્મથી પતિત થતા અટકાવવા માટે શું કરવું ? તેનો વિચાર કર્યો અને એ વિચારને પરિણામે તેમણે નિશ્ચય કર્યો કે– રાજાઓ અને ગૃહસ્થોજેનેતર સમાજમાં જાય છે એનું ખાસ કારણ તેઓનાં ઈષ્ટદેવની મૂર્તિનું આકર્ષણ છે. ધર્મગુરૂઓ હાજર હોય કે ન હોય પણ પ્રભુનાં દર્શન કરીએ, તેનું પૂજન-અર્ચન કરીએ તો પણ આત્મકલ્યાણ સાધી શકાય છે.” આ પ્રકારની ભાવનાના ગે રાજાઓ વગેરે જૈન ધર્મ તજી દઈ ઈતર પંથમાં જાય છે. માટે તેઓને ધર્માતર કરતા અટકાવવા માટે આપણે પણ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાનું અવલંબન બતાવીએ તે જરૂર ઘણાં મનુષ્યો ધર્માન્તર કરતાં અટકે. વળી સિદ્ધાંતેમાં પણ “સ્થાપના નિક્ષેપ” કહેલ છે. તે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને સ્થાપન કરવામાં કે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જાતને પ્રતિબંધ નડતો નથી. અને એ પ્રતિમાને અવલંબન તરીકે મનાવવાથી બાળજીને ધર્મભ્રષ્ટ થતાં બચાવી શકાશે. આમ શુભ હેતુએ તેમણે મૂર્તિ પૂજાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. જેમ એક નાના બાળકને તેના વડીલે પિતાની સગવડ ખાતર કે બાળકના આનંદને ખાતર અમુક જાતના રમકડાં રમવાને આપ્યા હોય, અને તેનાથી બાળક રમતું હોય, તેવામાં એ રમકડાં તરીકેની કેઈ એક વસ્તુની તેના વડીલને જરૂર પડે ત્યારે જે એમને એમ એ રમકડું બાળક પાસેથી છીનવી લેવામાં આવે તો તે બાળક રડવા લાગે અને કછો કરે. તેમ ન થવા પામે એટલા ખાતર એક રમકડું લેવા માટે બાળકને બીજુ રમકડું આપવું પડે છે. એટલે નવાં રમકડાંની લાલચે પ્રથમનું રમકડું હાથમાંથી બાળક મૂકી દે છે; એજ રીતે બાળજીવોને અન્ય દર્શનીઓની મૂર્તિ–પ્રતિમા પ્રત્યે થતી શ્રદ્ધા અટકાવવા માટે સુવિહિત આચાર્યોએ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાનું અવલંબન બતાવ્યું. અને તેનું જે પરિણામ મેળવવા આચાર્યોએ ધાર્યું હતું તે પરિણામ કેટલેક અંશે આવ્યું પણ ખરું; અર્થાત જિનેશ્વરદેવની પ્રતિમાની સ્થાપના અને તેની પ્રવૃત્તિથી ઘણું જેને જૈનેતર થતા અટક્યા. અને તેમ કરવામાં એ આચાએ જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી. ધર્મોન્નતિની અને ધર્મ રક્ષણની પ્રબળ લાગણીના આવેશમાં આચાર્યોએ પ્રતિમાની–જિનેશ્વરદેવની મૂર્તિની સ્થાપના કરી; પણ તેનું ભાવિ કેવું આવશે? તેનો તે વખતે તેમણે જરાએ વિચાર ન કર્યો. તેમજ સિદ્ધાન્તની-શ્રી વીતરાગ દેવની આજ્ઞાને પણ શાન્ત ચિત્તે વિચાર ન કર્યો. શ્રી વીતરાગદેવે અનુગદ્વાર સૂત્રમાં ચાર નિક્ષેપનું વર્ણન કર્યું છે. તે યથાર્થ છે, પણ તેમાં (૧) દ્રવ્યનિક્ષેપ, (૨) નામ નિક્ષેપ, અને (૩) સ્થાપના નિક્ષેપ એ ત્રણે નિક્ષેપને શ્રી પ્રભુએ “અવશુ?” એટલે નિરૂપયેગી કહીને તેને આત્મહિતનાં કઈ પણ સાધન તરીકે માન્યા કે કચ્યા નથી. માત્ર જાણવા પુરતાજ નામ નિર્દેશ કરેલ છે. અને એવી તો ઘણું બાબતે માત્ર જાણવા પૂરતી જ હોય છે. ઘણે ઠેકાણે શ્રી તીર્થંકરદેવે “શાળવવા ન હાથa' કહીને આત્માને ઉપયેગી કાર્યને ગ્રહણ કરવાનું અને બીન ઉપયોગી વસ્તુને ત્યાગવાનું સૂચન કર્યું છે. એ રીતે પ્રથમનાં ત્રણ નિક્ષેપ માત્ર જાણવા પૂરતાજ કહેલ છે. જ્યારે માત્ર એક “ભાવ નિક્ષેપ” જે ગુણયુક્ત છે, તેનેજ આત્મકલ્યાણ સાધક ગણી ઉપયોગી અને આદરણીય કહેલ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ આદિ સૂત્રોમાં પણ એ વાતની સાબિતી મળી રહે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ છે. તેમજ શ્રી સંઘપટ્ટકના કર્તા શ્રી જિનવલલભસૂરિએ પણ એજ વાતને બહુ જ સારી રીતે અને સાથે સાથે દઢતાથી સમજાવેલ છે-માન્ય કરેલ છે. વધુમાં સામાન્ય બુદ્ધિથી વિચાર કરતાં સમજી શકાશે કે જૈન શાસ્ત્રો-આદ્ય ગ્રંથોમાં કોઈ પણ સ્થળે પ્રતિમા પૂજનનું સ્પષ્ટ વિધાન વાંચવામાં કે જોવામાં આવતું નથી. શ્રી જ્ઞાતાજી સુત્રનાં પ્રથમ અધ્યયનમાં શ્રેણિક રાજાની મહેલાતો, અરે! સ્નાનગ્રહ વગેરેનું બહુજ વિસ્તાર પૂર્વક વર્ણન આવે છે, ધારિણી રાણુનાં શયનગ્રહનું પણ વર્ણન છે; પરંતુ એમાં કોઈ પણ સ્થળે જિનાલયનું વર્ણન નથી. રાજા શ્રેણિક નિદ્રાથી મૂત થઈ વ્યાયામશાળા-મર્દનશાળા-સ્નાનગ્રહ વગેરે સ્થળે જાય છે એમ સૂત્રકાર બતાવે છે, ઉપરાંત તેની શરીર શુશ્રુષા, તેનું કચેરીમાં આગમન ઈત્યાદિ ઘણી બાબતો વર્ણવવામાં આવી છે. કિંતુ તેણે કયાંય પ્રતિમાનાં દર્શન કર્યા કે તેનું પૂજન કર્યું એવું વર્ણન આવતું નથી. એવી જ રીતે શી ઉપાસક દશાંગજી સૂત્રમાં શ્રી મહાવીરના દશ પરમ શ્રાવકોનું વર્ણન છે. તેમાં પણ કયાંય પ્રતિમા પૂજનની વાત ( એ સૂત્રની જુની પ્રતમાં પણ ) નીકળતી નથી. આવી રીતે પ્રતિમાનું સ્થાપન અને પૂજન વગેરેની શરૂઆત ખાસ કારણને લીધે એટલે કે લોકોને જન ધર્મથી ભ્રષ્ટ થતાં અટકાવવા માટે જ સદ બુદ્ધિપૂર્વક કરવામાં આવેલ છે, પણ તેનું પરિણામ ધાર્યા કરતાં અથવા તો જે પરિણુમની કલ્પના પણ નહિ થઈ હોય તેવું વિપરીત આવ્યું. વ્યવહારમાં જેમ અનેક કાર્યમાં દષ્ટિગોચર થાય છે તેમ કોઈપણ પ્રણાલિકા અમુક ખાસ પ્રસંગે–અપવાદ રૂપે શરૂ કરાય છે. અને પછી તેને જે સુરતમાં જ પ્રતિકાર થતો નથી તો તે અપવાદ રૂપે શરૂ કરેલ પ્રણાલિકા કર્તવ્યરૂપે જ પરિણમે છે. અને પછી સમય વિતતાં, તે સિદ્ધાન્ત રૂપે સ્થાપિત થાય છે. નાના બીજ રૂપે કરાયેલી શરૂઆત મહાન વૃક્ષ તરીકે કુલે છે, વડનું બીજ, બીજા બીજા કરતાં બહુ જ બારીક હોય છે. પણ તે ફાલી કુલીને વડ રૂપે પરિણમે છે. ત્યારે બીજા બધાં વૃક્ષો કરતાં મહાન થઈ જાય છે. એવી જ રીતે કોઈ મકાનની મજબુત દીવાલમાં કે કઈ મજબુત કિલામાં એક નાની શી તડ પદ્ધ હોય, અને જે તરત જ તેને સાંધી લેવામાં ન આવે અથવા એની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામે એ તડ, એ દીવાલ કે એ કિલ્લાને નાશ કરનાર નીવડે છે. હજારે મનુષ્યોને તારી જનાર મેટા વહાણમાં એક સોયની અણી જેટલું નાનું છીદ્ર પડયું હોય અને એની જે ઉપેક્ષા કરવામાં આવે તો. “છો નઈ દુહો મારત' એ સૂત્રાનુસાર એ વહાણ અને એમાં બેસનારા સર્વ કેઈ ડૂબે છે. એ નિયમ મુજબ પ્રતિમાની સ્થાપના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કરતા એનું પરિણામ સમય જતાં બહુજ વિપરીત આવ્યું. અને જૈનેતરની દેખાદેખીથી શ્રી વીતરાગની પ્રતિમાને તેઓએ પૂર્ણ વૈભવી બનાવી; એટલું જ નહિ પણ હવે તે કઈ કઈ ઠેકાણે શ્રી અનાહારી વીતરાગદેવની મૂર્તિ સન્મુખ જનનાં થાળ ધરાવવા સુધીની પણ પ્રથા દાખલ થઈ છે. આ રીતે શ્રી વીર નિર્વાણના બીજા સૈકાના અંતમાં પ્રતિમાની શરૂઆત થઈ. અને શ્રી વીર નિર્વાણ પછી ૪૦૦ વર્ષે શ્રી સંપ્રતિ રાજા થયા. તેણે પ્રતિમા સ્થાપક ગુરૂઓના ઉપદેશથી સ્થળે સ્થળે દહેરાં અને પ્રતિમા કરાવ્યા. બીબ ભરાવ્યા. અને પ્રતિમા પૂજનને પ્રચાર ખૂબ વધાર્યો. પણ એમ કરવા જતાં તેમાં વિકૃતિ જન્મી, પરિણામે તેથી થતાં મહારંભ અને પરિગ્રહનો ન તે ઉપદેશકે એ વિચાર કર્યો કે ન તો લેકે એ વિચાર કર્યો, અને એ રીતે પ્રતિમા પૂજન એજ આત્મ કલ્યાણનું પરમત્કૃષ્ટ સાધન છે એમ પાછળથી શિથિલાચારી સાધુઓએ ઉપદેથયું અને તે સાથે પ્રતિમાપૂજનની ઉપયોગીતા અને મહત્તા બતાવનારા અનેક સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ગ્રંથ રચાયા. આમ નિર્વદ્ય ધર્મના સ્થાને સાવદ્ય ધર્મની સ્થાપના થઈ. ધર્મ રક્ષણ માટે–માત્ર અવલંબનને માટે અથવા જૈનને ઇતર ધર્મમાં જતાં અટકાવવા માટે કરાયેલું મૂર્તિપૂજાનું આ વિધાન આગળ જતાં, કેટલી હદે પહોંચ્યું! તેમાં કેવા કેવા ફેરફાર થયા! તે વિષે વધુ વિવેચનની આવશ્યક્તા રહેતી નથી. આ સંબંધી “નોટ્સ ઓન ધી સ્થાનકવાસી જૈન” નામક એક પુસ્તકની નકલ પર અભિપ્રાય આપતાં સમર્થ ન સૂત્રજ્ઞ જર્મન છે. મી. હર્મન જેકેબી એક પત્રદ્વારા લખે છે કે:Dear Sir, Your kind letter of 9th inst. and the copy of the "Notes on the Sthanakwasi Jains" reached me here far away from Bombay. I have read the booklet with great interest and shall give notice of it in my report on Jainism which appears every second year in the archive for history of religion a German Journal Being away from my books. I cannot enter into details of the subjects but if I am not greatly mistaken I have somewhere expressed my opinion that worship in temples is not an original element of Jain religion but has been introduced in order to meet the devotional requirements of the deity. The practice of idol worship seems to be pretty old though Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ not as old as the compositiou of the Siddhanta It seems to have been substituted for the worship of Yakshas and other popular deities and demons which seems to have obtained at the time of Mahavira among the people at large a kind of religions sect which formed no part of the Jain creed though it was tolerated by the early Church. Looked at from this point of view, the worship of the Tirthankars is clearly an improvement since a purer object of adoration was substituted for one of little or no moral dignity though originally (and I think even now) worship was not and is not theoretically considered as a means of attaining Nirvrati. I should like the obtain more accurate knowledge about the history of your sect. Which are the Agamas you do acknowledge ? Have you any old Shastras in Sanskrit or Magdhi, which teach the tenets of the Sthanakwashis? Can I get a pattawali of your Yatis ? Dated Yours sincerely. 29–8–1911. (Sd.) H. Jacobi. ઉપરના ઈગ્રેજી પત્રો ગુજરાતી અનુવાદ. વ્હાલા સાહેબ! તમારે તા. ૯ ને પત્ર “સ્થાનકવાસી જૈન” ની ટીપણુની નકલ સાથે મને અહીં મુંબઈથી ઘણે દૂર મલ્ય છે. મેં તે પુસ્તિકા ઘણાં રસથી વાંચી છે. અને જર્મન પત્ર “ધર્મના ઈતિહાસનું મંડળ” કે જે દર બબ્બે વર્ષે પ્રકટ થાય છે. તેમાં જૈન સિદ્ધાન્તના મારા અહેવાલમાં તેની નોંધ લઇશ. મારા પુસ્તકથી હું ઘણે દૂર હોવાથી વિષયની વિગતોમાં હું ઉતરી શકતો નથી, પરંતુ કોઈ પણ મોટી ભૂલ કર્યા સિવાય કહી શકે કે દેવળમાં ની પૂજા એ જૈન ધર્મનું મૂળતત્ત્વ નથી. પરન્તુ દેવ દેવતાઓની ભક્તિની જરૂરીયાત પૂરી પાડવા માટે તે દાખલ કરવામાં આવેલ છે. તે મારે મત મેં કઈ સ્થળે દાખવ્યો છે. મૂર્તિ પૂજાની પ્રથા ઘણા જુના વખતની જણાય છે. પરંતુ સિદ્ધાન્ત –સૂત્રોના જેટલી તે જુની તો નથી જ. મહાવીરના સમયમાં એક જાતને ધાર્મિક પંથ કે જે જેન તત્ત્વને જરા પણ ભાગ ન હતો-જે પહેલાના દેવમંદિરેથી તે માન્ય હતો. તે પંથના લેક સમૂહમાં બહોળા પ્રચાર પામેલી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ યક્ષ અને બીજા લોક માન્ય દેવ દેવીઓ તથા મેલા દેવની પૂજાને બદલે તે (મૂર્તિપૂજા) દાખલ કરવામાં આવી જાય છે. આ દષ્ટિબિન્દુથી તપાસતાં તીર્થકરની પૂજા એ ખચીત પહેલાં કરતા સુધારે છે. કારણ કે એક ક્ષુલ્લક અને નૈતિક દષ્ટિએ જરા પણ મહત્તા વિનાની પૂજાને બદલે તેનાથી વધારે પવિત્ર પાત્ર પૂજા માટે દાખલ કરવામાં આવી હતી. જો કે શરૂઆતમાં (અને હું માનું છું કે હાલમાં પણ) તાત્વિક દષ્ટિએ પૂજા એ નિવૃત્તિ મેળવવાનું સાધન ગણાતું ન હતું અને હાલ પણ ગણાતું નથી. તમારા પંથના ઈતિહાસનું વધારે ચોક્કસ જ્ઞાન મેળવવાની મને ઈચ્છા છે. તમે ક્યા આગમને માન્ય રાખે છે? તમારે સ્થાનકવાસી પંથના તો શિખવનારા સંસ્કૃત અગર માગધી ભાષામાં જુના કે શાસ્ત્રો છે? તમારા યતિઓની પટાવળી મને મળી શકશે? તા. ૨૯-૮-૧૯૧૧ આપને સદાને (જે. ટી.) હ. જેકબી. અનેક ભાષાનાં જ્ઞાન સાથે જૈન સિદ્ધાન્તનાં સમર્થ અભ્યાસી અને વિચારક પ્રો. હર્મન જે કેબીને ઉપર મુજબને મૂર્તિપૂજા માટે અભિપ્રાય શ્રી વીતરાગ અને ગણધર કથીત સૂત્ર સાથે તથા બીજા કેટલાક ગ્રંથે સાથે સમ્મત થાય છે. અને એ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બીજા સૈકાનાં અંતમાં મૂર્તિની અને મૂર્તિ પૂજાની શરૂઆત થઈ અને શ્રી વીરનિર્વાણ પછી ૩૦૦ વર્ષે શ્રી સંપ્રતિ રાજાના વખતમાં તેને ખૂબ પ્રચાર થયે. એમ થવાનું કારણ આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, અન્ય મતનાં દેવ-દેવીઓની પૂજાનાં આકર્ષણે જેનો સ્વધર્મમાં સ્થિર થયા; પરંતુ પછીથી મૂળ હેતુ ભૂલાઈ જઈને પ્રતિમા પ્રચારકોએ મંત્ર તંત્રને અને દેવદેવીઓની માનતાને પ્રચાર કર્યો અને અન્ય માગે ખર્ચાતાં દ્રવ્યને પ્રવાહ આ તરફ વા; જેમાં પિતાને પણ સ્વાર્થ સધાવા લાગ્યો. પછી તે પહાડ પર્વતે અને શહેરે વગેરેમાં પ્રતિમાનું સ્થાપન કરી, તેની પ્રાચીનતા બતાવનારા ગ્રંથ રચીને તેને તીર્થધામ બનાવ્યા અને એ તરફ જન સમાજનું ખુબ ધ્યાન ખેંચ્યું અને તેમાં તેમને સફળતા પણ મળી. કહેવાને હેતુ એટલો જ છે કે શ્રી મહાવીર પછીના બીજા સૈકાને અંતે ઉપરના કારણથી જિન પ્રતિમાની સ્થાપના અને તેની પૂજાની શરૂઆત થઈ આ બાબતનાં વધુ સમર્થનમાં બીજા એક પશ્ચિમાત્ય વિદ્વાનનો અભિપ્રાય અત્રે જણાવ જરાએ અનુચિત ગણાશે નહિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસદશાંગ સૂત્ર જેમાં મનાતાં અગીયાર અંગ માંહેનું સાતમું અંગ (સૂત્ર) છે. તેની ટીકા તથા અંગ્રેજી ભાષાંતરના કર્તા શ્રી એ. એફ. રૂ. ડૉલફ હર્નલ સાહેબ તે પુસ્તકની (કલકત્તા સન ૧૮૮૮) પૃષ્ઠ ૨૧ પરની પ્રસ્તાવનામાં લખે છે કે – Of the existence of the Shvetambare Sect, as early as the first century of the Christian era, we have direct proof through some of the inscriptions discovered at Mathura. These inscriptions oscur on the pedestals of statues of Jain Tirthankars and are dated according to the era of the celebrated Indo-Scythian kings Kanishka, Huvishka and Vasudeva, which is probably identical with the wellknown Shaka era beginning with the year 78-79 A. D. They state that those statuos were erected by the pious devotion of members of the Shvetambara sect. The fact that the donors belonged to that sect and not to the Digambaras, is proved by the circumstance that the inscriptions specify certain divisions of Jain monks, which as we know from the Sthaviravali or list of pontiffs' in the KALPASUTRA, belonged to the Shyetambar sect. Thus in an inscription, dated in the 9th year, in the reign of king Kanishka (i. e. 87-88 A. D.), it is stated that the statue to which it refers was erected by a Jain laywoman called Vikata, at the instance of her religions guide Nagnandin who belonged to the Kotiya or Kantika) division (Gana). The latter division, as the Sthaviravali shows was founded by the Sthavira Susthika who died in the year 313 after Mahavir or 154 B. C, Thus indirectly the Mathura inscriptions afford evidence that carries back the existence of the Shvetambar sect to the middle of the second century before Christ. (ઉપરનાં ઈગ્રેજી લેખન ગુજરાતી અનુવાદ) ઈસ્વીસનની પ્રથમ સદી જેટલા વહેલા સમયે વેતામ્બર પંથ હસ્તી ધરાવતો હતો. તેને લીધે પૂરા મથુરામાંથી શોધી કાઢવામાં આવેલ કેટલાક શીલાલેખોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ લેખ જૈન તીર્થકરોની Page #152 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિના નીચેના ભાગની તખ્તીમાં જોવામાં આવે છે. અને નામાંકિત હિન્દુ, શીશીયન રાજાએ કનિષ્ક, હવિષ્ક, અને વસુદેવના શબ્દો પ્રમાણે કે જે ઘણું કરીને ઈસ્વીસન ૭૮-૭૯ થી શરૂ થતા, શતાબ્દને મળતા આવે છે. તે તારીખ તેમના ઉપર જોવામાં આવે છે. તેઓ કહે છે કે-વેતામ્બર પંથના શ્રાવકોની પવિત્ર ભક્તિથી તે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. દાતાઓ (મૂતિઓના) તેજ પંથના (વેતામ્બર) હતા. અને દિગાર પંથના નહિ; તે હકીકત નીચેની વસ્તુથી સાબીત થાય છે. શિલાલેખ જૈન સાધુઓના ચાન્સ વિભાગે બતાવે છે કે જે વિભાગે સ્થવિરાવળી” અથવા કલ્પસૂત્રની “મહામુનિ શ્રેણી ” ઉપરથી જેમ આપણે જાણીએ છીએ તે મુજબ (મૂર્તિઓના) દાતાઓ વેતામ્બર પંથના હતા. દાખલા તરીકે કનિષ્ક રાજાનાં રાજ્ય વર્ષ ૯ માના (એટલે કે ઈ. સ. ૮૭-૮૮) એક શિલાલેખમાં જે મૂર્તિ સંબંધે ઉલ્લેખ કર્યો છે તે મૂર્તિ “વિક્તા” નામની એક સામાન્ય જૈન સ્ત્રીએ કેટયા (અથવા કૌટકા)ગ (ગણ) ના “નાગનંદીન” નામના તેના ધર્મોપદેશકની આજ્ઞાથી સ્થાપિત કરી હતી. “સ્થવિરાવળી ” મુજબ સુસ્થિત નામના સ્થવિર કે જે મહાવીર પછીના ૩૧૩ મા વર્ષમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ૧૫૪ માં અવસાન પામ્યા હતા. તેણે કેટીયા ગ૭ સ્થાપે હતે. આથી ઈસ્વીસન પૂર્વે બીજી સદીના છેડે મધ્યકાળમાં વેતામ્બર પંથ અસ્તિત્વ ધરાવતે હતો તે પક્ષ પુરા મથુરાનાં શિલાલેખમાંથી મળી આવે છે. સારાંશ એ છે કે– વેતામ્બર મત (વસ્તીવાસી) નીકળ્યા પછી કેટલાક વર્ષે તેના ભક્તોએ આવા જૈન તીર્થંકરના બાવલા ( મૂ) ઉભાં કર્યા હતાં. ક૯પસૂત્રમાં સ્થવિરાવલીમાંથી જૈન સાધુઓના અમુક ભાગનું વર્ણન આ બાવલા નીચેના ભાગમાં લખેલું હતું. કલ્પસૂત્ર વેતામ્બરાએ માનેલું છે, એટલે દિગમ્બરમાં (વનવાસીઓમાં) બાવલા સંબંધી કાંઈ હકીકત આવતી નથી. આ ઉપરથી સમજી શકાય છે કે જૈન સમાજમાં મૂર્તિની શરૂઆત શ્રી વીર નિર્વાણ પછી બીજા સિકાને અંતે થએલ છે. તે પહેલાં જેને મૂર્તિપૂજક ન હતા. બાકી આ ચર્ચાના વિષયને નિશ્ચય તે સર્વજ્ઞ વિના કોઈ કરી શકે તેમ નથી, અને આપણાં મંદ ભાગે સર્વજ્ઞનાં દર્શનનો લાભ આપણને આ જન્મમાં તો મળે તેમ નથી. શાસ્ત્ર વગેરેનાં આધારે જ્યાં જ્યાં જેની મતિ જે પ્રમાણે પહોંચી તેને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સત્ય માની તે પ્રમાણે કદાગ્રહ રહિત આત્મ કલ્યાણના માર્ગે પ્રવૃત્તિ કરે એટલું ઈચ્છી વિરમવું એ જ શ્રેયસ્કર છે.* આ બધા ઉપરથી સમજાય છે કે વીરનિર્વાણ પછી બીજા સૈકામાં જૈનોમાં મૂર્તિપૂજાની પ્રથમ શરૂઆત થઈ અને તે માત્ર સ્વધર્મીઓને વિધર્મમાં ઘસડાઈ જતાં અટકાવવા ખાતર જ; પરંતુ વખત જતાં ક્રમશ: મહાન આરંભ, પરિગ્રહ, પૂજા લાઘા અને ધામધુમ વધી પડયાં પરિણામે તેમાં વિકૃતિ થવા પામી; તેથી જ તે પછીના આચાર્યોને તે વિકૃતિ પર યથાશકય પિષ્ટપેષણ કરવું પડયું. ચૈત્ય વાસીઓના સંબંધમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. પિતાના “જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થીતિ ” નામક પુસ્તકમાં લખતા જણાવે છે કે – “શિષ્ય--ગુરૂદેવ, જેની પડતીને પ્રારંભ કેવી રીતે થયે તે કૃપા કરીને જણાવશે. ગુરૂ––હે શિષ્ય ! જેની ચડતી છે તેની પડતી પણ હોય છે. એક વખત આયોવત યાને હિંદુસ્તાન દેશમાં જૈન ધર્મ એ રાજકીય ધર્મ ગણતે, સર્વ રાજાઓ અને ચાર વર્ષે જેન ધર્મની આરાધના કરતા. તે જૈન ધર્મ હવે પ્રાયઃ વિશ્ય–વ્યાપારી વાણીયા તરીકે ગણાતી જાતિ પાળે છે. જૈન ધર્મની પડતીને પ્રારંભ વિક્રમની બીજી સદીથી દિગબર મત નીકળતાં થયો. જનમાં વેતાંબર અને દિગબર એ બે પક્ષો વચ્ચે અરસ્પરસ કલેશ થવાથી જૈનાચાઓંનું બળ ક્ષીણ થયું, આંતરિક વિગ્રહના આ કારણે તેઓ અન્ય ધર્મની હિલચાલ તરફ લક્ષ આપી શકયા નહિ. વિકમસંવત. ૪૧૨ માં જેમાં ચૈત્યવાસ નામનો પક્ષ ઉભે થયો અને ચૈત્યવાસીઓએ નિગમ પર વિશેષ ભાવ દર્શાવી આગને ભડારોમાં દાબી રાખ્યા. વનરાજ ચાવડાના વખતમાં અત્યવાસીઓનું ઘણું જોર હતું, અને તે વખતે તેમણે રાજામહારાજાઓને પણ પિતાના પક્ષમાં લીધા હતા. જેના આ કલેશને પરિણામે વેદ ધર્મને પ્રચાર વધારે પ્રબળ થયો. અને જૈનેની દિનપ્રતિદિન કુસંપને લીધે પડતી થવા લાગી. ” વીરાત્ ૯૮ વિક્રમ સં. ૫૧૦ માં વલભિપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ અને બીજા આઠ આચાર્યોએ મળીને ૮૪ આગમને પુનરૂદ્ધાર કરી પુસ્તકારૂઢ કર્યા. એ વિષે શ્રી. મે. દ. દેસાઈ “વલ્લભીસંઘ પરિષદુ” એ મથાળા નીચે લખે છે કે —– - આ લેખ સંબંધી સદાનંદી જૈન મુનિશ્રી છોટાલાલજીએ મને સુંદર સહકાર આપે છે. તે બદલ હું તેમને અત્યંત આભારી છું–લેખક. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રો દેવગિણિ ક્ષમા શ્રમણે, બાર દુકાળીને લીધે શ્રમણુ સંસ્થાના અને શ્રુતજ્ઞાનના બહુધા લાપ થયેલે જાણી, શ્રુતભક્તિથી પ્રેરાઇ ભાવિ પ્રજાના કલ્યાણ માટે વીરાત્૯૮૦ માં શ્રી સ'ધના આગ્રહથી રહ્યા સહ્યા સાધુઓને વલ્લભિપુરમાં એકત્ર કર્યાં. અને તેના મુખથી અવશેષ રહેલાં એછાવત્તા, ત્રુટિત અને અશ્રુતિ આગમેાના પાઠોને અનુક્રમે સ્વબુદ્ધિથી સંકલિત કરીને પુસ્તકાઢ કર્યો. આ રીતે મૂળસૂત્રા ગણધરાના ગૂંથેલાં હાવા છતાં શ્રી દેવ ગણિએ તેનું પુન: સંકલન કરેલું હાવાથી તે બધા આગમાના પ્રણેતા શ્રી દેવધિ ગણિ ક્ષમાશ્રમણ કહી શકાય. આ સંબંધમાં શ્રી વિનયવિજયજી લાક પ્રકાશ 'માં લખે છે કેઃ k દુભિક્ષ થતાં સ્કંદિલાચાય અને શ્રી દેવવિધ ગણના સમયમાં સાધુ-સાધ્વીને શ્રુત જ્ઞાનનું વિસ્મરણુ થયેલું; તેથી તેમણે મથુરા અને ભિમાં સંમેલન મેળવી શ્રુત જ્ઞાનનું યથાર્થ રીતે સંકલન કર્યું. વલ્લભિમાં મળેલા સંઘમાં અગ્રણી દેવવિધ ગણિ હતા અને મથુરાના સંઘમાં શ્રી સ્કઢિલાચાર્ય અગ્રણી હતા. ત્યાર પછી ક્રમેક્રમે તેમાં પાઠાંતા થયા, પરિણામે મતભેઢાની ઉપસ્થિતિ થઇ. વીર સં. ૯૯૩ વિક્રમ સ, પર૩માં ત્રીજા કાલિકાચા થયા. તેમણે ચેાથની સંવત્સરી કરી. જે અદ્યાપિ પરંપરા ચાલી આવે છે. તે વખતની ચૈત્યવાસીઓની સ્થિતિ તથા કાલિકાચાર્યે ચેાથની સંવત્સરી પ્રરૂપી તે સંબંધી શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છની પટાવળી * ઉપરથી કેટલીક જાણવા ચેાગ્ય માહિતી આપીયે છીએ. ભગવાન મહાવીર સ્વામી અને શ્રી ગૌતમસ્વામી પછીની તેઓની વંશાવળી આ પ્રમાણે છે:— વીરાત્ નિગ્રન્થ મચ્છ. ૨૦ શ્રી સુધર્મસ્વામી મેાક્ષ પધાર્યાં. ૪ ૭૫ ૯૮ ૧૪૮ યશેાભદ્રસૂરિ સ્વર્ગે ગયા. ૧૭૦ શ્રુતકેવલી શ્રી ભદ્રખાહુસ્વામી સ્વગે ગયા. શ્રી સ્થુલીભદ્રસ્વામી. ૨૧૫ ૨૪૫ આ મહાગિરીસૂરિ-જિનકલ્પ તુલનાકારક થયા. ૨૯૧ શ્રી જજીસ્વામી (છેલ્લા કેવલી) મેાક્ષ પધાર્યા. શ્રી પ્રભવસ્વામી શય્યંભવ ભટ્ટ પ્રતિબેાધક સ્વગે ગયા. શય્યંભવસૂરિ–મનકમુનિના પિતા સ્વગે ગયા. શ્રી આર્ય સુહસ્તિસૂરિ–એવતીસુકુમાલ પ્રતીમેાધક થયા. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કેપિટલ ગચ્છ. ૨૭૨ સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધ સૂરિ થયા. ૪૬૧ ઈન્દ્રદિનસૂરિ સ્વર્ગે ગયા. ૪૪૭ સિંહગિરસૂરિ સ્વર્ગે ગયા. ૫૮૪ વરસ્વામી છેલ્લા દશપૂવ થયા. ૬૨૦ વજાસેનસૂરિ સ્વર્ગ ગયા. ચન્દ્ર ગચ્છ-ચકલ, ૬૨૭ શ્રી ચન્દ્રસૂરિથી ચંદ્રગચ્છ ચાલ્યો અને તેઓને સ્વર્ગવાસ. વનવાસી ગચ્છ. ૬૭૦ શ્રી સામતભદ્રસૂરિ ( નિન્ય ચૂડામણિ બિરૂદધારક) ૬૯ વૃદ્ધદેવસૂરિ, ભાવડ મંત્રી પ્રબેધક પ્રદ્યોતન સૂરિ થયા. માનદેવસૂરિ–(લઘુ શાન્તિના કર્તા) થયા. માનતુંગસૂરિ–(ભક્તામર સ્તોત્ર તથા નમિઉણના કત્તા) થયા. ૮૦૨ વીર સૂરિ થયા. ૮૨૦ શ્રી જગદેવસૂરિ તથા દેવનંદસૂરિ થયા. ૯૯૩ થી વિક્રમસૂરિ થયા તેમના સમયમાં વીરાત ૯૩ વર્ષે પઈઠાણપુરમાં શતવાહન રાજાના કારણે ભાવડગચ્છી કાલિકાચાર્ય ત્રીજા થયા તેમણે રાજાની અનુકુળતા સાચવવા થની સંવત્સરી કરી. અને વીરાતું ૯૪ ના વૈશાખ સુદિ ૪ અને રોહિણે નક્ષત્રે સ્વર્ગે ગયા. જેથી બીજે વર્ષે સંવત્સરી પાંચમની કરવાની હતી, પણ તે તેના શિષ્યએ કરી નહી અને એથની કાયમ જ રાખી. ત્યારથી ચોથની સંવત્સરીની પરંપરા ચાલી. સંવત્સરી અને ચૈત્યવાસની વધુ સ્પષ્ટતા માટે શ્રી નાગપુરિયા બહત્તપા ગચ્છીય પંચ પ્રતિક્રમણ સૂત્ર અમદાવાદની જૈન હઠીસીંગ સરસ્વતી સભા તરફથી છપાયેલ છે, તેમાં લખાયેલું છે કે – વીર નિર્વાણુ સં. ૫૮૪માં વજ (વયર) સ્વામી સ્વર્ગ મચા અને તેમની પાટે શ્રા વજસેન સ્વામી બિરાજ્યા. તેમની કારકીર્દિ દરમ્યાન વીર સં. ૬૦૯ માં દિગંબર મત નીકળે. વાસેનસૂરિ પછી શિથિલાચાર શરૂ થશે અને તે ધીમે ધીમે વધી, વીર સં. ૮૦૦ પછી યતિઓને મોટે ભાગ ચૈત્યમાં રહેવા લાગે અને તેથી તેઓ ચચવાસી કહેવાયા. તેમણે આગમને ગૌણ પક્ષે રાખી નિગમવાદ ખડો કર્યો અને સાવદ્ય પ્રવૃત્તિઓ ફેલાવી. વળી Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ તેઓ પાંચમની સંવત્સરી તેને કહેવા લાગ્યા કે અનાદિ કાળથી ચોથની પર્યુષણ ચાલે છે. તીર્થકરો તથા ગણધર પણ ચેકની સંવત્સરી કરતા; માટે તે શાશ્વતી છે. આમ તેમણે આગમના પ્રતિપક્ષ બની, જેન માર્ગનો પ્રવાહ અવળી દિશાએ વાળે. તેમ છતાં પણ તે કાળે જુજ ભાગ વસતીવાસી સંવેગી મુનિઓને હતા, જેઓ આગમાનુસાર સઘળી પ્રવૃત્તિઓ કરતા અને પંચમીને આરાધતા. એ ભાગ માંહેના શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વીરાત્ ૯૮૦માં જૈન સિદ્ધાંતોને પુસ્તકારૂઢ કર્યા, તે વખતે વસ્તીવાસી સંવેગી મુનિ મંડળોમાંના શ્રી કાલિકાચાર્ય તેમના મુખ્ય સહાયક હતા. જેથી તેઓ યુગ પ્રધાન ગણાયા છે. એ કાલિકાચાર્ય પાંચમની જ સંવત્સરી કરતા અને તેઓએ એક વેળા પઈઠાણપુરમાં પ્રવેશતા ઉચ્ચાર્યું હતું કે –“મવા સુર પંચમી પનોત્તર ” ભાદરવા શુદિ પંચમીની પયુંષણ કરવી. આ પ્રમાણે તેઓ પંચ મીની પ્રરૂપણ કરતા. પણ તેવામાં શાલિવાહનરૂપ ઉપનામ ધરાવનાર કોઈ રાજાના (નહિ કે શક ચલાવનાર શાલિવાહન) આગ્રહથી શ્રી કાલિકાચાયે વીર સં. ૯æમાં ચાથની પર્યુષણા કરી, વીરાત ૧૦૦૦ વર્ષે શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ દેવગત થતાં કાળપ્રભાવે શિથિલાચાર વધી જવાથી વસતી વાસ (સ્થીર કપીને સિદ્ધાન્તાનુસાર આચાર) લુપ્ત થશે અને ચૈત્ય વાસરુપ અંધકાર ફેલાવા લાગ્યા. અઘોર અંધકારમાં રહીને પણ વચ્ચે વચ્ચે કેટલાક મહાનુભાવ પુરુષોએ ચૈત્યવાસને સ્થાને વસતીવાસ ( Wવીર કપ )નો પક્ષ ખેંચી સત્યની ઘોષણા કરી હતી, પરંતુ આચરણ તે ચાલતી આવેલી પ્રણાલિકા મુજબનું જ રહ્યું હતું. કારણ કે આખા સમૂહમાં વિરોધ ઉપજાવી જુદી પ્રવૃત્તિ કરવી એ ઘણી વિષમ વસ્તુ હતી. એ તો કયારે થઈ શકે કે જ્યારે પૂબ આત્મબળ, શ્રદ્ધા, હિંમત અને સહન શીલતા હોય તે જ. દાખલા તરીકે શ્રી હરિભદ્રસૂરિએ મહા નિશિથ સૂત્રને ઉદ્ધાર કરતાં “ચૈત્યવાસ ને સજજડ રીતે ખંખેર્યો છે. છતાં પિતે ચૈત્યવાસ છેડી શક્યા ન હતા, તેથી જ તેઓ સંવેગપક્ષી કહેવાયા. વળી મહાત્મા ચૂણિકાર મહારાજે પણ આગમ પક્ષ–સત્ય સિદ્ધાંતને મોખરે રાખી ચતુથીની પર્યુષણુ કરતા છતાં પણ ચિત્યવાસીઓની જેમ દુરાગ્રહ ન રાખતા “ પંચમી ” ને અખંડિત રાખી. આમ હૃદય ધ્વનિ છતાં સંચગવશાત તેને કાર્ય રૂપમાં મૂકતાં ઘણીવાર મુશ્કેલી નડે છે. તે પણ આ સત્યના એકરાર માટે તો આ બંને મહાત્માઓ ખરેખર પ્રશસનીય કહી શકાય. આ રીતે ચિત્યવાસ રૂપ પડદાના અંધારા નીચે ઘણે કાળ વ્યતીત થયો. તે દરમ્યાન ચતુર્થીની જડ મજબુત થતી ચાલી. એવામાં કાળાનુક્રમે વિક્રમ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ. ૯૦૦ માદ સુવિહિત પક્ષના ઉય થયા અને ચૈત્યવાસમાં રહેલી જડતાએ તેમણે ઉથલાવી પાડી, પરંતુ એટલામાં તે તે સુવિહિત પક્ષમાંજ એ વિભાગા પડ્યા. તેમાંના એકે ચતુથી સ્વીકારી, જ્યારે ખીજાએ પાંચમી સ્વીકારી. આ ઉપરાંત આચાર વ્યવહારા અને ક્રિયાકાંડામાં પણ કેટલીક ફેરફારી થઇ. તે પણ તે અને સુવિહિત પક્ષે આગમવાદી હાઈ અનેએ મળીને ચૈત્યવાસની જડ ઉખેડવા માંડી. એ રીતે મારવાડમાં “ ખરતર ” સુવિહિતાએ ચૈત્યવાસીઓને હાંકી કાઢયા. ત્યારે ગુજરાતમાં તપગચ્છ, આંચલિક, પૌÎિમિક તથા આગમિક વગેરે ગચ્છના સુવિહિતાએ ચૈત્યવાસ તેાડી વસ્તીવાસના પૂર્ણ ઉત્ક્રય કર્યા વીર પ્રભુથી ૨૦૦૦ વર્ષ પૂર્ણ થવાની શરૂઆતમાં એટલે ભસ્મગૃહની પરિસમાપ્તિના કાળે, પાછા સુવિહિત પક્ષ ખૂબ ોસમાં આગ્યે. એ અરસામાં પાલણપુરી તપગચ્છ મડન શ્રી આનંદવિમળસૂરિએ ઉગ્રક્રિયા આદરી અને નાગારી તપાગચ્છીય શ્રી પાર્શ્વ ચદ્રસૂરિએ સ`વત ૧૫૬૫માં બધા સુવિહિત ગžાના ભિન્નભિન્ન આચરણાનું અવલેાકન કરી આગમવાદ સાથે વધુ મળતી આચરણાએ સ્વીકારી, અને તીવ્રપણે આગમ પક્ષ ખડા કર્યાં. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ થયા તે પહેલાં થાડા જ વર્ષો અગાઉ એક મહાન ચેન્દ્વો જિનાકત સિદ્ધાંતાને પ્રકાશિત કરતે ચારેકાર ઘુમતા હતા; અને વિકૃત માન પૂજા અને આરબ સમારંભને સજ્જડ રીતે પ્રતિકારતા હતા. તે ચેાદ્ધો ખીજો કાઈ નહિ; પણ તે વીર લાંકાશાહઃ જેમની હકીકત આગળ પર આવશે. વીરાત વિક્રમાત્ ૧૦૦૦ ૧૩૦ ૧૦૫૫ ૫૮૫ ૧૦૬૨ ૫૨ ૧૧૧૫ ૬૪૫ સત્ય મિત્ર આચાર્ય સાથે, પૂર્વજ્ઞાનને વિચ્છેદ થયા, શ્રી આત્મારામજી મ કૃત “ જૈનતત્ત્વાદર્શને આધારે તથા ભાંડારકરના રિપોર્ટના આધારે—ચૌદસે ને ચુમાલીસ ગ્રન્થના કર્તા શ્રી હરિભદ્રસૂરિ સ્વગે ગયા. પરન્તુ પિટર્સનના રિપોર્ટના આધારે વીરાત્ ૧૦૯૫ વર્ષે સ્વર્ગ ગમન કહેલ છે. પણ ઘણા ગ્રન્થાના આધાર જોતાં પ્રથમના મત મળવાન સમજાય છે. ઉપમિતિ ભવ પ્રપંચના કર્તા, શ્રી સિદ્ધસૂરિનું સ્વર્ગ ગમન. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ થયા હતા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિક્રમ સંવત ૧૮૫થી ૬૪૫ સુધીમાં વિદ્યમાન હતા. તેમણે સંક્ષિણ ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બહસંગ્રહણિ, વિશેષાવશ્યક વગેરે ગ્રન્થ રચ્યા છે. તેઓનું સ્વર્ગગમન ૧૦૪ વર્ષની ઉંમરે થયું હતું. શીલાંકાચાર્ય—આ પ્રસિદ્ધ જૈન ટીકાકાર આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા. તેમનું બીજું નામ કોટયાચાર્ય ”પણ કહેવાય છે. તેઓ વિકમ સંવત ૬૪૫ પછી થયા છે. તેમણે અગીયારે અંગે પર ટીકાઓ રચેલી છે, એમ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે. વીરાત્ ૧૨૦૦ વિક્રમ સં. ૬૩૦ માં સ્વાતિઆચાયે પૂનમની ૫ખી જે ચાલી આવતી હતી, તેને ફેરવીને ચઉદસની પખી સ્થાપી. વરાત્ ૧૨૭૨ વિક્રમ સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું, અને જૈનધર્મનો ફેલાવે કરવા પ્રયત્ન કર્યો. પણ પડતીનું પ્રબળ જોર વધેલું, તેથી પૂરેપૂરી સફળતા મળી નહી. જૈનેની પડતીના કારણે દર્શાવતાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી લખે છે કે – વિક્રમ સંવત ૮૦૫માં દક્ષિણમાં શંકરાચાર્યને જન્મ થયો. તેણે વેદ ધર્મનો પ્રચાર કરવા આરંભ કર્યો. સંવત આઠની સાલમાં દક્ષિણ દેશમાં કુમારિલે જૈન ધર્મનું ખંડન કરવા લક્ષ આપ્યું. કુમારિલ અને શંકરાચાર્યના સામા ધર્મ યુદ્ધમાં જેને ઉભા રહ્યા હતા, તેથી તેમણે માળવાના રાજાને પક્ષમાં લીધો, અને લોકોમાં વેદ ધર્મને પ્રચાર થાય તેવી રીતે તે વખતના લોકેની આગળ ઉપદેશ શૈલીને આરંભ કર્યો. શંકરાચાયે કઈ જૈનાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો નહિ. પણ તેણે વેદ ધર્મને પ્રચાર થાય એવાં પુસ્તક તથા શિ ઉભા કર્યા. જૈનાચાર્યોને ચારે તરફ લક્ષ દેવું પડતું હતું. એક તો વેદધમી આચાર્યોની સામે, બીજું બૌદ્ધ ધમી સાધુઓની સામે, ત્રીજું પરસ્પરના મતભેદની સામે અને એથું પિતાના ધર્મને પ્રચાર કરવા બાબત. આ પ્રમાણે ચારે ઠેકાણે લક્ષ રાખીને જૈનાચાર્યોએ સ્વધર્મ રક્ષણના ઉપાય ચાલુ રાખ્યા. વેદધમીઓના ઉપદેશથી કેટલાક રાજાઓ ખુલ્લી રીતે શિવના ઉપાસક થયા. જૈનધર્મના શુદ્ધાચાર તથા ઉત્તમ નિયમ તરફ કેટલાક તામસ ગુણ રાજાઓને પ્રેમ ઘટવા લાગ્યું. દારૂ માંસની છુટી વગેરેને તેઓ વિશેષ પ્રકારે ઈચ્છવા લાગ્યા. તેથી રજોગુણી વાસનાઓની તૃપ્તિ થાય તે તરફ તેઓનું ચિત્ત ખેંચાયું. કેટલાક રાજાઓ જૈનધર્મ પાળવા લાગ્યા, તો કેટલાક વેદધર્મને માન આપવા લાગ્યા. શ્રી શંકરાચાર્યે જૈને અને બૌદ્ધો જ્ઞાન માર્ગની સામે માન નહિ પામે એવું સમજી કર્મ કાંડની ઉપેક્ષા કરી ઉત્તર મિમાંસાને માર્ગ પક. અને બૌદ્ધધર્મમાંથી કેટલાક તો ગ્રહણ કરી ઉપદેશ દેવો શરૂ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કચી. તેથી તેની પાછળ થનાર રામાનુજ આચાયે શંકરના અદ્વૈત મત ઉપર શતદૂષણ નામનો ગ્રંથ રચ્યો, અને શંકરાચાર્યને પ્રચ્છન્ન-બોદ્ધ કહ્યા. શંકરા ચાચે જૈનાચાર્યો સાથે વાદ કર્યો હોય એવું સિદ્ધ થતું નથી. તેમજ શંકર ભાગ્યમાં શંકરાચાર્યે જૈનતનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેઓ જેના તને જાણી શકયા નથી, તેથી તેઓએ જિનશાસ્ત્રોનું રહસ્ય સમજ્યા વિનાજ ઉપર ટપકે જેનતનું ખંડન કરવા મિથ્યા પ્રયાસ કર્યો છે. શંકરાચાર્યની પાછળ ઈ. સ. ૧૧૧૯ માં ભૂતપુરીમાં (દક્ષિણદેશ) રામાનુજ આચાર્ય જન્મ્યા હતા. રામાનુજે શંકરાચાર્યના મતનું ખંડન કરી કેટલાક રાજાઓને પોતાના પક્ષમાં લીધા હતા. તેમજ જૈનધર્મ પાળનારા કેટલાક રાજાઓને પણ તેણે પોતાના ધર્મમાં દાખલ કર્યા હતા. જેન રાજાઓ જૈન ધર્મ તજીને વિષ્ણુ ધર્મમાં દાખલ થયા, તેનું કારણ એ હતું કે તેઓ જૈનધર્મના તને સમજી શકયા ન હતા. અને તે વખતમાં જૈનાચાર્યોમાં પરસ્પર સંપ અને ધર્મજુસ્સો પ્રગટાવવા માટેની ઉપદેશ પદ્ધતિ જોઈએ તેવી ન હોવાથી વેદ ધમીનું જોર ફેલાવા લાગ્યું. તેથી ચારે વર્ણમાંથી ઘણુ મનુષ્યો હિન્દુ ધર્મ પાળવા તરફ વળ્યા અને તેથી જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગે. વિક્રમની અગ્યારમી સદીમાં “લિંગાયત” નામને નવો ધર્મ સ્થાપનાર બસવ” નામને એક બ્રાહ્મણ હતું, તે જેનધમી બિજલરાજાને ત્યાં મંત્રી હતો. તેણે લિંગાયત ધર્મની સ્થાપના કરી તે વખતે બ્રાહ્મણ તથા જેમાં ધર્મ સંબંધી ટટે ચાલ્યો હતો. શાલિવાહનના અગીયારમા સૈકામાં બસ લિંગાયત ધર્મની સ્થાપના કરી અને જેનલમ બિજલરાજાને ગાદી પરથી ઉઠાડવા પ્રયત્ન કર્યો. ભીમા નદીના કાંઠે બસંવે જૈનધર્મી બિજલરાજાને ખેરાકમાં ઝેર દીધુ તેથી રાજ ત્યાંજ મરણ પામ્યા. શાલિવાહન શાકે ૧૦૭૭ માં જે વખતે દક્ષિણ દેશમાં જૈનધમ બિજલરાજ રાજ્ય કરતો હતો, તે વખતે ગુજરાતમાં જૈનાચાર્યોને સહાય કરનાર સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરતો હતો. બિજલરાજાના વખત સુધી દક્ષિણ દેશમાં જેનેનું પુષ્કળ જેર હતું, વિકમ સંવતની તેરમી સદી સુધી તે ગુજરાત અને દક્ષિણમાં જૈન રાજાઓ રાજ્ય કરતા. આ ઉપરથી આપણે સમજવાનું કે રાજકીય ધર્મ તરીકે જૈનધર્મ વિકમની તેરમી સદી સુધી રહ્યો. દક્ષિણમાં મૈસુર તરફના ભાગમાં તો લગભગ પંદરમી સદી સુધી જેનધર્મ રાજકીય ધર્મ તરીકે ગણાતો હતો. મુસલમાનોના હિન્દુસ્થાન પરના હુમલાથી લોકોમાં અજ્ઞાન બહુ પ્રસર્યું. અને તેથી લોકોમાં રજોગુણ અને તમે ગુણનું જેર ફેલાવા લાગ્યું. પરિણામે હિંસા વગેરેને પ્રવેશ થયે, અને તેથી જૈનધર્મના સૂક્ષમતા તરફ લોકેનું ચિત્ત ચેટી શકયું નહીં. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અને તે સમયનો લાભ લઈને વેદધમી વૈષ્ણવો શંકરાચાર્યો વગેરે, કેને બંધ બેસતા ઉપદેશે દઈને પોતાના ધર્મ તરફ વાળવા લાગ્યા. આવી દશામાં પણ જૈનાચાર્યો જૈનધર્મનું સંરક્ષણ કરવા માટે ઘણા પ્રયત્ન કરતા હતા. વિક્રમની તેરમી સદી સુધી કર્ણાટકના રાજાએ જૈનધર્મ પાળતા હતા. વિ. બારમી સદીમાં વેતામ્બર અને દિગમ્બરાચાર્યોનો પાટણમાં સિદ્ધરાજ રાજાના દરબારમાં શાસ્ત્રાર્થ થયો હતો. અને તેમાં દિગમ્બરોને પરાજય થયે હતો. દિગમ્બર આચાર્યોએ જે દક્ષિણ દેશમાં અન્ય ધમ એની સાથે શાસ્ત્રાથે કરવામાં આત્મબળ વાપર્યું હોત તો સારું ગણાત. પણ તેમ ન કરતાં જૈન ધર્મના બંને આચાયોએ પરસ્પરનું ખંડન કરવામાં પોતાની શક્તિને વ્યય કર્યો, પરિણામે જૈનધર્મની હાનિ થવા પામી. વેતામ્બર આચાર્યોએ પૂર્વે ચૈત્ય વાસીઓ સામે બાથ ભીડી હતી. તે વખતને લાભ લઈને વેદ ધમી આચાર્યોએ માથું ઉંચું કર્યું હતું. તેમજ વિક્રમ સંવતની તેરમી સદીમાં વેતાંબર જેમાં ખરતર, વડગ૭, તપાગચ્છ, પુનમિઓ, આગમિક, ચિત્ર વાલ, આદિ ઘણું છે ઉત્પન્ન થયા. અને તે વખતે દરેક ગચ્છના આચાર્યોએ સ્વમત પ્રતિપાદનમાં પોતાનું આત્મબળ વાપર્યું, પણ તેઓએ સંપ કરીને અનેક ઉપાયોથી અન્ય ધર્મીઓ સામે ઝઝુમવા તરફ લક્ષ દીધું નહિ. તેરમા સૈકામાં અર્થાત્ વિક્રમ સંવત બારસોની સાલમાં ઘણું ગ ઉત્પન્ન થયા તે વખતે વર્તમાન કાલ પર દૃષ્ટિ દેનાર સર્વ આચાર્યોમાં શ્રેષ્ઠ મહા પ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્ય હતા. તેમણે સાડાત્રણ કોડ લોકની રચના કરી જેન સાહિત્યની સમૃદ્ધિમાં ખૂબ ઉમેરો કર્યો હતો. આ ઉપરાંત જૈન ધર્મમાંથી અન્ય ધર્મમાં ગયેલા ઘણા રાજાઓને તેમણે પુન: જેન ધમી બનાવવા પ્રયત્ન કર્યો હતો. અને તેમાં તે કુમારપાળ રાજા વગેરેને જનધમી બનાવી ઘણે અંશે ફાવ્યા. પૂર્વની પેઠે ક્ષત્રિય રાજાઓ સદા જેન રાજાઓ તરીકે રહે અને રાજાઓના વંશમાં જન ધર્મની પરંપરા સદાકાલ ટકી રહે. એવી શ્રી હેમચન્દ્રજી મહારાજની ધાર હતી. પણ તે તેમની પાછલ બર આવી નહી. વેતાંબરોના સવે આચાર્યોમાં ગછની માન્યતાના ભેદે સંકુચિત દષ્ટિ હેવાથી, તેમજ દિગમ્બરમાં મૂળસંઘ, કાષ્ટસંઘ, માથુરીસંઘ, વગેરેના મત ભેદથી એક બીજાના ખંડનમાં આત્મશકિતનો વ્યય થવા લાગ્યો, અને પરસ્પર સંપીને જન ધર્મમાંથી ભ્રષ્ટ થનાર લોકોને પુન: જૈન ધર્મમાં લાવવાને વિચાર કરવાને સર્વ ગચ્છના આચાર્યોની મહાસભા મલી શકી નહિ. અને તેથી વિક્રમની ચૌદમી સદીમાં જૈનધર્મ રાજકીય ધર્મ તરીકે રહ્યો નહી. હાય !! કેટલી બધી ખેદની વાત ! વિક્રમ સંવત તેની સાલમાં વસ્તુ ૧૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પાળ અને તેજપાળ એ એ જૈન પ્રધાના થયા. તેમણે જૈન ધર્મની જયપતાકા *કાવી. વિક્રમ સંવત સેાલસાની સાલમાં શ્રી હીરવિજયજી મહારાજ થયા. તેમણે અકબર ખાદશાહને પ્રતિબેષ આપ્યા. તેમના વખતમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયે ખરતર આદિ અન્ય ગચ્છાનું ખંડન કર્યું હતું. તેથી ખરતર તપાગચ્છ આદિ ગચ્છાના આચાર્યોં તથા શ્રાવકેાના પરસ્પર સંપ તથા સબંધ સારી રીતે રહી શકયા નહિ. જૈનાચાર્યે પેાતાના જૈનધર્મ રૂપ ઘરમાં ગચ્છના ભેદે પરસ્પર વિવાદ કરીને પેાતાના આત્મવી ના ક્ષય કરવા લાગ્યા. પેાતાની ધર્મ સત્તાના કેટલા બધા વિસ્તાર હતા તે સંબધી પરસ્પર સપના અભાવે જૈનાની મહા સભા ભરીને જૈનાચાર્ય અને સાધુએ વિચાર કરી શકયા નહિ. તે પણ તેઓએ જનધર્મનું સાહિત્ય વધારવા જે આત્મભેગ આપ્યા છે તેના તેા કઢિ ઉપકાર ભૂલી શકાય તેમ નથી. તે વખતે દિગમ્મર જેનાનું દક્ષિણમાં ઘણું જોર હતું. ઇસ્વીસનના પહેલા સૈકાથી તે દશમા સૈકા સુધી મદ્રાસ ઇલાકામાં જેનેાની વસ્તી સૌથી વધુ હતી. મદુરા, પાંડય વગેરેદેશાને રૈનાએ રાજા પુરા પાયા છે. ઇ. સ.ના દશમા સૈકામાં શૈવ અને અેના વચ્ચે ધર્મ સંબંધી સ્પર્ધા ચાલી હતી. આજની માફ્ક કેવલ ધર્મની ચર્ચા ચાલતી હતી એમ નહિ; પરન્તુ તે વખતે યુરોપીય દેશામાં બન્યું છે તેમ મદ્રાસ ઇલાકામાં પણ ખૂનખાર ધ યુદ્ધો થયા હતા. શૈવ અને જૈને વચ્ચે ધર્મ યુદ્ધો થયાં અને તેનું પરિણામ એ આવ્યું કે તે ભાગમાં વસનારા હજારો જૈનેને રીબાવી રીબાવીને મારવા માં આવ્યા અને જેમનું મનેાખલ નિર્મળ હતું તેએ અન્ય ધર્મ માં (શૈવધર્મ માં) વટલાઈ ગયા. અને જે બાકી રહ્યા તેમને દાસ મનાવવામાં આવ્યા. આવા દાસ અનેલા અસલના જેના પૈકી હાલ તેઓ નવકાર જાણે છે અને તેઓ પેાતાના અસલ જનધર્મ છે એમ જણાવે છે. આ લેાકેાને “ પેરીઆ ” કહે છે અને તેમની મદ્રાસ ઇલાકામાં આઠ લાખના આસરે સંખ્યા છે, આ મામતના ઈતિહાસ શે। પુરાવા આપે છે તે આપણે તપાસીએ. << હાલાસ્ય મહાત્મ્ય નામના પ્રાચીનતામીલ ગ્રન્થના ૬૮ માં પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે—જ્ઞાનપૂર્ણ નામના એક યુવાન શૈવ સન્યાસીએ આઠ હજાર દ્રાવીડ જૈન સાધુઓને પેાતાના મતમાં આ પ્રમાણે લીધા. પાંડય દેશના રાજાની રાણી અને મુખ્ય પ્રધાન કુલખ ધન તે યુવાન સન્યાસી પાસે જઇને કહેવા લાગ્યા કે જૈન સાધુએને ઉખેડી નાખા. કારણુ કે તેઓ નગ્ન કરે છે, હાથમાં માર પીંછીઓ રાખે છે અને વેઢાની નિન્દા કરે છે. પછી તે સન્યાસી અને જણને શિવ મંદીરમાં લઇ જાય છે. તે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ મૂર્તિને ઉદ્દેશીને કંઇક કહે છે અને શિવની શી ઇચ્છા છે. તે જણાવવાને વિનંતિ કરે છે. ત્યારપછી તે નગ્ન જૈન સાધુએ સાથે વાદિવવાદનું કહેણુ સ્વીકારે છે. અને રાજસભામાં દરેક પક્ષ તાતાના ગ્રન્થેાના પવિત્રપણાની અગ્નિ અને જળથી કસોટી કાઢવાની શરત કબુલ કરે છે, તેમાં તેઓ હારી જાય છે, આથી ત્યાં વિગ્રહ જામે છે અને ઘણા જૈન સાધુઓને કાપી નાખવામાં આવે છે. કેટલાકના માથાં ઘાણીઓમાં પીલવામાં આવેછે. અને કેટલાકની ચામડી શિયાલ, લાંકડી, કુતરાએ અને શિકારી પક્ષીઓના લક્ષ્ય તરીકે ફ્રેંકવામાં આવે છે. આમાં જેઓ નિર્બલ મનના હતા તેઓ આ કસેાટીમાંથી ખચવાને હિન્દુ થઈ જાય છે. આ હકીકત મદુરામાં આવેલા “ મેનાક્ષી ” નામના મંદિરને લગતા પવિત્ર સરેાવરની દિવાલેા ઉપર ચિત્રેલી છે. તેમાં દિગમ્બર આચાર્યાએ શૂળી પસંદૅ કરી દેહના અળિદાન આપ્યા છે. કેટલાકેા ઘાણીમાં પીલાઈ મુવા છે. ખાકી રહેલા મદ્રાસના જૈનેા એકદમ અત્યારના જેવી અધમ દશાએ આવી પહોંચ્યા ન હતાં પણ વખત જતાં ત્યાંના અસલી જેના સાથેનેા સંબંધ ઉચ્ચ કામના હિન્દુઓએ, ધર્મના કારણથી બંધ કર્યા. આ સ્થિતિ લાંમા વખત સુધી ચાલવાથી તેઓ દાસ જેવા હું પેરીઆ ’ તરીકે એળખાવા લાગ્યા. આજે તેએ ઘણી દયાજનક સ્થિતિમાં પેાતાના દહાડા પસાર કરે છે. ખની હિન્દુસ્તાનનું ઈમ્પીરીયલ ગેઝેટીયર લખે છે કે છેલ્લા સૈકાના અંત સુધી તેઓ ઉંચી જાતના દાસ તરીકે રહેતા આવ્યા છે-એક ખ્રીસ્તી લેખક લખે છે કેઃ–કેટલાક સૈકાના જુલમથી તેમનામાંથી મનુષ્યપણું કાઢી નાખવામાં આવ્યું છે. તેમાંના હજારોને ખ્રીસ્તી ધર્મમાં વટલાવવામાં આવ્યા છે. તે અસલની પેઠે ખરા જૈન હતા. હાલ તેઓની આવી સ્થિતિ થઈ છે. શંકરાચાય, રામાનુજાચાર્ય, માધ્વાચાર્ય અને વલ્લભાચાર્ય ના પ્રયત્નથી નિર્મૂલ મનના અજ્ઞાન જૈના પેાતાના ધર્મનું જ્ઞાન નહી હાવાથી હિન્દુ ધર્મમાં ભળી જવા લાગ્યા. વલ્લભાચાર્યના પન્થમાં જે વૈષ્ણવ વાણિયાએ છે. તેના વંશજો અસલ જૈન ધર્મ પાળતા હતા. વીશાઓશવાળ, દશાશ્રીમાલી, પારવાડ વગેરે ચારાથી જાતના વાણિયાની સ્થાપના જૈનેાના આચાર્યોથી થઇ છે. તેના નામ નીચે પ્રમાણે :-- આશવાળ, શ્રીમાલી, શ્રી શ્રીમાલી, લાડ, દશાારવાડ, વીશાપેારવાડ, દશાઢેશાવાડ, દેશાવાડ, અગ્રવાલ, ગુર્જર, ભાગૈરવાલ, દીઠ્ઠુ, પુષ્કરવાલ, ઐતિવાલ, હરસેારા, સુરરવાલ, પીલીવાલ, ભુગડા, લવાલ, લાડવાણિયા, લાડવા, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દહીલવાલ,કેહદરવાલ; હરિવાલ,જાએલવાલ, માનતવાલ, કાજોરીવાલ, કેરટાવાલ, ચેહેત્રાવાલ, સોની, સજનવાલ, નાગર, માડ, માઢ, જુલહેરા, કપિલ, ખડાયતા, બરૂરી, દશેરા, બાંભડવાલ, નગુદ્રા, કરબેરા, બટવરા, મેવાડા, નરસિંગપુરા, ખાતરવાલ, છરણવાલ; ભાગરવાલ, આરચિતવાલ, બાબરવાલ, શ્રીગેડ, ઠાકરવાલ, પંચમવાલ, હુનરવાલ, ખીરકેરા, બાઈસ; સુખી; કવાલ, વાયડા, તેરેટા, બાતબરગી, લાડીશાકા, વેદનેરા, ખીચી, ગુરા, બાહાએહર, જારોળા, પદમેરા, મેહેરી, ઘાકરવાલ, મોરા, ગએલવાડ, તેરેટી, કાકલિયા, ભારીજા, અંડરા, સારા, ભુંગરવાલ, મંડાહુલ, બ્રામુમા, બ્રાગીઆ, ટીડેરીયા, બરવાલા, હારવાલ, નાગેરી, વડનગર, માંડલિયા, અને પાંચા વગેરે ચેરાસી જાતના વાણિયાઓ ઘણા ખરા તો પોતાના ગામ, શેત્ર, શાખ વગેરેના નામથી પ્રસિદ્ધ ગણાય છે. એશીયાનગરમાં રહેનાર ક્ષત્રિયે હતા. તે જેને થયા ત્યારે ઓશવાળ ગણાયા. શ્રી જિનદત્તસૂરિએ સવાલાખ રજપૂતોને જન બનાવ્યા. જેઓ મોઢેરાના હતા તેઓ પરદેશ જવાથી મેઢ વાણિયા ગણાવા લાગ્યા, જિનદત્તસૂરિના પહેલાં મેઢેરામાં મેઢ વાણિયા જેની હતા. વિક્રમ સંવત ૧૪૨ માં લોહાચાચે અહાનગરના લોકોને જૈન ધર્મમાં લીધા તેઓ અગ્રતા નગરના રહેવાસી હોવાથી અગ્રવાલ તરીકે પ્રસિદ્ધિને પામ્યાં. હિંદુસ્તાનમાં અગ્રવાલ વાણિયાની વસ્તી વિશેષ છે તેમાંના કેટલાક જૈને છે અને કેટલાક બસે વર્ષ લગભગથી વૈષ્ણવ વગેરે ધર્મમાં દાખલ થયા છે. વીશા શ્રીમાળી વાણિયા પૂર્વે મારવાડમાં શ્રીમાલનગર અને માઘકવિના વખતથી ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ પામેલા નગરમાં રહેતા હતા. શ્રીમાલપુરાણમાં વિશાશ્રીમાલી વગેરેની ઉત્પત્તિ આપી છે. તે જૂઠી છે. મહાલક્ષમી શ્રીમાલીઓની કુલદેવી હતી, પણ લક્ષ્મી દેવીની જમણી બાજુમાંથી ઉત્પન્ન થયા તે “વીશા” અને ડાબી બાજુમાંથી ઉત્પન્ન થયા તે “દશા ” વગેરે ગગ્ય પુરાણ લખીને લોકમાં બેટી માન્યતા ફેલાવવા પ્રયત્ન કર્યો છે. કારણ કે દશા શ્રીમાલીની ઉત્પત્તિ વસ્તુપાલના વખતથી થઈ છે. શ્રીમાલ નગરના રાજા અને ક્ષત્રિઓને જૈનાચાર્યએ જેન ધર્મમાં દાખલ કર્યા. ત્યારથી તેઓ શ્રીમાલ નગરના નામે શ્રીમાલી વાણિયા તરીકે પ્રસિદ્ધ થયા. આ બાબતમાં જૈન ગ્રંથે સારું અજવાળું પાડે છે. વસ્તુપાલના વખતમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહેનારા વીશાશ્રીમાલી વાણીયાએ દશા શ્રીમાલી તરીકે ગણાવા લાગ્યા. તે જૈન ગ્રન્થથી સાબીત થાય છે. શ્રીમાલ નગરને છેડીને કેટલાક શ્રીમાલી વાણિયાઓ મંડાવાડમાં ગયા ત્યાં ભદી, ચહુઆ, થેલેર, ગેડ, ગોહીલ, હાડા, જાદવ, મકવાણા, પરમાર, રાઠોડ અને થરાદરા રજપુતેને જેનાચાર્યોએ પ્રતિબધી જૈન બનાવ્યા અને તે પણ વ્યાપાર કરવાથી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષ્ણુક–વાણીયા કહેવાયા. પૂર્વે ક્ષત્રિની જાતિઆજે જૈન હતી. તે પણુ વ્યાપારમાં જોડાવાથી વિષુક તરીકે ઓળખાવા લાગી. ક્ષત્રિમાના કેટલાં કુળ છે, તે પ્રસંગવશાત્ કહી દઇએઃ—૧ સૂર્યવંશી ૨ ચંદ્રવંશી ૩ જાદવ ૪ કચ્છવાડા ૫ પરમાર ૬ તુવાર ૭ ચહ્મણુ ૮ સાંલકી ૯ હિંદુ ૧૦ સીલાર ૧૧ આલીવાર ૧૨ દાહિમા ૧૩ મકવાણા ૧૪ ગરૂઅ (ગાહિલ) ૧૫ ગહીતેાલ ૧૬ ચાવડા ૧૭ પરિહાર ૧૮ રાવરાઠાડ ૧૯ દેવડા ૨૦ ટાંક ૨૧ સિંધવ ૨૨ અનિગ ૨૩ ચેતિક ૨૪ પ્રતિહાર ૨૫ દૃષિખટ ૨૬ કારટપાલ ૨૭ ક્રેાટવાલ ૨૮ હુણ ૨૯ હાડા ૩૦ ગેડ ૩૧ કુમાડ ૩૨ જટ ૩૩ દયાનુંપાલ ૩૪ નિકુંભવર ૩૪ રાજપાલ ૩૬ કાલછર એ પ્રમાણે ક્ષત્રિના છત્રીશ કુળા છે તેમાંના ઘણા કુળા પૂર્વે જૈન ધર્મ પાળતા હતા. પાછળથી વેદ્ય ધી એનું જોર થવાથો કેટલાક તેમાં ભળ્યા. અને બાકીના જે જૈન તરીકે રહયા તે વ્યાપારમાં જોડાવાથી વિણક કહેવાવા લાગ્યા; અને ભડ્ડી, ચહુઆણુ, ગેાહીલ, પરમાર, રાઠાડ, એ. વગેરે ક્ષત્રિએમાંથી કેટલાકને જૈનાચાોએ ,, ભાવસાર તરીકે ઓળખાવ્યા. તેમને જૈન ધર્મ પ્રત્યે સારા ભાવ હતા. ( આ ભાવસાર તરીકેની ગણુનાનું વર્ણન ડશા ચરિત્ર ’ પરિશિષ્ટમાં અપાયેલુ છે. ) < જાવ અમદાવાદના કેટલાક નગરશેઠીયાઓના વશો ‘સીસેાદીયા' રજપુત તરીકે ઓળખાય છે. તેની હકીકત શાન્તિદાસ શેઠના રાસામાં છપાવવામાં આવી છે. મારવાડમાં આવેલી એશીયા નગરીમાં પહેલાં લાખા મનુષ્યનો વસતી હતી. તે નગરીમાં પ્રભુ મહાવીર પછી પ૯ વર્ષે શ્રી રત્નપ્રભજી મહારાજ પધારેલા, તેમના સદુપદેશથી એશીયા નગરીના રાજા જૈનધમી મચે. ત્યાંના ત્રણ લાખ એરાસી હજાર મનુષ્યએ જૈન ધર્મના સ્વીકાર કર્યાં, ત્યારથી તેઓ આશવાળ કહેવાયા. શ્રી રત્નપ્રભજી ત્યાંથી વિહાર કરી ‘ લખી જંગલ નામક શહેરમાં ગયેલા, ત્યાં તેમણે દશ હજાર મનુષ્યાને જૈનધર્માનુરાગી અનાવ્યા હતા. રામાનુજાચાર્ય અને માધ્વાચાના વખતમાં દક્ષિણી, દ્રાવિડી, કર્ણાટકી વગેરે ઘણા જેના વટળાઇને વૈષ્ણવ ધર્મમાં દાખલ થયા હતા. અને શ્રી વલ્લભાચાર્ય ના વખતમાં ગુજરાતના જૈન વટળાઇને વૈષ્ણવ અન્યા હતા. દશાલાડ, વીશાલાડ, ગુજર, માઢ, દશા દિશાવાળ વગેરે વિષ્ણુકા પશુ પહેલાં જૈનધી હતા. સ. ૧૯૬૬ ના ચૈત્રમાસમાં સુરતમાં વૈષ્ણવાની એક પિરષદ્ મળી હતી. તે વખતે માધવતી શંકરાચાર્ય સાથે વૈષ્ણવાને અગડા ચાલતા હતા તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રસંગે એક વૈષ્ણવ પંડિતે કહ્યું હતું કે શ્રીમાન શંકરાચાર્યે અમારી સાથે વિરોધ ન કરવું જોઈએ. કેમકે અમે વેદ ધર્મીઓને વૈષ્ણવ બનાવ્યા નથી. કારણ કે હાલ જે ચાલીસ લાખ વૈષ્ણવે છે. તેનું મૂળ તપાસીયે તે તેઓ પૂર્વે જેને હતા, અમારા બાપદાદાઓએ જેને વટલાવીને વૈષ્ણવો બનાવ્યા છે, નહિ કે વેદ ધમએને માટે શ્રી શંકરાચાર્યે તો આથી ખુશ થવું જોઈએ. આ ઉપરથી જેનેની પડતીનો સહજ ખ્યાલ આવી શકે છે. અને એનું કારણ જૈનાચાર્યોની ગચ્છ પરત્વેની ખેંચતાણે. વળી મહેસાણામાં હાલ જે દશા દિશાવાડ વાણીયાઓ છે તે પહેલાં જેને હતા. વિજાપુરમાં વેરા વાસણામાં જેટલા વણિક વૈષ્ણવે છે તે શ્રી રૂપસુંદરના ઉપાશ્રયના જેને હતા. દશાલાડ વણિકો પણ જેને હતા. તેમની પટાવળીઓ જન ગ્રંથમાંથી મળી આવે છે. અજમેર, જોધપુર, ઉદેપુરમાં કેટલાકોએ વિષ્ણુ અને શંકરને મત સ્વીકારે છે. કાઠીયાવાડમાં કેટલાક દશા, વિશાશ્રીમાળી જૈનાએ બોટાદ વગેરેમાં લગભગ ૫૦ વર્ષ પહેલાં સ્વામીનારાયણ ધર્મ સ્વીકાર્યો છે. અકબર બાદશાહના સમયમાં સાડા ત્રણ કરોડ જેને હતા. આ બાબતને પુરા લંડનમાં ગયેલા દફતરોમાંથી મળી શકે છે. આ બધાનું કારણ આપણુ પારસ્પરિક સાંપ્રદાયિક ઝગડાઓ અને પ્રમાદ! અસ્તુ. હવે આપણે મૂળ વાત પર આવીયે. વરાત્ વિક્રમાત્ ૧૪૩૨ ૯૯૨ અમૃતચન્દ્રસૂરિએ–સમયસારની ટીકા રચી. ૧૪૬૪ ૯૯૪ સર્વદેવસૂરિ મહારાજથી શ્રી વડગ૭ (બહગચ્છ)ની સ્થાપના થઈ. ૧૪૯૬ ૧૦૨૬ “તક્ષશિલા” નું નામ “ગીઝની ” પડયું ૧૫૧૨ ૧૦૪૨ પાર્શ્વનાગસૂરિએ “આત્માનુશાસન” રચ્યું. ૧૬૦૯ ૧૧૩૯ અભયદેવસૂરિ. નવાંગી ટીકાકારને વિક્રમ સંવત ૧૦૮૮માં આચાર્ય પદ મલ્યું હતું, અને ૧૧૩૯ માં સ્વર્ગે પધાર્યા હતા. તેમનું વૃત્તાંત નિચે પ્રમાણે– નવાંગી ટીકાકાર અભય દેવ સૂરિ. ઇતિહાસ તપાસતાં જણાય છે કે અભયદેવસૂરિ છ થયા છે તેમાંના પ્રથમ અભયદેવ-ધારાપુરી નગરીમાં મહીધર નામના એક શાહુકારની ધનદેવી નામની સ્ત્રીની કુક્ષિએ ઉત્પન્ન થયેલા. એક દહાડે વર્ધમાનસૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ તે ગામમાં પધાર્યા. અને તેઓશ્રીને બાધ સુણી અભય Page #166 -------------------------------------------------------------------------- ________________ કુમારે દીક્ષા લીધી. અને મહાન વિનય ભક્તિ કરી, ગુરૂદેવ પાસે જ્ઞાન સંપાદન કરવા લાગ્યા. ગુરૂદેવે તેને એગ્ય જાણું ફક્ત સેલ વર્ષની ઉમ્મરે વિક્રમ સંવત ૧૮૮ માં આચાર્ય પદે સ્થાપ્યા. - હવે તે સમયમાં દુષ્કાળાદિકના કારણથી ટીકાઓને વિચછેદ થય હતે. તેના ઉદ્ધાર અર્થે એક દિવસે શ્રી અભયદેવસૂરિ મધ્ય રાત્રિએ જ્યારે ધ્યાનમાં લીન થયા હતા, ત્યારે શાસનદેવીએ આવીને તેમને કહ્યું કે–હે વત્સ ! પૂર્વના આચાર્યોએ અગ્યારે અંગોની ટીકા રચી હતી, પણ કાળ સંબંધી દૂષણથી ફક્ત બે અંગે સિવાય બાકીના સર્વ અંગેની ટીકાઓનો લેપ થયો છે, માટે આપ તે અંગેની ટીકાઓ રચી ઉપકાર કરે. ત્યારે અભયદેવ આચાર્યે કહ્યું કે-હે શાસન રક્ષક માતા ! આવું ગહન કાર્ય કરવાને હું અ૫ બુદ્ધિવાન શી રીતે સમર્થ થાઉં ? કેમકે તે કાર્યમાં જે કદાચ ઉસૂત્ર થાય તે મહા આપદારૂપ સમુદ્રમાં નિમગ્ન થવું પડે; તે ન આપની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થવું ન જોઈએ. ત્યારે શાસન દેવીએ કહ્યું કે, હે આચાર્ય ! આપને તે કાર્ય માટે સમર્થ જાણીને મેં કહ્યું છે. તે સાંભળી અભયદેવસૂરિએ ઉત્સાહપૂર્વક તે કાર્યને પ્રારંભ કર્યો. તથા તે કાર્ય પૂર્ણ થતાં સુધી તેમણે આયંબીલ તપ શરૂ કર્યો અને નવાંગી ટીકા રચીને જૈન શાસનની પ્રભાવના કરી. શ્રી અભયદેવસૂરિ વિક્રમ સંવત ૧૧૩૫. બીજ મતે ૧૧૩લ્માં ગુજરાતમાં આવેલા કપડવંજ નામના ગામમાં સ્વર્ગે પધાર્યા હતા. જિનવલ્લભ સૂરિ ? તેમના સંબંધી એવો ઉલ્લેખ મળે છે કે તેઓ ખરતર ગ૭માં થએલા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિના શિષ્ય, અને જિનદત્ત સૂરિના ગુરૂ હતા. તે વિક્રમ સંવત ૧૧૬૦ માં વિદ્યમાન હતા. (બીજા મત પ્રમાણે આ આચાર્યથી ખરતર ગ૭ની સ્થાપના થએલી છે એમ કહેલ છે) આ આચાચે વીર પ્રભુના પાંચ કલ્યાણકેને બદલે છ કલ્યાણકાની પ્રરૂપણું કરી છે. તેમણે પિંડ વિશુદ્ધિ પ્રકરણ, ગણધર સાર્ધશતક, આમિક વસ્તુ વિચાર સાર, વર્ધમાન સ્તવન, વગેરે અનેક ગ્રન્થ બનાવ્યા છે. તેમને દેવભદ્રાચાર્ય તરફથી વિક્રમ સંવત ૧૧૬૭ માં આચાર્ય પદ મહ્યું હતું. તેમના શિષ્ય રામદેવે વિક્રમ સંવત ૧૧૭૩ માં “ષડસ્તિકા ચુણિ ?’ નામનો ગ્રન્થ રચ્યો છે. તે ગ્રન્થમાં લખ્યું છે કે–જિનવલ્લભસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૪ માં પિતાના સઘળાં ચિત્ર કાવ્ય ચિત્રકૂટ (ચિતોડ)માં આવેલા શ્રી વીરપ્રભુના મંદિરના શિલાલેખમાં કેતરાવ્યા હતા. અને તે મંદિરના દ્વારની બને બાજુએ તેમણે ધર્મ શિક્ષા અને સંઘપટ્ટક કતરાવ્યા હતા. Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રીમાન હેમચંદ્રાચાર્ય જેન સાહિત્યના અવાચીન યુગમાં હેમાચાર્યનું નામ મશહૂર છે. તેઓ એક પ્રખર અભ્યાસી અને અનેક શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમણે કુમાળપાળ ચરિત્ર, શ્રી મહાવીર ચરિત્ર, સિદ્ધહેમ વ્યાકરણ, અધ્યાત્મ ઉપનિષદ, યેગશાસ્ત્ર અલંકાર ચુડામણી, વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર. ઈત્યાદિ અનેક ગ્રંથની રચના કરી, તે વખતના જેનામાં સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવ્યું હતું, અને તેથી જ વેતાંબર જૈને અદ્યાપિ પણ તેમને “કલિકાળ સર્વજ્ઞ” તરીકે સંબંધે છે. તેમને જન્મ વીર સં. ૧૯૨૯ વિ. સં. ૧૧૫૦ માં ધુતારાપુર પાટણ (હાલ જેને ધંધુકા કહે છે) માં થયો હતો. જ્ઞાતે વીશા મોઢ વણિક હતા. નાનપણથી જ તીવ્ર બુદ્ધિવાન હતા. તેથી વાલીની આજ્ઞા મેળવી દીક્ષિત થયા અને પછી અનેક ગ્રંથે આગમને અભ્યાસ કરી વિદ્વાન બન્યા. તેમણે કુમારપાળ રાજાને પ્રતિબધી જૈનધર્મી બનાવ્યા હતા. એમના જીવનવૃત્તાંત સંબંધી “ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ ” નામક પુસ્તકમાં સાક્ષર શ્રી. ૨. મ. નિલકંઠ લખે છે કે – હેમાચાર્યનો જન્મ ઈ. સ. ૧૦૮૯ માં ધંધુકામાં થો હતો. બાળપણની એમની ચતુરાઈ જઈ દેવચંદ્ર નામના જૈનાચાર્યે તેને પોતાની પાસે રાખે અને નવા વરસની ઉંમરે દીક્ષા આપી. ૨૧ વર્ષની ઉંમરે તે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ બન્યા. તેથી તેને આચાર્યની પદવી મળી. ઈ. સ. ૧૧૭૨ માં તે અવસાન પામ્યા. (ગરીબાઈમાં જન્મ લીધા છતાં પિતાની બુદ્ધિ અને ઉદ્યોગથી માણસ કે નામાંકિત થાય છે તે હેમાચાર્યના ચરિત્રથી જણાય છે. ) આ ઉપરાંત થોડાક વધુ પ્રકાશ પાડતાં માસ્તર ડાહ્યાભાઈ પ્રભુરામ દવે (વેરાવળ) લખે છે કે – હેમાચાર્ય ૮૪ વર્ષની ઉમરે ગુજરી ગયા. તેની પાછળ થોડા માસે ઈ. સ. ૧૧૭૪ માં કુમારપાળ રાજા રક્તપિત્તના રોગથી મરણ પામ્યા. ગછની ઉત્પત્તિ હવે આપણે ગની ઉત્પત્તિ સંબંધી વિચાર કરી મૂળ મુદ્દા પર આવીએ. વીર સં. ૧૬૨૯ વિ. સં ૧૧૫૯ શ્રી ચંદ્રપ્રભાચાયે પુનમની પમ્પી સ્થાપી ત્યારથી “પુનમીયા ગચ્છ '' કહેવાયા. તેમની બીજી શાખા ભદ્રેશ્વરસૂરિથી શરૂ થઈ. વીર સં ૧૬૮૩ માં અંચલગચ્છની ઉત્પત્તિ થઈ. આ સંબંધી બે મત છે. કોઈ ‘પુનમીયા ? ગ૭ના નૃસિંહાચાર્યથી થઈ માને છે અને કોઈ બીજા આર્યરક્ષિતથી થઈ એમ માને છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વીર સ. ૧૯૯૯ વિ. સ. ૧૨૨૯ એક કરોડ શ્લાકના બનાવનાર શ્રી હેમચંદ્રાચાર્ય સ્વર્ગ ગયા. ,, આજ અરસામાં હ લાલગેત્ર ” ની ઉત્પત્તિ થઈ કહેવાય છે. હકીકત એવી છે કેઃ—પારકર દેશના ૮ પિલુઆ નામના ગામમાં રાવજી ” કરીને એક ઠાકેાર રહેતા હતા. તેને ‘લાલણુ અને ‘ લખધીર ’ નામના એ પુત્રા હતા. આ અને પુત્રો પૈકી લાલણુ કાઢના ભયંકર રોગથી પીડાતે હતેા. તેવામાં “ જયસિહુ ” નામના જૈનાચાર્ય ત્યાં આવ્યા. અને તેણે ઉપકારનું કારણ જાણી માંત્રિક પ્રયાગથી તે રાજપુત્રના રોગ દૂર કર્યાં. અને પછી આચાર્ય મહારાજે લાલણના વંશજોને પ્રતિખાધી એશવાળ જ્ઞાતિમાં દાખલ કર્યાં. જે આજે ‘ લાલચુ ગેાત્રી ' કહેવાય છે. લાલણ ગેત્રના જેન એશવાળે હાલ પારકર, કચ્છ, જેસલમીર અને જામનગર વગેરે શહેરામાં છે. વીર સં. ૧૭૦૬ માં સાધ પૌિિમયક ગચ્છ શ્રી સુમતિસિ ંહ આચાર્ય થી શરૂ થયા. તે ગચ્છવાળા જિનપ્રતિમાને ફળેથી પૂજા કરવામાં માનતા એમ કહે છે. નથી. શિલગુણુસૂરિ અને દેવ વીર સ. ૧૭૨૦ આગમિયા ગચ્છ નીકળ્યેા. ભસૂરિ ‘ પુનમીયા ’ ગચ્છથી છૂટીને અંચલિકગચ્છમાં દાખલ થયા હતા, પણ પાછળથી તેમણે નવા ગચ્છ સ્થાપ્યા જેમાં ક્ષેત્ર દેવતાની પૂજા ન કરવાનું વિધાન હતું. તે ગચ્છનું નામ “ આમિકે ’' અથવા ત્રણ શુઇ ( સ્તુતિ ) વાળાની ઉત્પત્તિ. વીર સ. ૧૭૫૫ ‘વડગચ્છ 'નું નામ પ્રચલિત હતું તે બદલાઇને જગચંદ્રસૂરિએ ‘તપ ગચ્છ રાખ્યું. તે સધી એવા ઉલ્લેખ મળે છે કે:-શ્રી મહાવીર પ્રભુ પછી ૩૫ મી પાટે શ્રી ઉદ્યોતસૂરિ આચાર્ય થયા. તે એક સમયે અર્બુદાચલ ( આખુ પર્યંત) પર ચડયા હતા, ત્યાંથી નીચે ઉતરી તેની તળેટીમાં આવેલા “ ટેલી ’ નામક ગામ પાસે એક વિશાળ વડની છાયા નીચે બેઠા. તે સમયે એવું મુહુર્ત તેમને લાગ્યું કે જો આ સમયે પેાતાની પાટે કાઇ આચાર્યની સ્થાપના કરવામાં આવે તે વશ પરંપરા પેાતાની પાટ ચાલે; અને સુવૃદ્ધિ થાય. એમ વિચારી તેમણે વિક્રમ સ. ૯૪ માં પોતાની પાર્ટ સર્વદેવસૂરિને સ્થાપ્યા. એવી રીતે વિશાળ વડ નીચે સૂરિપદ દેવાથી પૂર્વથી ચાલ્યા આવતા વનવાસી ગચ્છનું પાંચમુ નામ વડગચ્છ પડયું. જેને ફેરવીને જયચંદ્રસુરિ ( જગતચંદ્ર સૂરિ) એ તપગચ્છ નામ પાડયું. વીર સ. ૨૦૦૧ વિક્રમ સ. ૧૫૩૧ માં સ્રા લાંકાશાહ થયા. જેમણે ભગીરથ પ્રયત્ન કરી શિથિલ અને અન્યસ્થિત થયેલા ધર્મ અને ૨૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ક્રિયાકાંડાને વિશુદ્ધ બનાવી સનાતન દયામય જૈન ધર્મના પ્રકાશ કર્યાં. (જેનું વર્ણન હવે પછી આવશે. ) વીર સ. ૨૦૩૨ શ્રી હેમવિમળસૂરિના વખતમાં ‘કડવા ” નામના એક વિણકે કડવા મત ’ કાઢયેા. જેનું વિધાન એ હતું કે પ્રતિક્રમણાદિમાં જે ચાર થઈ એ કહેવાય છે તે ન કહેતાં ત્રણ જ કહેવી જોઇએ. વીર સ. ૨૦૪૦ ખીજ નામના આચાર્યને નુનાક ' નામના એક આત્માથી શિષ્ય હતા. તે ગચ્છમાંથી નીકળીને મેવાડમાં આવ્યા અને તેણે એવી પ્રરૂપણા કરી કે સંવત્સરી પાંચમની કરવી જોઇએ અને પુખ્ખી પૂર્ણિમાની જ હાય. તેની આ માન્યતા ઘણાઓને રુચિ, તેથી તેના ઉપદેશ મુજબ વતન શરૂ થયું. તે મતની ઉત્પત્તિનું નામ “ બીજમત ” રાખવામાં આવ્યું. વીર સં. ૨૦૪ર શ્રી પાર્શ્વચંદ્ર મતની ઉત્પત્તિ થઇ. તેના કારણમાં પાર્શ્વચંદ્ર નામના તપગચ્છની નાગપૂરિય શાખાના એક ઉપાધ્યાયને પોતાના આચાય સાથે વાંધેધ પડવાથી આ નવે! ગચ્છ સ્થાપ્યા. જે ગચ્છ પાછળથી તેમના જ નામથી ઓળખાવા લાગ્યા. તેમણે કેટલીક તપ ગચ્છની અને કેટલીક લુંપકાની ક્રિયા અંગીકાર કરી તથા વિધિવા, ચરિતાનુવાદ અને યથાસ્થિત વાદના ઉપદેશ આપ્યા. તે ગચ્છવાળાએ નિર્યુક્તિઓ, ભાષ્યા, ચૂર્ણિએ અને છેદ સૂત્રેાને માનતા નથો. કડવા શાહુના ગચ્છ અને પાર્શ્વચંદ્ર ( પાઇચંદ ) ગચ્છ એ અને ગા શ્રી લાંકાશાહ પછી નીકળ્યા છે. કુલ ચારાની ગચ્છા સ્થપાયાના ઉલ્લેખ મળી આવે છે તેના નામેા: દાવદનિક ગચ્છ ધર્મ ઘાષ ગચ્છ ૧ ૨ ૩ સડેરા ગચ્છ ૪ કિન્નરસા ગુચ્છ ૫ દ ७ . ૯ ૧૦ ૧૧ નાગારી તપાગચ્છ મલ્લધારા ગચ્છ ખડ તપાગચ્છ ચિત્ર વાલ ગચ્છ આશવાલ ગચ્છથી તપગચ્છ થયા નાણાવાલ ગચ્છ પલ્લિવાલ ગચ્છ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ આગમિયા ગુચ્છ એકડીયા ગચ્છ ભિન્નમાલીયા ગચ્છ નાગે, ગચ્છ સેવ તરીયા ગચ્છ ભડેરા ગચ્છ જઈલ વાલ ગચ્છ વડા ખરતર ગચ્છ લહુડા ખરતર ગચ્છ ભાગુસેાલીયા ગચ્છ વડગચ્છથી વિધિપક્ષ ગચ્છ થયે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ તપા બિરૂદ ગચ્છ સરાણા ગચ્છ વડાપેાષાલ ગચ્છ ભર્ અચ્છા ગુચ્છ તમ પુરા ગુચ્છ સંખલા ગહ ૨૮ ૨૯ ભાવડેરા ગચ્છ જાખડીયા ગચ્છ ૩૦ ૩૧ કારટવાલ ગચ્છ ૩૨ બ્રાહ્મણીયા ગચ્છ ૩૩ મડાડા ગચ્છ ૩૪ નીમલીયા ગચ્છ ૩૫ મેલા હુરા ગચ્છ ૩૬ ઉતિ વાલ ગચ્છ ૩૭ રૂÈાલિયા ગચ્છ ૩૮ પથેરવાલ ગચ્છ ૩૯ ખેજીયા ગચ્છ ૪૦ વાછિત વાલ ગચ્છ ૪૧ જીરાઉલિયા ગચ્છ ૪૨ જેસલમેરા ગચ્છ ૪૩ લલવાણિયા ગચ્છ ૪૪ તાત હેડ ગચ્છ ૪૫ છાજ હુડ ગચ્છ ખંભાયતા ગચ્છ શખવાલિયા ગચ્છ કમલ ક્લસા ગચ્છ સેાજતરિયાં ગચ્છ સાતિયા ગચ્છ પાપલિયા ગચ્છ ખીમ સરા ગચ્છ ચાર વેડીયા ગચ્છ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર પ૩ ૧૫૫ ૫૪ ૫૫ પ ૫૭ વધેરા ગચ્છ ૫૮ ભદ્રા ગચ્છ નારિયા ગચ્છ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૪ ૬૫ હૃદ ૬૭ ૮ પામેચા ગચ્છ અભણિયા ગચ્છ ગાયલવાડ ગચ્છ માહુડ મેરા ગચ્છ કક્કરિયા ગચ્છ કવાલ ગચ્છ રસવા ગચ્છ વેગડા ગચ્છ વીસલપુરા ગચ્છ સવાડિયા ગચ્છ ધંધુકીયા ગચ્છ વિદ્યાધરા ગચ્છ આયરીયા ગચ્છ ७० હરસેારા ગચ્છ ૭૧ કૈાટિકગણુ કુલ ગચ્છ વિજ્રશાખાના બિરૂદ ૭૨ 93 ७४ ૭૫ ૭૬ ७७ ७८ ૭૯ ८० લૂણિયા ગચ્છ ૮૧ સાર્ધ પુનમીયા ગચ્છ ત્રાડિયા ગચ્છ ૮૨ ૮૩ નીમયા ગચ્છ ૮૪ સરાટા ગચ્છ એ ૮૪ ગચ્છ પૈકીના ફક્ત હાલ પાંચજ ગચ્છ છે. માકી પ્રાયઃ નજી થઇ ગયા હેાય એમ સંભવે છે. વાડીયાગણુ ગચ્છ ઉડવાડિય ગણુ ગચ્છ માણવું ગણુ ગુચ્છ ઉત્તરવાલ સહ ગચ્છ ઉદ્દેહ ગણુ ગચ્છ ચારણ ગણુ ગચ્છ આર્કાલિયા ગચ્છ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રભુ વીરથી સત્યાવીસ પાટ સુધી ઘણે ભાગે સંવત મલ્યા તેટલા દાખલ કર્યા છે; પરંતુ તદ્ ઉપરાંતની પાટે થએલ આચાર્યોના સંવતની શોધખોળ કરી પણ પત્તો નહી લાગવાથી અનુક્રમે આચાર્યોના નામે અત્ર આપેલ છે. ૨૮મી પાટે આય ત્રાષિ થયા, ૨લ્મી પાટે, ધર્માચાર્ય સ્વામી થયા; ૩૦ મી પાટે શિવભૂતિસ્વામી થયા, ૩૧મી પાટે સમાચાર્ય થયા, ૩૨મી પાટે આર્યભદ્રસ્વામી થયા, ૩૩મી પાટે વિષ્ણચન્દ્રાચાર્ય થયા, ૩૪મી પાટે ધર્મવદ્ધનાચાર્ય થયા, ૩પમી પાટે ભુરાચાર્ય થયા, ૩૬મી પાટે સુદત્તાચાર્ય થયા. ૩૭મી પાટે સુહસ્તિ (બીજા) આચાર્ય થયા, ૩૮મી પાટે વરદત્તાચાર્ય થયા, ૩૯મી પાટે સુબુદ્ધિઆચાર્ય થયા, ૪૦મી પાટે શીવદત્તાચાર્ય થયા, ૪૧મી પાટે વરદત્તાચાર્ય થયા, કરમી પાટે જયદત્તાચાર્ય થયા, ૪૩મી પાટે જયદેવાચાર્ય થયા, ૪૪ મી પાટે જયઘોષાચાર્ય થયા, ૪પમી પાટે વીરચકધરાચાર્ય થયા. ૪૬મી પાટે સ્વાતિસેનાચાર્ય થયા, ૪૭મી માટે શ્રીવંત આચાર્ય થયા. અને ૪૮મી પાટે શ્રી સુમતિ આચાર્ય થયા-કુંકાગચ્છ (મારવાડી પટાવલી પરથી તથા ખંભાત સંપ્રદાયના પૂજ્ય શ્રી ગીરધરજી મહારાજકૃત ક૫મ માંહેથી આ નામ લીધેલ છે.) લાંકાગચ્છાચાર્ય ૪૯ ઑકાચાર્ય, ૫૦ શ્રી ભાનજી ઋષિ થયા, ૫૧ શ્રી ભિદાજી ઋષિ થયા, પર શ્રી લુણુજી સર્ષિ થયા, પ૩ શ્રી ભીમાજી ઋષિ થયા, ૫૪ ગજમાલજી ત્રાષિ થયા, પપ શ્રી સરવાજ ઋષિ થયા, પ૬ શ્રી રૂપશીજી ઋષિ થયા, પ૭ શ્રી જીવાજી ટષિ થયા, ૫૮ શ્રી કુંવરજી ઋષિ થયા, પ૯ શ્રી મલજી ઋષિ થયા, ૬૦ શ્રી રત્નસિંહજી ઋષિ થયા, ૬૧ શ્રી કેશવજી ઋષિ થયા, અને ૬૨ શ્રી શીવજી ઋષિ થયા. (પ્રથમ ખંડ સમાપ્ત) Page #172 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જે. મહાન સુધારક લૉકાશાહ अनन्त शास्त्रं बहुला च विद्या, स्वल्पश्च कालो बहु विघ्नताच यत्सारभूतं तदुपासनीयं, हंसाय क्षीरमिवाम्बुमध्यात् ॥१॥ ભાવાર્થ –ધર્મશાસ્ત્ર અનંત ઔર અપાર છે. મનુષ્યકી અયુ અલ્પથી વા અનેક વિદને મેં ભરપૂર હૈ. ઈસલિચે મનુષ્યકો ચાહિયે કે હંસ જેસે દૂધ એર પાનકો મીલા દેનેસે દૂધકા ગૃહણ કર, પાનીકા પરિત્યાગ કર દેતા હૈ. ઈતિહાસ લખવાની પ્રથા જૈનોમાં પ્રાય: ઘણું થડી હોવાથી, એક મહાન અને પ્રબળ સુધારક શ્રીમાન લેકશાહના જીવનથી પણ આપણે કેટલેક અંશે અંધારામાં રહયા છીએ. ભગવાન મહાવીરના ઉદય કાળ પછી ભારત વર્ષમાં જૈનધર્મમાં અનેકાએક કાંતિઓ જન્મી અને વિલય પામી. પણ છેલ્લે છેલ્લે વિલય પામેલી કાંતિ એટલી તો દયાજનક હતી કે, પ્રભુ મહાવીરના પ્રરૂપેલા સિદ્ધાંતો અને આગમે તે વખતના જેનગુરૂઓમાં તદૃન ઉલટી રીતે જ પ્રગમી ગયા હતા. દયામય જૈનધર્મના ત; હિંસા, અસત્ય, પરિગ્રહ; માનપૂજા અને એવી અનેક આડંબરીય પ્રવૃત્તિમાં ખીલી નીકળ્યા હતા. આમ મહાવીરના સિદ્ધાંતોનું છડે ચોક થતું ખૂન કર્યો સહૃદયી મનુષ્ય સાંખી શકે! તે વખતે વ્યાપી રહેલી શિથિલતાઓ કેટલી તીવ્ર હતી તેને ઉલ્લેખ કરતાં શતાવધાની પં. મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજ એક લેખ દ્વારા લખે છે કે: એ રીતે હિન્દના ત્રણ મુખ્ય અને મહાન ધર્મો–વેદધર્મ, જન ધર્મ, અને બૌદ્ધ ધર્મમાં કાન્તિની અનેક ચીનગારીઓ આવી અને બુઝાઈ ગઈ. એ ચિનગારીના ચિરાગ જ્વલંત ન રહયા. કારણ કે એ મધ્યયુગની ક્રાન્તિએમાં પાંડિત્યના પરિસ્પંદન હતા. વિતંડાવાદની ઝપાઝપી હતી. સત્યાગ્રહ કરતાં મતાગ્રહ તરફ વિશેષ લક્ષ હતું, આને લઈને જ માનસિક હિંસા હતી, વૈર હતાં, ટુંકમાં ધર્મને નામે આ બધું હતું, તેમાં પણ હિન્દને માટે પંદરમે સૈકે મહા ભયંકર હતે. પઠાણેને ત્રાસ પ્રજાને ત્રાહિ ત્રાહિ કિરાવી રહે હોતે, ધાર્મિક ઝનુને નિર્દયતાનું પિશાચિક સ્વરૂપ પકડયું હતું, દેવ દેવીની પૂજાને નામે મહા હિંસાઓ થતી. ધર્મના ટેકેદારે પિપશાહીની પરાકાષ્ટાએ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પહોંચ્યા હતા. આ વખતે ભારતવર્ષની પ્રજા કે જેની ગળથુથીમાંજ ધર્મ અને તત્ત્વજ્ઞાન ભર્યા છે. તેને એક સાચા ધર્મપ્રાણની–સાચા કાન્તિકારની ખૂબ જરૂર હતી. અને તે ધર્મપ્રાણ ફેંકાશાહ” શ્રીમાન લંકાશાહની ક્રાંતિ તદ્દન નવિન અને જિનાગમને અનુસરીને હતી, અને તેથી જ તેના લાખા અનુયાયીઓ થયા હતા. જે વખતે ભારતવર્ષમાં જૈન સાધુઓમાં ચિતરફ દિન પ્રતિદિન વધુને વધુ શથિલતા પ્રવતી જતી હતી; તે વખતે ખરતર ગચ્છના નાયકે અને તેમાં પણ ખાસ કરીને “ સંધપટ્ટક ” ના કતાં શ્રી જિન વલ્લભસૂરિએ જૈન ધર્મના તત્ત્વો પર સુંદર પ્રકાશ પાડ હતું. તે પણ તેઓ સદંતર શિથિલતાઓ છેડાવી શક્યા ન હતા. તેમ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને સ્પષ્ટ રીતે વ્યકત કરી શક્યા ન હતા. તેના ખાસ કારણોમાં એક તો તેઓ પોતાના ગચ્છને મમત્વ મૂકી શકયા નહિ, તેમજ પૂણાગ બળના અભાવે, તેઓ જનતા પર જોઈએ તેવી છાપ પાડી શકયા નહિ. પરંતુ આમનાં કરતા પણ વધુ બુલંદ અવાજવાળો, વધુ મજબુત નસોવાળે, વધુ દઢ જાહેર હિંમતવાળે, નિસ્પૃહી, શુદ્ધ ચરિત્રવાન અને મહાન યોગબળવાળે એક પુરુષ તેના પછી થોડા જ વખતમાં થયે અને તેણે તાર, ટેલીફોન, રેડીઓ, ટપાલ, રેલવે, એરોપ્લેન કે એવા કશાયે સાધન વિના હિન્દમાં એક છેડાથી બીજા છેડા સુધી શુદ્ધ જૈનધર્મનો ઉપદેશ ફેલાવ્ય; છતાં તેમના ઈતિહાસ સંબંધી આપણે જોઈએ તેવી માહિતી મેળવી શક્યા નથી. એ વખતે ચોતરફ ચિત્યવાસીઓનું એટલું તે જેર હતું કે અદઢ શ્રદ્ધાવાળ માણસ તેઓની વિરૂદ્ધ પ્રરૂપણ કરી ભાગ્યેજ જીવવા પામે. એવા વિકટ સમયમાં પણ ધર્મપ્રાણુ ઑકાશાહે હજારો-લાખો ચિત્યવાસીઓને નિરારંભી, નિષ્પરિગ્રહી શુદ્ધ જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને પ્રબળ પુરૂષાર્થ વડે એક મહાન ગચ્છ સ્થાપી લાખો મનુષ્યને તે શુદ્ધ જૈન ધર્મના અનુરાગી બનાવ્યા. આવા એક પ્રબળ તેજસ્વી ક્રાન્તિકાર અને ચારિત્રશીલ પુસપના વ્યકિતત્વને, તેના જીવન વૃત્તાંતને આપણે પાકે પાયે ખરી ખાત્રીથી જાણી શક્યા નથી. તે એક દુર્ભાગ્યનો વિષય છે. શ્રીમાન લંકાશાહ કેણ હતા, કયાં જન્મ્યા હતા, કઈ રીતે તેમણે સત્ય ધર્મની ઘોષણા કરી, અને તેઓ કયાં કયાં ફર્યા તેનો સંપૂર્ણ હેવાલ પણ આપણે જોઈએ તે રીતે મેળવી શક્યા નથી. પૃથપૃથફ વિદ્વાનના પૃથક્ પૃથક્ અનુમાન પર હજુએ આપણે લક્ષ દેરી રહયા છીએ. અદ્યાપિ સુધીમાં તેમના જીવન અને વિકાસ માટે આપણે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ જે કાંઈ સાંભળ્યું છે. તેમાં વધુ વજનવાળી વાત ઐતિહાસિક નેધ જે પ્રખર તત્ત્વજ્ઞ શ્રી વા. મે. શાહે લખી છે તે જણાય છે. તેઓ લખે છે કે શ્રીમાન લંકાશાહ શહેર અમદાવાદના એક નામાંકિત શાહકાર હતા. રાજદરબારમાં તેમનું સારૂં માન હતું. તેમના દસ્કત ઘણું સુંદર હતા. અને સ્મરણ શકિત પણ ઘણી તેજ હતી. એદા તેઓ ઉપાશ્રયે ગયેલા, ત્યાં જ્ઞાનજી વગેરે યતિઓ ગ્રંથને પલેવતા હતા અને જીર્ણ થઈ ગયેલા ગ્રંથની દશા જોઈ ખેદ પામતા હતા. તે વખતે એક યતિએ લંકાશાહને મજાકમાં કહ્યું – શાહજી ” તમારા હરફ ઘણા સુંદર છે, પણ અમારે તે શા કામના ? આ ભંડારને ઉદ્ધાર કરવામાં તે દકત કાંઈ કામ લાગશે? જેમને સ્વભાવ હંમેશ કાંઈને કાંઈ ઉપકાર કરવાનો હતો, એવા લંકાશાહે જવાબ આપે –“ઘણી ખુશીથી, મારાથી બનશે તેટલા શાસ્ત્રોની નકલ લખી આપવા હું તૈયાર છું.' તે વખતથી તેમણે એક પછી એક સૂત્ર લખવામાંજ દિવસ વ્યતિત કરવા માંડયા. શ્રી દશવૈકાલિક સૂત્રમાં “ધો મંત્ર મુધિ હિંસા સંત તો ” એવો પાઠ તેઓના વાંચવામાં આવતાં અને તે વખતના સાધુઓને વ્યવહાર પોતાની આંખે હિંસામય જોવામાં આવતાં તેમને ઈચ્છા થઈ કે ધર્મનું અસલ સ્વરૂપ જેવું, એક પછી એક શાસ્ત્ર લખવામાં આવતાં તેમને ઘણું જ્ઞાન થયું. ઉતારવા લીધેલી શાસ્ત્રની એકેક પ્રત તે યતિઓ માટે અને એકેક પોતાના ખાનગી ઉપયોગ માટે કરાતી હતી. આ પ્રમાણે કેટલેક કાળે લંકાશાહ પાસે અછું જૈન સાહિત્ય એકઠું થયું. આ પ્રમાણે શ્રીમાન લેંકાશાહ પ્રથમ તે એક વિદ્યાર્થી અને સંશોધક બન્યા. વર્ષો સુધી શાસ્ત્રો લખવાનું અને એકાન્તમાં વિચારવાનું કાર્ય કરતા. તેઓ તે કામ માત્ર શોખ ખાતર કરતા, નહિ કે કઈ જાતના બદલા ખાતર. પુણ્યોદયને લીધે તેઓ સારી સ્થિતિના હેઈ, ઉદર પષણની તેમને લેશ પણ ચિંતા ન હતી. ધર્મ સંબંધી આવા મહાભારત કામ એવાઓથી જ થઈ શકે. આ લખાણ એતિહાસિક નંધમાં અપાયું છે. તેમજ આવાજ પ્રકારનું લખાણ અન્ય કેટલીક પટાવળીઓમાં પણ નજરે પડે છે. મેં પણ ઉપર્યુકત લખાણ પર આધાર રાખી આ ઇતિહાસ લખવાનું કાર્ય આરંડ્યું, પરંતુ મારે અંતરાત્મા તે વખતે કહેતો હતો કે આ વાત કોઈ પ્રકારે સત્ય માનવા લાયક નથી. એનું પ્રથમ કારણ તો એ કે -અત્યારે પાંચસે સાતસો Page #175 -------------------------------------------------------------------------- ________________ વર્ષની જુની હસ્ત લિખિત પ્રતે મળી આવે છે, તે શ્રીમાન લેંકાશાહને થયા માત્ર ચાર વર્ષ થયા છે તે તેમના જીવન સંબંધની હસ્તલિખિત પ્રત અવશ્ય કઈ ભંડારમાંથી મળી આવવી જોઈએ; છતાં શેાધ કરતાં મળી આવતી નથી તો તેઓ “લહીયા હતા ! એવું અસંબંધ અનુમાન આપણે કેમ કરી શકીએ ? બીજું કારણ એ કે –તેમણે પોતાના ઉપદેશ વડે લાખો મનુષ્યોને સમારંભ અને પરિગ્રહી પ્રવૃત્તિઓની માન્યતા ફેરવાવી શુદ્ધ દયામય જૈન ધર્મનો પ્રકાશ કર્યો. એવું પ્રબળ પુરૂષાથી અને મહાભારત કાર્ય એક “લહીયા ” થી થઈ શકે. તે વાત માનવામાં આવે ખરી ! ત્રીજું કારણ એ કે –લહિયા લેકો હંમેશા એશીયાળા હોય છે, ભલે શ્રીમાન લોકશાહ આર્થિક બદલાની ઇચ્છા વિના પરોપકાર બુદ્ધિએ કામ કરતા હોય, પણ સામાનું મન તે સાચવવું પડે ને ? અને આ વિચારક પુરુષ શ્રીમંત છતાં શા માટે કેવળ લખવામાં જ વર્ષો વ્યતિત કરે ? આપણે જાણીએ છીએ તેમ તે સુખી હોઈ શા માટે અન્ય પગારદાર પાસે લખવાનું કામ કરાવી, બચત વખત શાસ્ત્ર વિચારણામાં ન ગાળે ! આમ અનેક જાતના મનક્કલ્પિત તર્કોથી પ્રેરાઈ મારું મન તેઓનું જીવનવૃત્તાંત આલેખતાં સંકોચ પામતું; અને અતિહાસિક અન્ય કોઈ પ્રબળ પુરાવા માટેના સમયની હું રાહ જોતે. તેવામાં જ કેઈ એક ગૃહસ્થ મારી પાસે આવી મને એક પત્ર આપે –તે પત્ર કેડીને વાંચતાં હું ખૂબ આશ્ચર્ય પામ્યું; મારા હૃદયમાં હર્ષના આંદોલન શરૂ થયાં. આ પત્રમાં શ્રીમાન લંકાશાહનું પ્રમાણ યુકત જીવન વૃત્તાંત હતું. શ્રીમાન લેંકાશાહના જીવન પર પ્રકાશ પાડતો આ પત્ર કોણે મે હશે! તો આભાર સાથે કહેવું જોઈએ કે તે પત્ર મોકલનાર લીંબડી (મોટા ઉપાશ્રય) સંપ્રદાયના મહાપુરુષ શ્રી મંગળજી સ્વામીના શિષ્ય રત્ન મુનિ શ્રી કૃષ્ણજી સ્વામી કે જેમને પુરાતન વાતેના સંગ્રહને શેખ હોઈ તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંના ગ્રંથ ભંડારે અને જુના પુસ્તકને તપાસી ઉપગી માહિતી એકઠી કરે છે. એકવાર તેઓ કચ્છમાં ગયા હતા. ત્યાં કચ્છ નાની પક્ષના પતિ (ગોરજી ) શ્રી સુંદરજી પાસેથી એક કલ્પસૂત્રની લગભગ ૧૬ મા સૈકા પછીના શરૂઆતમાં લખાયેલી જુની પ્રત મળી આવી. તેની સાથે ચડતા આંકે પાછળના ભાગમાં લખેલાં બે જીર્ણ પાનાઓ હતાં. જેમાં શ્રીમાન લંકાશાહનું ટુંક જીવન આલેખાયેલું હતું, તે વાંચતાં આશ્ચર્ય સાથે આનંદ પ્રાપ્ત થયે. કેમકે તેઓશ્રીના જીવન પરત્વે આજ સુધી જે દંતકથાઓ, જે કલ્પનાઓ ચાલ્યા કરતી, તેના કરતાં કોઈ વધુ ઉત્સાહી, વધુ તેજસ્વી, વધુ પ્રેરણાત્મક, અને વધુ વિશ્વસનીય આ વાત હતી. આ જોઈ ઉક્ત મુનિશ્રી કૃષ્ણજી સ્વામીએ તે પાનાનો ઉતારે કરી લેવાની Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પિતાની ઈચ્છા પતિશ્રી સુંદરજી પ્રત્યે વ્યક્ત કરી, યતિશ્રીની અનુ મતિથી તેને ઉતારે કરી લેવામાં આવ્યું જે નીચે પ્રમાણે છે – અથ લૉકાશાહનું જીવન આ મહાત્માને જન્મ અરહટવાડાના ઓશવાલ ગૃહસ્થ ચેધરી અટકના શેઠ હેમાભાઈની પવિત્ર પાતવૃત પરાયણુ ભાર્યા ગંગાબાઈની કુક્ષિથી સંવત ચૌદખ્યાસીનાં કાર્તિક સુદી પુનમને દિવસે થયો હતો. અને પંદરમે વર્ષે સંવત ૧૪૯૭ ના માઘ માસમાં યૌવન પ્રાપ્ત થયે માતા પિતાએ શીરાઈ શહેરના શાહ ઓધવજીની પુત્રી બાઇ સુદર્શન સાથે તેમને વિવાહ કર્યો હતો. તેમને એક પુત્ર પુનમચંદ નામે થયો હતો. લોકાશાહની વર્તણુંક નીતિવાલી હતી. વ્યસન રહિત હતા. માતાપિતાની આજ્ઞા ગમે તેવી કાઠીન્ય હોય તો પણ તત્કાળ ઉઠાવતા હતા. વૈરાગ્યવાળા પુસ્તકે વાંચતા હતા. દરરોજ તેઓ સમાધિમાં ધ્યાન ધરતા હતા. ધાર્મિક કાર્યો કરવામાં ઉત્સાહ ધરાવતા હતા. પરણ્યા પછી પણ ઘણી વખત એકાંતમાં વિચારતા કે હે જીવે સંસારના પદાર્થો સ્થિર નથી. ક્ષણ ક્ષણમાં અનેકરૂપે ફર્યા કરે છે. પર્યાય બદલાયા કરે છે અને ચિંતન્ય તારા દેખતા આ સંસારે પશુ પક્ષીઓ અને મનુષ્ય વગેરેના ફેરફાર પામતો વારંવાર જોવામાં આવે છે. આમાં તારું કાણું છે, તું કે છે, અરે તારી સાથે શું આવશે તેને સ્વયમેવથી વિચાર કર. વિષય કષાયની જવાળામાં બળતા આત્માને બચાવવા માટે એક વિતરાગ પ્રણિત ધર્મ જ છે. લોકાશાહની બુદ્ધિ ઘણી નિર્મળી હતી. તેમના અક્ષરે ઘણું જ સુંદર હતા પિતાના વતનમાંથી અમદાવાદમાં આવી નાણાવટીનો ધંધો કરતા હતા. તેમાં એક દિવસ મંમંદશાહ બાદશાહથી ઓળખાણ થતા મહંમદશાહે જાણ્યું કે આ લોંકાશાહ તો પક્ષપાત રહિત છે. તેથી તેને પાટણના તેજુરીદારની જગ્યાએ નિમવા લાયક ધારી નીમી દીધા. બાદશાહે પોતાના મિત્ર તરીકે ગણુતા હતા. જેથી તેને પાછા સંવત પન્નર એકમાં અમદાવાદમાં તેજુરીદારની જગ્યા ઉપર પાટણથી બોલાવી લીધા. રાજદરબારમાં તેમનું ઘણું માન હતું. તે દરમ્યાન પંદરસેંને સાતની સાલમાં જે વખતે મહમદશાહે ડરીને દીવ બંદર નાસી જવાનું નક્કી કર્યું તે વાત તેમના દીકરા જમાલખાના જાણવામાં આવતા ઝેર અપાવી પિતાના બાપને મારી નખાવ્યો અને પિતાનું નામ બદલી કુતુબદિન શાહ નામથી તખ્ત ઉપર બેઠે. આ અનર્થ જાણી લોકશાહને વિશેષ વૈરાગ્ય વધે. આ સંસારમાં શરીરાદિ સંયોગ સર્વ ક્ષણિક છે. પણ દેખવામાં બહીર દૃષ્ટિથી સુંદર લાગે છે. પરંતુ અંતરમાં અત્યંત દુઃખદાયક છે. પુત્રપુત્રી કે કલત્ર ઉપર મોહ રાખવો એ કેવળ અજ્ઞાન છે. આવા વિચાર કરી પોતાના સંબંધી વર્ગની અનુમતિ મેળવી પાટણ આવી સવંત પંદર નવના શ્રાવણ શુદિ અગીયારસને શુક્રવારે શુભ યોગ શુભ નક્ષત્રમાં પ્રથમ પ્રહરે દ્વિતીય ચોઘડીયે યતિશ્રીજી સુમતિ વિજયજી મહારાજની પાસે યતિપણની દીક્ષા સ્વીકારી અને ગુરૂ મહારાજે શ્રી લક્ષ્મીવિજયજી નામ આપ્યું પણુ જગતવાસી લોકો તેમને લોકાશાહના નામથી બોલાવતા હતા. એ સમયમાં યતિ વર્ગની પ્રનાલીકા મર્યાદા શાસ્ત્રોક્ત વિરૂદ્ધપણે પ્રવર્તતી હતી. શ્રી સુમતિ વિજય યતિજીના વખતમાં ઠેર ઠેર શ્રીપજ્યા છડી, ચામર છત્ર સાથે પાલખી માનાદિ વાહનોમાં બેસી મોજમજા માણતા હતા. શ્રાવકના ધરે ઘર પગલા કરાવતા હતા, નવાંગી પુજા પણ કરાવતા હતા અને પૈસા પણ લેતા હતા. ૨૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રાજા મહારાજાઓને તિષ, વૈદક, મંત્રાદિ કરી આપી રંજન કરી છડી છત્રાદિ લેતા હતા. રાજકચેરીમાં બેસતા પણ હતા વળી પૈસા આપે તે લઈ લેતા હતા પિતાના નામના ઉપાશ્રય બંધાવી કલમ તોડી માંહી રહેતા હતા. લોકાશાહ યતિજી થયા પછી સિદ્ધાન્તનું અવલોકન કરવા લાગ્યા. તેમને સૂત્રજ્ઞાન ઘણું વિશાળ થયું. તેમની નિર્મળ મતિ શ્રી વીર પરમાત્માની વાણીના પવિત્ર આશયને પામી ગઈ. પોતાના જ્ઞાન ચક્ષ ઉઘડયા શ્રી મહાવીર ભાષિત અણગાર ધર્મ અને આ સમયના યુતિવર્ગની પ્રવૃત્તિઓ બંને વચ્ચે જમીન આસમાન જેટલું અંતર જણાયું. યતિ લોકો ઉસૂત્રની પ્રરૂપણ કરતા હતા વળી દિગંબર ને વેતાંબર આ બંનેની મૂર્તિમાં તફાવત અને પ્રભુને નામે થતો આરંભ આવો જૈનસમાજનો ગતિપ્રવાહ ઉલટી દિશામાં વહેતે જોઈ તેમનું અંતઃકરણ જગતની છો ઉપર દયાત્મ ભાવથી જોવા લાગ્યું. તેમના હૃદયમાં પ્રબળ પ્રેરણા થઈ. તેથી લોકાશાહ નીડરપણે જાહેરમાં ઉપદેશ આપવા લાગ્યા. સત્યમાં ખાસ ભાવિક રીતે રહેલા અદ્ભૂત આકર્ષણ શક્તિના પ્રભાવથી તેમના ભક્તોની સંખ્યા પ્રતિદિન વધવા લાગી. સિદ્ધપુર પાટણ વગેરેમાં વિચરી લાખ જીવોના ઉદ્ધાર કર્યો. એક વખત સવંત પર એકત્રીસમાં કેટલાએક યતિઓ સહિત શ્રી અમદાવાદ ઝવેરીવાડમાં ચાતુરમાસ રહ્યા. તેમના સદુપદેશની અસરથી કેટલાક યતિપણે મકીને જેન શાસ્ત્રાનુસાર અણગારપણાની તત્પરતા બતાવી તેથી લોકાશાહજી પણ પુનઃ ચારિત્ર ધારણ કરી અણગાર ને ગૃહસ્થના બને ધર્મો સમજાવવા લાગ્યા. ઈતિ લખીતંગ તપગચ્છના યતિ નાયકવિજયના શિષ્ય કાંતિવિજ. પાટણ નગરે સંવત ૧૬૩૬ ની વસંતપંચમીએ એમ લખેલું હતું તે પ્રમાણે ઉતારો કર્યો છે. આ ચરિત્ર ઘણાને નવું લાગશે, અને કઈ કઈ વિધીએ તેને કદાચ હગ ગણી હસી પણ કાઢશે. ગમે તેમ હો પણ મને મળેલી આ માહિતીમાં મેટે ભાગે સત્યાંશ જણાયેલું છે અને તેથી જ હું, ઉપરની નકલ મેળવ્યા પછી અનેક અતિહાસિક સાધન વડે અને આ લેખની શરૂઆતમાં દર્શાવેલ વિચારે વડે બુદ્ધિગમ્ય વિચાર કરતાં આ વાત સત્ય માનવાને પ્રેરા છું. અને એવા દીક્ષાધારી પ્રબળ પુરુષાથ પુરુષના ચારિત્ર, જ્ઞાન, આત્મબળ અને શ્રદ્ધા તરફ જન સમૂહને માટે વિભાગ આકર્ષાય તે સ્વાભાવિક છે. અને તેથી જ તેની સત્ય ઘોષણાને ઝીલનારા લાખ અનુયાયીઓ તેને મળ્યા હતા. હવે આપણે શ્રીમાન લંકાશાને પુનિત જીવન પ્રવાહ અવલોકીયે; તે સાથે તેને સત્ય રાહ પણ કેટલે કંટક ભર્યો હતો, તેમને સત્ય ઉદ્દઘાષણાના માર્ગમાં કેવા ભયાનક પાષાણે નડતા હતા, તેમજ તેઓને ક્યા કારણે ક્રાંતિ કરવાની આવશ્યક્તા જણાઈ હતી, તે બધું સવીસ્તર વર્ણવવાથી તે પ્રબળ ક્રાંતિકાર મહાપુરુષને આપણને ખ્યાલ આવી શકશે. લોકશાહ ઉર્ફે લેકશાહનું ચરિત્ર શિરોહી––આ રાજ્ય સાથે આપણું ચરિત્ર નાયકનો વ્યવહારિક સંબંધ હોઈ. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે. આ રાજ્ય શિરોહીના રાજ્ય તરીકે પ્રસિદ્ધ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે. તેના રાજ્યકર્તા ચહુઆણ જાતિના રજપુત છે. અને તે “મહારાવ ” કહેવાય છે. એની પૂર્વે મેવાડનું રાજ્ય, ઈશાન ખૂણે એરનપુરા, દક્ષિણે પાલણપુર અને દાંતાનું રાજ્ય તથા પશ્ચિમે–વાયવ્ય કોણમાં મારવાડનું રાજ્ય આવેલું છે. એ રાજ્યના પૂર્વ ભાગમાં “ અરવલી” નામે પર્વતની લાંબી એળ છે. તેની શાખાઓ ચેતરફ પ્રસરેલી છે તેથી ઘણે ખરે મુલક પહાડી અને ખડબચડે છે. ઝાડી પુષ્કળ છે. નૈઋત્ય અને વાયવ્ય ખૂણુનો ભાગ જરા ખુલ્લે છે. એ દેશની નૈનાત્ય દિશાએ આબુ” નામે પ્રસિદ્ધ પહાડ આવેલે છે. એવા આ શિરહી શહેરથી ઉતર દિશાએ આઠ કેશ દૂર “અરહટવાડા” ગામ હતું. તે શીરાઈ તાબાનું પુરાતન શહેર હતું. ત્યાં “અરહટે” બહુ ફરતાં હોવાથી તેનું નામ “અરહટવાડા ” પડેલું. ત્યાં અનાજનું મેટું પીઠું (બજાર) હવાથી ઘણું વેપારીઓ વ્યાપારાર્થે આવતા, પરંતુ કાળક્રમે તેનું પરિવર્તન થતાં હાલ તે એક ગામડું બની ગયું છે અને તે “અરહટવાડા” ને બદલે “અટવાડા ” નામથી ઓળખાય છે. પરંતુ ત્યાં જનાર આસપાસ જુએ છે તે જુના ખંડેરો અને જુના પડી ગયેલા દેરાસરે વગેરે દેખાય છે. ત્યાં અઢારે વર્ણની વસતી રહેતી હતી, તેમાં મુખ્ય ઘરે ઓશવાળ જ્ઞાતિના વણિકેના હતા. જેમાં ધન ધાન્ય કરી સંપૂર્ણ રીતે સુખી હતા. તેમાં કેટલાક ધીરધારને, વ્યાજ વટાવને અને અનાજ વગેરેને વ્યાપાર કરતા અને સંતોષી જીવન ગુજારતા. તે જ્ઞાતિમાં અગ્રેસર ચોધરી (નગરશેઠની પદવી અપાયેલ હોય તે ધરી કહેવાતા) અટકના “હેમાભાઈ” નામના એક સદગૃહસ્થ રહેતા. તેમને “ગંગાબાઈ' નામે ધર્મ પરાયણ અને પતિભક્ત પત્ની હતી. આ દંપતી શ્રાવક ધર્મને અંગીકાર કરી શુદ્ધ જૈનધર્મનું આરાધન કરતાં અને યથાશક્તિ સુપાત્રને દાન દઈ પોતે જમતા હતા. હેમાભાઈ પણ નિષ્પક્ષપાતી, ઉદાર અને નીતિજ્ઞ હોઈ, આખાયે શિરહી જીલ્લામાં પ્રતિષ્ઠા પાત્ર હતા. આ રીતે પતિપત્ની બંને સુખી હતા, પરંતુ તેમને એક જાતનું અંતરમાં દુ:ખ હતું તે એ કે અદ્યાપિ તેમને એક પણ પુત્ર-પુત્રી આદિ સંતાન ન હતું. પુણ્યશાળી જીવોને આ પ્રકારનું દુ:ખ હોવા છતાં પણ જેઓ ધર્માનુરાગી હોય છે તેઓ તે ચિંતાને પણ ક્ષણભર સંસારજન્ય પરિતાપ રૂપ માની, પૂર્વ પુરુષોના સદ્ધચનને લક્ષમાં લઈ વિસ્મૃતિ અનુભવે છે. પણ આ પુણ્યશાળી દંપતીનો ભાગ્યરવિ ખીલવાનો હતો. કોને ખબર હતી કે આ ઉદ્દગમગ્ન સ્થિતિને નષ્ટ કરી આ દંપતીના ધર્મસંસ્કારના બીજ કેને ભારત ભરમાં પ્રસરાવનાર કોઈ અમૂલ્ય બીજને ઉદ્ભવ થશે ? કેને Page #179 -------------------------------------------------------------------------- ________________ ખબર હતી કે એક ન્હાનાશા ગામમાં જન્મ ધરી એક પ્રબળ ચોદ્ધો સમસ્ત આવર્તમાં સત્યધર્મના પડકારના આંદોલને જગાવશે ! કહેવાનું તાત્પર્ય એ કે-એક મધ્ય રાત્રીએ ગંગાબાઈએ શુભસૂચક એક સ્વપ્ન જોયું. જેમાં એક મહાન તેજસ્વી પુરુષ આકાશમાંથી ઉતરી ગોદમાં બેઠે અને અનેક પ્રકારની ધર્મ ચેષ્ટા કરવા લાગ્યા પછી તરતજ તે ગંગાબાઈના ઉદરમાં પ્રવેચેબસ, આ સ્વપને ગંગાબાઈના હૃદયમાં અનેક હર્ષ ઉર્મિઓ પ્રદીપ્ત કરાવી, સ્વપ્નની આ વાત તેણે પોતાના પતિ “હિમાભાઈ” ને કહી હેમાભાઈ બોલ્યા-ભદ્ર! આજે તમે ભાગ્યશાળી થયા છે. તમારું આ સ્વપ્ન ઉત્તમ પુત્રની પ્રાપ્તિ રૂપ છે. અને તે સ્વપ્નના ભાવ પરથી સમજી શકાય છે, કે ઉત્પન્ન થનાર પુત્ર મહાન પ્રતાપી અને ધર્મની વૃદ્ધિ કરનાર નીવડશે, માટે આનંદપૂર્વક ગર્ભનું પાલન કરજે. ગંગાબાઈના હર્ષને પાર ન હતે. આનંદી ચહેરે ગર્ભનું પ્રતિપાલન કરતાં અનુક્રમે સવા નવ માસ પૂર્ણ થયે વિક્રમ સંવત ૧૪૭૨ના કાર્તિક શુકલ પૂર્ણિમાની મધ્યરાત્રીએ, કૃતિકા નક્ષત્રના ચોગે તેમણે એક પુત્રરત્નને જન્મ આ. પુત્રજન્મની હેમાભાઈને વધામણી મળતાં તેમના ગાત્રે હર્ષથી પ્રફુલ્લિત બન્યાં. સુગંધ અને સેનાને મેળ સધા. થોડા વખત પહેલાં જેમને 1 x અમને મળેલી બે પાનાની અસલ પ્રત જે અત્રે છાપવામાં આવી છે તેમાં લોંકાશાહને જન્મ વિક્રમ સં. ૧૪૮ ૨ લખેલ છે, પરંતુ તેમાં ઇતિહાસ દૃષ્ટિએ એક દશકાની ભૂલ માલમ પડે છે. તેથી એતિહાસિક અનુસંધાને મેળવતાં ફેંકાશાહનો જન્મ વિ. સં. ૧૪૭૨ જોઈએ, જે આપણે તેમને જન્મ સં. ૧૪૮૨ માનીયે તે, “ગુજરાતને વાતરૂપ ઈતિહાસ લખનાર ડાહ્યાભાઈ પ્રભુરામ દવે લખે છે કે:–અહમદશાહ પછી તેને દીકરો મહમદશાહ ઇ. સ. ૧૪૪૧ વિક્રમ સં. ૧૪૯૭માં ગાદીએ બેઠે અને તે વિક્રમ સં. ૧૫૭ માં ઝેર દેવાથી મરણ પામે.” એટલે મહમદશાહ ગાદીએ બેઠે તે વખતે કાશાહની ઉંમર પંદર વર્ષની ગણાય, અને તે વખતે તેમનું અરહટવાડામાં લગ્ન થયું છે. અને ત્યાર બાદ અઢારમા વર્ષે તેમને પુનમચંદ નામને એક પુત્ર થયો છે. અને ત્યારબાદ એટલે વિક્રમ સં. ૧૫૦૦ આસપાસમાં તેઓ અમદાવાદ આવ્યા એમ માનીયે, તે પણ માત્ર અઢાર વર્ષની ઉંમરે તુરતમાંજ તે મહમદશાહની પ્રીતિ મેળવી શકે અને પાટણમાં રહી પુનઃ અમદાવાદમાં આવે એ વાત સંભવતી નથી. તેમજ ઝવેરાત ખરીદવું, પાટણના તિજોરદાર નીભાવું, માતાપિતાનું મૃત્યુ એ બધા ઐતિહાસિક પ્રસંગે લક્ષમાં લેતાં તેમને જન્મ સં. ૧૪૭૨ને માનવાને પૂરતા કારણે હવાથીજ મેં તેનો સ્વીકાર કર્યો છે. અસલ પ્રતમાં દશકાની ભૂલ થવી સહજ છે, કેમકે જેનામાં ઇતિહાસ લખવાની પ્રથા અલ્પ હોઈ તેવી જાતની ભૂલ થવા પ્રાયઃ સંભવ છે. છતાં આ પર કઈ વધુ સ્પષ્ટ પ્રમાણુ મળતાં દ્વિતિયાવૃત્તિમાં યોગ્ય પ્રકાશ પાડવામાં આવશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધિકાર અને સંપત્તિ અકારાં લાગતાં, જીવન પર વિષાદની ભાવના પ્રસરી જતી, તે આજે પુત્ર જન્મના સમાચારે હર્ષઘેલા મની જીવનનું અહાભાગ્ય માનવા લાગ્યા, અને સંપત્તિના સદુપયેાગ કરવા તેમણે છૂટે હાથે ગરીમાને દાન આપ્યું. મળવા આવનાર આપ્ત જનાને અધિકારનું માન મૂકી નમ્રતાથી સત્કાર્યા; સૌભાગ્યવતી બાળાઓએ આવી ગીતગાન લલકાર્યા. લાકિક વ્યવહારે છઠ્ઠી જાગ્નિકા સાચવી, બારમે દિવસે અશુચિ ટાળી, જ્ઞાતિજનાને જમાડયા અને ચૈાગ્ય પહેરામણી કરી પુત્રનું નામ “ લેાકચ ” પાડયું. કેળના ગર્ભનો જેમ બાળક પ્રતિક્રિન વધવા લાગ્યું; તેમ તેમ માતાપિતા પુત્ર સુખ અનુભવતાં તેના કાડ પૂરવા લાગ્યા, અને લેાકચને હુલામણાના નામ તરીકે લેાકા—àાંકા 37 શબ્દથી સમાધી આનંદ પામવા લાગ્યા. પાંચ વર્ષની ઉંમરે ગામની નિશાળમાં તેમને ભણવા બેસાડયા, પરંતુ પૂર્વ સંસ્કારના ચેાગે બુદ્ધિ તીવ્રતમહાવાથી ઘેાડાજ વખતમાં તે વ્યવહારિક શિક્ષણમાં પારંગત બન્યા. તે સાથે ધાર્મિક સંસ્કારના આંદ્રેાલના પણ તેમનામાં અજબ રીતે ખીલી ઉઠયા. કારણ કે હેમાભાઇ ધ જીજ્ઞાસુ હેાઈ ધાર્મિક અનુષ્ઠાનામાં લેાકચંદ્ર તેમની સાથેજ રહેતા. પિતાની સાથે દેવદન કરવા જવું ધર્મગુરુને વદન–નમસ્કાર કરવા, સામાયક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરવી, વ્યાખ્યાન સાંભળવું, એ વગેરે ધર્માંક ચેાથી લેાકચ ંદ્રની ધાર્મિક ભાવના ખળવત્તર ખની; એટલુંજ નહિ પણ તેમનામાં તીવ્ર સ્મરણશક્તિ હાવાથી એકજવાર સાંભળેલું વ્યાખ્યાન તેમના મરણુપટમાં તત્કાલ ઉતરી જતું. આમ વ્યવહાર, નીતિ અને ધર્મ એ ત્રણે કર્ત્તબ્યામાં નિષ્ણાત બનેલા લાક્ચંદ્રને પિતાએ દુકાનના સર્વ કારભાર સાંપ્યા. નીતિ, પ્રમાણિકતા, સત્ય, ઉદારતા, એ વગેરે સદ્ગુણૢાથી લેાકચંદ્રની ખ્યાતિ આમ વર્ગમાં પ્રસરી ગઈ. નાનપણનું નામ “લાંકા”ની સાથે લેાકેાએ “શાહ” શબ્દ જોડી દીધા. તેથી સૌ કોઇ તેમને “લેાંકાશાહુ” નામથી એલાવવા લાગ્યા. શ્રી લાંકાશાહે પેાતાના બુદ્ધિમળ, પ્રમાણિકતા, ચતુરાઇ અને પ્રિયભાષાથી ગ્રાહકાનાં મન જીતી ઠીક ઠીક દ્રવ્ય ઉપાર્જન કરતા અને સ્વકુટુંબને નિર્વાહ ચલાવતા. વખત લેાકચંદ્ર નાની ઉંમરના હાવા છતાં પણુ વેપારકળામાં કુશળ હાઈ આસપાસના અનેક ગામામાં વ્યાપારાર્થે જતા, તેમાં શિરાહીમાં વધારે જવું પડતું હોઈ, ત્યાં પણ તેમની બુદ્ધિની પ્રશંસા થવા લાગી. એક દિવસ શિરાહીના રહીશ, આશવાળ કુળ ભૂષણ “ આધવજી શાહે ” નામના ગૃહસ્થે લેાંકાશાહને ઝવેરીની દુકાને મેાતી પારખતા જોઇ મનમાં વિચાર કર્યો કે“ આ ટેકરી નાની ઉંમરના ઢાવા છતાં માતી પારખવાની કળામાં કુશળ છે Page #181 -------------------------------------------------------------------------- ________________ તેમજ રૂપ ગુણ યુક્ત છે, તે મારી એકની એક પુત્રી “સુદર્શના”ના વિવાહ સંબંધ આની સાથે જોડું તો તે યુક્ત જ છે.” એવો વિચાર કરી ઓધવજી શાહ બીજે દિવસે અહટવાડે આવ્યા અને હેમાશાહના ઘેર ઉતર્યા. હેમાશાએ મહેમાનની એગ્ય સરકાર કરી વિનયપૂર્વક પૂછ્યું –શાહજી ! અત્રે કેમ પધારવું થયું છે ! મારા લાયક કામ સેવા ફરમાવશે. જવાબમાં ઓધવજી શાહ પોતાનો હદય ભાવ વ્યક્ત કરતાં બોલ્યા –ચેધરીજી ! હું મારી એકની એક પુત્રી સુંદરબાઈ ( સુદર્શના) છે, તેનું વેવિશાળ આપના પુત્ર વેરે કરવા આવ્યો છું; માટે આ રૂપીએ અને શ્રીફળ ગ્રહણ કરી આભારી કરશે. ઉમાશાહે ઓધવજી શાહની વાત સાંભળી કુટુંબી જનોને પૂછી ગ્ય સ્થળ અને ગ્ય કન્યા જાણી શ્રીફળ વધાવી લીધું. અર્થાત્ વેવીશાળ કરી સાકર વહેંચી અને તરતમાં જ લગ્ન લીધું. માઘ શુદિ સપ્તમીને દિવસે જાન જેડી તેઓ શિરોહી ગયા. અને શુભ ચોઘડીએ લંકાશાહને, ઓઘવજી શાહે કન્યાદાન દીધું. હેમાશાહે પુત્રને સુસ્થળે પરણાવી પિતાને માથેથી ઋણ ઉતાર્યું. ગંગાબાઈને પુત્રવધુ ઘેર આવવાથી આનંદની સીમા રહી નહિ. સંસાર સુખ જોગવતાં લંકાશાહ આનંદમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. અઢારમે વર્ષે લેકચંદ્રને ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ, તેનું નામ “પુનમચંદ” રાખવામાં આવ્યું. આ પ્રસંગથી હેમાશાહ અને ગંગાબાઈ પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યા. તે સંસાર વૃદ્ધિના કારણે નહિ, પણ સંસાર નિવૃત્તિને કારણે. જેમ ભકત નૃસિંહ મહેતાએ ગાયું હતું કે –“ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ”તેમ પોત્ર પ્રાપ્તિથી ઉભય દંપતીએ નિવૃત્તિમય જીવન ગાળવાનું અને ધર્મ કર્તવ્યમાં અહર્નિશ ઉત્સુક રહેવાનું ઈચછયું એટલે ગગાબાઈ એ ગૃહકાર્યભાર પુત્રવધુને સોંપી દીધો અને નિવૃત્ત બની તેઓ બંને સતત્ જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહી પ્રભુભકિત કરવા લાગ્યા. આ તરફ લોકચંદ્ર ( લેકશાહ ) હંમેશાં માતાપિતાનું પૂજન કરી આ જ્ઞાએ પ્રવર્તતા હતા અને દુકાનનો વહિવટ ચલાવતા હતા; પરંતુ તેમના ધંધાની મેટી ધીરધાર ખાસ કરીને કૃષિકારે (ખેડૂતે ) પ્રત્યેની હતી. અને દુકાળ આદિ દરેક પ્રસંગે ખેડૂતને ધીરેલાં નાણાં પાછા મેળવવામાં અવાર નવાર મુશ્કેલીઓ ઉત્પન્ન થતી, તેમજ ધીરેલાં નાણું પાછા આપતાં પણ ખેડૂતોને ત્રાસ છૂટે છે એમ જ્યારે તેમણે જોયું ત્યારે એ ધંધા પર તેમને અભાવ થયે, અને બીજે કઈ ઝવેરાતાદિને ધંધે કરી કુટુંબ નિર્વાહ ચલાવવાનું યોગ્ય લાગ્યું, આથી તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. દરમ્યાન તેવીસમા વર્ષે માતા અને ચોવીસમા વર્ષે પિતા એમ બંને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સ્વર્ગવાસ પામ્યા. એટલે સુરતમાં જ તેમને વ્યાપાર આટેપી લઈ પરદેશ જવાને નિશ્ચય કર્યો. એ સિવાય તેમને સ્વભૂમિ છેડવાનું એક બીજું સબળ કારણ પણ એ જણાય છે કે તે વખતે શિરોહી રાજ્યમાં કેટલીક અંધાધુંધીએ પણ વ્યાપી રહી હતી. પૂવે શીહી અને આબુ પાસેની ચંદ્રાવતી એ બે રાજ્યો વચ્ચે વર્ષોથી વૈર હતું. જો કે છેલ્લા ૧-૨ સૈકાથી કાંઈક શાંતિ હતી, છતાં અંધાધુંધી, ધાડા વગેરે અવાર નવાર આવતા. આથી શ્રી લંકાશાહ ઉદ્દે લેકચંદ્ર સદાને માટે અહિટવાડા છડી જવાનો નિશ્ચય કર્યો. અને ઈ. સ. ૧૪૪૧ સં. ૧૪૯૭ માં પચીસ વર્ષની ઉંમરે લંકાશાહ પિતાની સ્ત્રી તથા પુત્ર વગેરેને લઈ અમદાવાદ આવ્યા. ત્યાં એક મકાન લઈને રહ્યા અને ઝવેરાતને ધંધો શરૂ કર્યો. તે અરસામાં મહમદ શાહ બાદશાહ ગાદીએ બેઠે, કે તરત જ તેણે ઝવેરાત લેવાની ઈચ્છા જણાવી. તેથી સર્વ ઝવેરીઓને બોલાવવામાં આવ્યા, તેમાં ફેંકાશાહ પણ આવ્યા. બધા ઝવેરીઓએ પિતાની પાસેનું ઝવેરાત બતાવ્યું તેમાં એક સુરતવાસી ઝવેરીએ જાંબુ જેવડાં બે અમૂલ્ય મેતી મૂક્યા. અને તેની કિંમત એક લાખ બહોંતર હજારની કરી. મહમદશાહે તે બે ખેતી અમદાવાદના ઝવેરીઓને પરીક્ષા કરવા માટે દેખાયા ત્યારે તેમણે મેતીને ઉત્તમ અને વ્યાજબી કિંમતના કહી સુરતના ઝવેરીની તરફેણ કરી, ત્યારે બાદશાહે બધા ઝવેરીઓની સામે જોયું. તે વખતે તેણે ફક્ત લંકાશાહનું મુખ હસતું ભાળ્યું. આ જેઈ શાહને વહેમ પડયે. તેથી તેણે લંકાશાને પૂછ્યું કે –તમે હસ્યા કેમ? જવાબમાં લંકાશાહ બેત્યા–જહાંપનાહ! આ બધા ભાઈઓ કરતાં મારે અભિપ્રાય જુદો જ છે. “શું તમે ઝવેરી છે?” બાદશાહે પૂછ્યું. “જી, હા. કાંઈક જાણું છું.' “જે તમે જાણતા હો તો લે આ મોતી અને કરે પરીક્ષા.” બાદશાહની આજ્ઞાથી લંકાશાહે મેતી હાથમાં લીધા. તે સમયે બીજા ઝવેરીઓ હસવા લાગ્યા. અને મનમાં બડબડયા કે જુઓને ! આ વળી આજકાલને દોઢ ડાહ્યો થાય છે તે, ઝવેરીઓની ઉપહાસ્ય યુક્ત આ મુદ્રા જોઈ બાદશાહે તેમના સામે કૂર દષ્ટિ કરી, એટલે તેઓ કાંઈ બોલી શક્યા નહિ. કાશાહે બંને મેતી બારિકાઈથી તપાસીને કહ્યું –જહાંપનાહ આ બે મોતી પૈકીનું એક સાચું અને મહાન કિંમતી છે, જ્યારે બીજું મચ્છ મેતી એબવાળું અને નકામું છે. આ સાંભળી સર્વ ઝવેરીઓ તેની મશ્કરી કરવા લાગ્યા. પણ બાદશાહ બહુ જ શાણે હોવાથી સૌ કોઈને શાન્ત રાખીને પૂછયું – શાહજી, તેની પરીક્ષા બતાવો તે જ વખતે લંકાશાએ પારદર્શક મંગાવી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આંખે ચડાવરાવી બાદશાહને કહ્યું કે, હવે આ ખેતીની અંદર શું છે, તે જુએ બાદશાહે જોયું તો અંદર મસ્યચિન્હ દેખાયું. આ જોઈ બાદશાહ તેની પારખ શક્તિ પર અજાયબ થયે અને તેની પ્રશંસા કરી પુનઃ કહ્યું –શાહજી, તમે આની કિંમત કાંઈ જ નથી એમ શાથી કહ્યું? ફેંકાશાહે ઉત્તર આપે કે આ મોતીને એરણ પર મૂકી હશેડો મારે એટલે તરત તે કુટી જશે. બાદશાહે ઝવેરીની અનુમતિ મેળવી હથોડો માર્યો એટલે તે મેતી ફટ દઈને ફૂટી ગયું. બસ. અહિંથી કાશાહને ભાગ્યોદય ખીલ્ય. બાદશાહે બધા ઝવેરીઓને વિદાય કરી લંકાશાહને પરિચય પૂછયે. લંકાશાહે પિતાને પૂર્વ ઈતિહાસ બાદશાહને વિદિત કર્યો. એટલે પાદશાહે ખૂશ થઈને ફેંકાશાહના સંબંધીઓને નોકરી આપી. અને લંકાશાહને તિજોરદાર તરીકે પાટણ મોકલ્યા. તેમણે પોતાના બુદ્ધિબળે ત્યાંનું ગુંચવણ ભર્યું કામ સરળ બનાવ્યું. પછી બાદશાહે તેમને અમદાવાદ બોલાવી પોતાની પાસે રાખ્યા. આ વખતે લંકાશાહ બાદશાહના જમણા હાથ સમ લેખાતા; એટલું જ નહિ પણ અમદાવાદ જીલ્લામાં એક વખત પોતે કરે તે જ થાય, એ તેમને પ્રભાવ અને સત્તા જામ્યા હતા. તે પણ પોતે નિરભિમાની રહી પરોપકાર કરતા, પ્રજા પર પ્રેમ રાખતા, ગરીબોના આંસુ લુછતાં અને વખતો વખત બાદશાહને દયાને માર્ગ બતાવતા. આમ સર્વત્ર શ્રીમાન લંકાશાહની કીતિ જામી રહી હતી. મહેમદશાહ બાદશાહની હજુરમાં તેમણે તેના જમણા હાથ તરીકે દશ વર્ષ કામ કર્યું. તેઓ અનેક રાજા-રાણુઓના કામ કરાવી આપતાં, પણ લાંચ રૂશ્વત લેતા નહિ. ત્યાર પછી ટુંક વખતમાં મહમદશાહ બાદશાહનું અવસાન થયું. તે સંબંધમાં શ્રી. ૨. મ. નિલકંઠ “ગુજરાતને સંક્ષિપ્ત ઈતિહાસમાં લખે છે કે -મહમદશાહ રાજાએ ચાંપાનેરના રાવળ “ ગંગાદાસન પાવાગઢમાં ઘેર્યો હતો. તેવામાં રાવળની કુમકે માળવાને બાદશાહ ચડી આવ્યા. તેનાથી ડરીને ગુજરાતના સુલતાન મહમદ શાહે પાછી પાની કરી, તેથી તેના અમીરાએ તેને ઝેર દઈ મારી નાખે ને તેના શાહજાદા “કુતુબ” ને બાદશાહ ઠરાવ્યા. મહમદશાહને તેના અમીરાએ ઝેર દઈને મારી નાખ્યું. આ વાત સાંભળતાં જ ફેંકાશાહના રોમાંચ ખડા થયાં. રાજ્ય પ્રપંચ અને રાજ કાવાદાવાથી તેમનું મન ત્રાસ પામ્યું અને આવા સ્વાથી સંસાર પર ફેંકાશાને તિરસ્કાર છૂટ. જે બાદશાહની દશ-દશ વર્ષો સુધી પ્રીતિ મેળવી. તેજ પાદશાહનું આ રીતે કરપીણ ખૂન થવાથી તેને રાજખટપટ ઉપર તિરસ્કાર આવ્યો, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ એટલું જ નહિ પણ તેને પોતાની જાત પર પણ તિરસ્કાર છૂટયો. અને હવે કેઈપણ રીતે આ નોકરીમાંથી નિવૃત્ત થઈ ધર્મ માગે જ જીવન વ્યતિત કરવાને તેમણે નિરધાર કર્યો. મહમદશાહની જગ્યાએ કુતુબશાહ ગાદી પર આવ્યું, એટલે તરત જ લેકશાહે નોકરીમાંથી ફારેગ કરવાની કુતુબશાહને વિનંતિ કરી. નવા બાદશાહે વિચાર કર્યો કે લંકાશાહ ન્યાયી, પ્રમાણિક અને સત્યવક્તા પુરુષ છે, એ પુરુષ આ રાજ્યમાં મળવો મુશ્કેલ છે, એમ ધારી તેણે લંકાશાહને કહ્યું – શાહજી, શા માટે નોકરીમાંથી મુક્ત થવું જોઈએ ? તમે કહેતા હો તો હું તમારે દરમા (પગાર) વધારી આપું. એટલું જ નહિ પણ રહેવા માટે તમને બગીચા સાથે એક બંગલો આપું. આ સાંભળી લંકાશાહે કહ્યું – ગરીબ પરવર, આપની આ ભલી લાગણી માટે હું આપને આભારી છું પરંતુ હું આ માયાવી સંસારથી અલિપ્ત રહી પ્રભુભક્તિમાં મારું આખું જીવન ગુજા૨વા ઈચ્છું છું. કેમકે એક દિવસ વહેલું કે મોડું મૃત્યુ ” તો અવશ્ય આવવાનું છે. તો ખાલી હાથે ખુદા પાસે જવા કરતાં કાંઈ ધર્મ કર્તવ્ય કરીને જવાય તે ખુદા ખુશી થાય. માટે કૃપા કરી મને મારી આ ઈચ્છા પૂર્ણ કરવા પરવાનગી આપશે. બાદશાહને લાગ્યું કે આ પુરુષ રાજ પ્રપંચમાં પડવા ઈચ્છતો નથી. તેથી તેણે શ્રીમાન લંકાશાહને સારી પહેરામણી સાથે રજા આપી. લેકશાહ બાદશાહને નમન કરી ચાલી નીકળ્યા. ઈ. સ. ૧૪૫ર વિક્રમ સં. ૧૫૦૮ માં લોકશાહ, સ્ત્રી, પુત્ર કુટુંબીજનેને લઈ પાટણ આવ્યા. એક સુંદર રહેવા માટે મકાન લઈ ખાનપાનનો બંદોબસ્ત કરી આપી તેમણે હંમેશને માટે સંસાર જાળમાંથી અલગ થવાની એટલે દીક્ષિત જીવન ગુજારવા માટેની સ્ત્રી વગેરેની અનુમતિ મેળવી લીધી. તે વખતે પાટણમાં યતિશ્રી સુમતિવિજયજી બિરાજતા હતા. તેમની પાસે જઈ લંકાશાહે કહ્યું:-મહાત્મન્ ! આ સંસારના પરિતાપથી ત્રાસ્યો છું. સ્ત્રી પુત્રાદિક મળેલ સર્વ સાંસારિક સંબંધ ક્ષાણુક અને નાશવંત છે તેથી હું મારા હિતને માટે આત્મકલ્યાણને માર્ગ–જે દીક્ષા તે લેવા ઈચ્છું છું. માટે આપ મને દીક્ષિત બનાવી આ સંસાર સમુદ્રમાંથી પાર ઉતારશો એવી મારી નમ્ર વિનંતિ છે. આ પ્રમાણેના શ્રી લંકાશાહના નમ્ર અને વૈરાગ્ય ભર્યા વા સાંભળી, ગુરૂએ તેમને ભવભીરૂ આત્મા માની, સ્ત્રી પુત્રાદિક સંબંધીઓ અને શ્રી સંઘની અનુમતિ મેળવી દીક્ષા આપી. ઈ. સ. ૧૪૫૩ વિકમ સં ૧૫૦૯ ના ૨૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦, શ્રાવણ શુદિ એકાદશીને ભગુવારે શુભ ગ શુભ નક્ષેત્રે પ્રહર દ્વિતીય લાભ ચેઘડીએ શ્રીમાન લંકાશાહ ખરેખરા ભાવયતિ બન્યા, અને તે વખતે તેમનું નામ “લમી વિજય રાખવામાં આવ્યું. છતાં લોકાશાહ તરીકેની તેમની લાંબી કીતિ જગત ભૂલી શકયું નહિ, તેથી લોકો તો તેમને ભેંકાશાહ” નામથી જ બોલાવવા લાગ્યા. દીક્ષા લીધા પછી લંકાશાહે સુત્રજ્ઞાન મેળવી લેવાનો નિશ્ચય કર્યો અને સતત્, સૂત્રો વાંચવામાં મશગુલ રહેવા લાગ્યા. પરિણામે અનેક સુત્ર સિદ્ધાન્તોના તેઓ પારગામી બન્યા. ઘણુ ગ્રંથનું મનન અને અવલોકન કર્યું. એક તે સ્મરણ શકિત અને બુદ્ધિને સ્વભાવિક વિકાસ અને તેમાંય દીક્ષિતાવસ્થાનું કેવળ નિવૃત્તિમય જીવન એટલે જ્ઞાનની શોધમાં લાગેલા મુમુક્ષુને શું દુર્ઘટ હોય? મતલબ કે શાસ્ત્રના રહસ્યને ઉકેલતાં તેમના પવિત્ર હૃદયમાં શ્રી વીર પરમાત્માના શુભાશયે ખડા થયા, શાસ્ત્રોના અભેદ્યભાવોને સમજતાં તેઓ આશ્ચર્ય પામ્યા અને જ્ઞાન ચક્ષુઓ ખીલ્યા. એ વખતે બરાબર તેમણે જોયું કે વીતરાગને આ માર્ગ ખરેખર વિષમ અને ભયાનક છે, ખાંડાની ધાર પર ચાલવા જેટલો કઠિન છે; સાધારણ મનુષ્ય તેના માર્ગને ભાગ્યેજ પાર પામી શકે? આ વિચારો સાથે તેને તે વખતે પ્રવર્તી રહેલી યતિ વર્ગની પામર મનેદશાને ખ્યાલ આવ્યેઃ–પોતાની નજર સામે તેણે વિતરાગની આજ્ઞાનું છોક ખૂન થતાં જોયું. ધર્મને નામે થતો આરંભ તેના હૃદયને કારી ઘા જેવો વસમું લાગ્યું. તેણે શુદ્ધ માર્ગનું અવલંબન લેવાનો નિશ્ચય કર્યો. બસ. બીજે જ દિવસે કાશાએ સત્ય ધર્મના ઉપદેશનું કાર્ય આરંભ્ય જે જે મનુષ્ય તેની પાસે આવતાં, તેમને લંકાશાહ વિતરાગ ધર્મનું ખરું રહસ્ય સમજાવી આધુનિક ગંદી પ્રણાલિકાથી દૂર રહેવાનું ઉપદેશતા. એક તે ચારિત્રશીલઆત્મા, આગમાનુસાર ઉપદેશ; અને જાહેર હિંમત એ વગેરે સદગુણે અનેક મનુષ્ય લંકાશાહના ભકત બન્યા. અને તેમ બનવું સ્વાભાવિક હતું. તેઓ પાટણથી સિદ્ધપુર અને આસપાસના પ્રદેશમાં ફર્યા એટલામાં તેમના ઘણા અનુયાયીઓ થયા. એક વખત તેઓ કેટલાક યતિઓ સહિત ફરતા ફરતા અમદાવાદ આવી ઝવેરી વાડાના ઉપાશ્રયમાં ચાતુર્માસ રહયા. તે દરમ્યાન તેમના શુદ્ધ ઉપદેશને અનુલક્ષીને કેટલાક યતિઓએ પણ પિતાને ચાલુ યતિપણે છેવને પુન: શુદ્ધ વિતરાગ ધર્મની દીક્ષા લેવાનું લંકાશા સમક્ષ જાહેર કર્યું અને થોડા વખતમાં તે તે સઘળા યતિઓ સાચા મુનિએ વિતરાગના માર્ગને અનુસરનારા સાચા ત્યાગીઓ બની ગયા. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ આ અરસામાં, ઈતિહાસકારે જણાવે છે કે અણહીલપુર પાટણથી લખેમશીભાઈ નામના એક સૂત્રસિદ્ધાંતના જાણનાર શાહુકાર અમદાવાદમાં આવ્યા અને તેમણે લોંકાશાહને વિતરાગ પ્રણિત શુદ્ધ ધર્મ સાંભળે. લખમશીભાઈ પ્રથમ તો આવા શુદ્ધ માર્ગનું સ્વરૂપ દર્શાવનાર શ્રીમાન પર પ્રસન્ન થયા, અને પછી એકાન્તમાં કેટલીક ધર્મ ચર્ચાઓ કરી. તે વખતે લખમશીભાઈને યાદ આવ્યું કે મહાવીર પ્રભુના નિવાણુ સમયથી બેઠેલો બે હજાર વર્ષને ભસ્મગ્રહ બરાબર આ વખતે ઉતરવાનો રોગ છે. અને એવે વખતે જે કોઈ હિંમતપૂર્વક બહાર આવી સત્ય ધર્મ ફેલાવવાનો પ્રયત્ન કરશે તે બરાબર તે ફતેહમંદ નીવડશે. આ વાત તેમણે લંકાશાહને કહી, અને પતિત થયેલા માગને પુનરૂદ્ધાર કરવાની વિનંતિ સાથે ફળિભૂત થવાની આગાહી આપી. એજ અરસામાં અરહટવાડા, પાટણ, સુરત વગેરે ચાર ગામના સંઘ અમદાવાદમાં આવી પહોંચ્યા અને તે વખતે ઘણું જ વરસાદ થવાથી સંઘને કેટલીક વખત ત્યાં સ્થિરતા કરવી પડી. દરમ્યાન સંઘના માણસે પૃથક પૃથક થળે યતિઓના વ્યાખ્યાન સાંભળવા જતાં. લંકાશાહની જુદા જ પ્રકારની પ્રરૂપણાથી શિથિલાચારને નભાવી લેવા ઈચ્છતા યતિઓ તેની અદેખાઈ કરતા. પ્રસંગોપાત યતિઓમાંના કેટલાકે સંઘના માણસોને મશ્કરીમાં કહ્યું કે અમારા કરતાં લક્ષ્મીવિજયજી (લેકશાહ) બહુ સરસ બોધ આપે છે, માટે તમે તેમની પાસે જાવ. આ શબ્દો કહેતી વખતે યતિઓને ન લાગ્યું કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા જતા પડતાના શીરેજ તે આવી પડે છે. સંઘના અગ્રેસર સંઘવીઓએ આથી વિચાર કર્યો કે લોંકાશાહ મૂળ અરહટવાડાના છે, અને દીક્ષા પણ ઘણા વર્ષથી લીધી છે, તો શું તે કોઈ જુદી જ જાતની પ્રરૂપણ કરે છે ? અને જે તેમ હોય તો શ્રી સંઘ તેમને માટે વિચાર કરે; એમ વિચારી સંઘના અગ્રેસર નાગજીભાઈ, દલીચંદભાઈ, મેતીચંદભાઈ અને શંભુજી ભાઈ પોતાની સાથે કેટલાક ગૃહસ્થો લઈને ઝવેરીવાડાના ઉપાશ્રયે શ્રી લંકાશાહના વ્યાખ્યાનમાં આવ્યા. તે વખતે લંકાશાહ બુલંદ અવાજે સત્ય ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવી રહ્યા હતા. ઉપર્યુંકત સંઘ નાયકે તેમનું પ્રતિભાશાળી અને સ્પષ્ટ વકતવ્ય સાંભળી ત્યાં જ સ્થિર થઈ ગયા અને ચાલતાં શાસનમાં પ્રવર્તી રહેલી આડંબરીય અને વિરૂદ્ધ આજ્ઞા વર્ગીય પ્રવૃતિઓથી વાકેફ થયા. જે અગ્રેસર ઓંકાશાહને ઠપકે આપવાના ઈરાદે આવ્યા હતા. તેઓ તેમના પરમ ભકત બની ગયા. આટલું છતાં એકજ શલ્ય તેમના હૃદયમાં રહયું હતું તે એ કે લેકશાહે મૂર્તિપૂજા વિરૂદ્ધની પોતાની માન્ય પ્રદર્શિત કરી હતી. તેથી સંઘના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અગ્રેસરાએ તેમને પૂછયું મહાનુભાવ! મૂર્તિપૂજા તે પરંપરાથી ચાલી આવે છે. આપ તેનો નિષેધ કેમ કરે છે? તેનો ખુલાસો કૃપા કરીને આપશે તે ઉપકાર થશે. લંકાશાહે કહ્યું:--જુઓ, મૂર્તિપૂજા શાસ્ત્રાનુસાર નથી તેનું કારણ – - ૧ ભગવાન મહાવીરે શ્રીઆચારાંગ; સુયગડાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક કે ભગવતી આદિ નાગમમાં કોઈ સ્થળે મૂળ પાઠે કહ્યું નથી કે સાધુશ્રાવકે પ્રતિમાને પૂજવી; તેમ તેનું ફળ કઈ સ્થળે ઉપદેશ્ય નથી. ૨ રાજગૃહી, ચંપા, હસ્તિનાપુરી, દ્વારિકા, શ્રાવસ્તિ, તુંગીયા, અધ્યા વનિતા, મથુરા આદિ વર્ણવવામાં આવેલી અનેક નગરીઓમાં સ્થળે સ્થળે યક્ષ અને ભૂતના મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ કયાંઈ તીર્થકરના દેરાની કે પ્રતિમાની વાત મૂળ પાઠ આવતી નથી. જે ખરેખર જિનમંદિરે કે જિન પ્રતિમાઓ હેત તો અવશ્ય તેનું વર્ણન આપવામાં આવ્યું હોત. ૩ શ્રી મહાવીરે અનેક શ્રાવકોનું વૃત્તાંત સૂત્રોમાં આપ્યું છે. તેમાં પ્રદેશી રાજાએ દાનશાળા મંડાવ્યાનું, શ્રેણિક રાજાએ અમારી પડહ ( જીવ હિંસા બંધ) વગડાવ્યાનું, શ્રીકૃષ્ણ ધર્મદલાલી કરી હજારે મનુષ્યોને દીક્ષિત બનાવ્યાનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. પણ કોઈ સ્થળે દેરાંઓ બંધાવ્યાનું કે પ્રતિમા પધરાવ્યાનું વર્ણન નથી. - ૪ શંખ, પોખલી, ઉદાયન, આણંદ કામદેવ આદિ શ્રાવકે અને અનેક ધર્મપ્રાણુ શ્રાવિકાઓને અધિકાર સૂત્રોમાં અપાય છે, પણ તેમાં મૂર્તિ પૂજ્યાને અધિકાર કયાંઈ દષ્ટિગોચર થતો નથી. હા, તેઓએ સુપાત્ર દાન દીધાં છે, અષ્ટમી, ચતુર્દશી કે પૂર્ણિમાના પોષધો કીધાં છે. અગીયાર પ્રતિમા (કડક નિયમો) આદરી છે. કે અનશન કર્યા છે, ઈત્યાદિ અનેક ધર્મપ્રભાવી બાબતોને ઉલ્લેખ કરાયો છે, કિંતુ પ્રતિમાને ઉલ્લેખ કરાયો નથી. જે તે વખતે પ્રતિમા હોત તે શું જ્ઞાનીઓ એ મહત્વની વાતને જતી કરે ખરા? ૫ વળી સર્વજ્ઞ તીર્થકરેએ શ્રાવકોના ઘરની અપાર રિદ્ધિ સિદ્ધિનું વર્ણન કર્યું છે. તે વખતે જે તેઓના ઘરમાં દહેરૂક કે પ્રતિમા હેત તો તેવું વર્ણન કરવાનું જ્ઞાનીઓ ચૂકે ખરા ! * આ સ્થળે મૂર્તિપૂજક જૈન આગમમાં આવેલા ચિત્ય શબ્દનો અર્થ જિનાલય કરી મૂર્તિપૂજા સ્થાપે છે. ચૈત્ય ” શબ્દમાંથી ઉપસ્થિત થતા અનેકાનેક અર્થોનું ખ્યાન કરતાં શ્રી. પંડિત બેચરદાસ જીવરાજ દોશી તેમના “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” નામક પુસ્તકમાં લખે છે કે “ચૈત્ય’ શબ્દની મૂળ ઉત્પત્તિ, વ્યુત્પત્તિ, અને પ્રવૃત્તિ તરફ લક્ષ આપવામાં આવે તો જ તેનો ખરો અર્થ આપણાથી કળી શકાય તેમ છે. “ ચિતા, ચિતિ, ચિત્ય અને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આ ઉપરાંત સદ્ગુવ, સદ્ગુરૂ અને સદ્ધર્મ એ રત્નત્રયનું આબેહુબ ખ્યાન ચૈત્ય ચિત્યા” એ ચાર શબ્દોમાં શબ્દનું મૂળ જડી આવે છે. એ ચારેય શબ્દોને અર્થ એક સરખા છે અને તે “ચે ” થાય છે. અર્થાત્ “ચે ”તુ સંબંધી એટલે એના ઉપર બનેલું કે તે નિમિત્ત બનેલું વા તેની કાઇ બીન આકારે રહેલી સત્તાયાદગીરી, તેને “ ચૈત્ય ” કહેવામાં આવે છે. જે સ્થળે મૃતકને અગ્નિસ્થાયી કરવામાં આવે છે તેને જ “ચ્ય કહેવામાં આવે છે. ચૈત્ય શબ્દના એ અ મૂળ અર્થ છે, મુખ્ય અર્થ છે અને પ્રાચીનમાં પ્રાચીન અથ છે. kr 39 આટલું લખી તે પંડિતજીએ “ ચૈત શબ્દના પલટાયલા વિધવિધ અર્થો વર્ણ વ્યા છે તે જાણવા જેવા છે. ૧ ચૈત્ય એટલે ચિતા ઉપરનું સ્મારક ચિન્હ, ચિતાની રાખ. ૨ ચૈત્ય=ચિતા ઉપરના પાષાણુખંડ–ટકું કે શિલાલેખ. ૩ ચૈત્યતિચતા ઉપરનુ પીપળાનું કે તુળથી વિગેરેનું પવિત્રવૃક્ષ ( જુએ મેધદૂતપૂ મેધ શ્લોક ૨૩). ૪ ચૈત્ય=ચિતા ઉપર ચણેલાં સ્મારકની પાસેનું યજ્ઞસ્થાન વા હેામકુંડ, "" ૫ ચૈત્ય—ચિતા ઉપર દેરીના ઘાટનું ચણતર–સામાન્ય દેરી, ૬ ચૈત્યચિંતા ઉપરની પગલાંવાળી દેરી કે ચરણ પાદુકા. ૭ ચૈત્ય=ચિતા ઉપરનું દેવળ કે વિશાળકાય મૂર્તિ ચૈત્યના આ અર્થા તેની વ્યુત્પતિને છાજે તેવા છે અને તેને રિઢ જન્ય આઠમે તથા નવમા અર્ધાં તેની વ્યુત્પત્તિથી ઘણા દૂર છે. હું આગળ જણાવી ગયે। છું કે આપણા પૂર્વજોએ ચૈત્યાને પૂજવા માટે નહિ પણુ તે, મરનાર મહાપુરુષની યાદગીરી રાખવા માટે બનાવ્યા હતા. પરંતુ પાછળથી તેની પૂજા શરૂ થઈ હતી અને તે આજસુધી પણ ચાલી આવી છે. જે ભાઇ એક પદાર્થના વિકાસક્રમને ઇતિહાસ સમજી શકે છે, તે જ ભાઇ ઉપરની બાબતાને સહજમાં સમજી શકશે. પરંતુ જે ભાઇના મનમાં વર્તમાન ધ, તેના વર્તમાન નિયમે। અને તેમાં પરાપૂર્વથી પેસી ગયેલી કેટલીક અસંગત રૂઢિએ તથા વર્તમાન મૂર્તિ પૂજા વગેરે અનાદિનું ભાસતું હશે. રાજા ભરતના સમયનુ લાગતું હશે. તે અને હું જાતે શાસ્ત્રો વાંચવાની ભલામણ કર્યાં સિવાય ખીજું કાંઇ સમજાવી શકતા નથી. આપ સૌ કાઇ જાણા છે કે વડનું ખી કેટલું બધું સૂક્ષ્મ અને હલકુ હોય છે; પણ જતે દહાડે અનેક જાતના અનુકુળ સંયેાગા મળવાથી તેજ બી એવું રૂપ ધારણ કરે છે કે જેની કલ્પના પણ આપણને આવી શકતી નથી. આજ પ્રકારે પદ્ધતિ માત્ર જેની શરૂઆત તદ્દન સાદી અલ્પ અને અમુક હેતુ ઉપર અવલંબેલી હાય છે તે, જતે દહાડે એવું મેટું અને વિચિત્ર રૂપ ધારણ કરે છે કે જેથી આપણને તેની પ્રારંભિક સ્થિતિને ખ્યાલ આવવે કે આપવેા પણ કઠણ થઇ પડે છે. જે ચૈત્યેા માત્ર યાદગીરી માટે હતાં તે પછીથી પૂજાવા લાગ્યાં. ક્રમે ક્રમે તે સ્થળે દેવ કુલિકાઓ થવા લાગી, તેમાં ચરણુ પાદુકાઓ સ્થપાવા લાગી અને પછી ભકતાની હેાંશથી (!) તેજ જગ્યાએ મેટાં મેટાં દેવાલયેા અને મેાટી મેાટી મૂર્તિ વિરાજવા લાગી. આ સ્થિતિ આટલેથી જ ન અટકી, પશુ હવે તેા ગામેગામ અને એક ગામમાં પણ શેરીએ શેરીએ એવાં અનેક દેવાલયેા બંધાઈ ગયા છે અને બંધાતા જાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તેમણે સંધના અગ્રેસરા સમક્ષ કહ્યું, અને પવિત્ર ધર્મનું અવલંબન લઈ આત્મહિત સાધવાના ઉપદેશ કર્યો. લક્ષ્મીવિજયજી મહારાજની સાદી અને સ્પષ્ટ દલીલેા અને વિશુદ્ધ ધર્મનું સ્વરૂપ સાંભળી આગંતુક મહેમાને અતિ પ્રસન્ન થઈ ગયા અને તે વખતથી રાજ તેઓ શ્રીમાન લેાંકાશાહનું વ્યાખ્યાન સાંભળવા આવવા લાગ્યા. ક્રમેક્રમે તેમને વ્યાખ્યાનકાર પ્રત્યે ખૂબ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઈ. આ તરફ્ યતિ લેાકેાએ જાણ્યું કે સંઘના અગ્રેસર અને શ્રાવકાને મેટે સમૂહ લેાંકાશાહનું વ્યાખ્યાન સાંભળવા જાય છે, ત્યારે તેમના હૃદયમાં લાંકાશાહ પ્રત્યે ભારે ઈષ્યોની લાગણી થઇ આવી; એટલુંજ નહિ પણ આવેલ સંઘને વિદાયગીરી આપવા માટે યતિએ એ સઘવીને ખેલાવીને કહ્યું કે શ્રીમાન સંધના લેાકેાને ખરચી માટે હરકત થશે; માટે હવે ખીજે ગામ સંઘ ચલાવે. ત્યારે સાંધવીઓએ જવાબ આપ્યા –ચતિજી! આપ આ શું બેલે છે ? હમણા વરસાદ ઘણા પડયા હૈાવાથી જીવની ઉત્પત્તિ ઘણી થઇ છે; તેમ જ કીચડ પણ ઘણા થયા છે, માટે હમણાં ચાલવું ઉચિત નથી. આ સાંભળી યતિજીએ કહ્યું:મહાશય ! આવે. ધર્મ આપને કેણે શીખવ્યા ? ધર્મના કામમાં જે હિંસા થાય તે ગણાય નહિ. કેમકે હિંસા કરતાં યાત્રામાં ધર્મલાભ ઘણા છે. આ કથનથી સંઘવી ઘણા દીલગીર થયા ! શું આ જૈન યતિના મ્હાંના જવામ ? કરૂણારહિત ! મહાવ્રતરહિત ! એવા આ અસયતિ ને સતિ કેમ કહેવાય ? જ્યાં ભાષાસમિતિ નહિ, ત્યાં સાધુપણું રહ્યું જ ક્યાં! એમ વિચારી સંઘવીએએ તે યતિઓની નિટ્સના કરી, કેટલાક ખુલ્લી રીતે ત્યાં તિઆને અનાદર કરી લેાંકાશાહ તરફ વળ્યા. અને કેટલાક જેએ જાહેર હિમતના અભાવવાળા હતા તેઓ પાતપાતાને ઘેર ગયા. પરંતુ અંદર ખાનેથી તે તેઓ લાંકાશાહનાજ ભક્ત બન્યા હતા; એટલુંજ નહિ પણ તેએ એક બીજા સમક્ષ લાંકાશાહના યશેાગાન ગાતા. લેાંકાશાહનું શુદ્ધ પ્રચારકાર્ય વધુ ને વધુ વેગથી પ્રસરતું જતું હતું. સઘના નાયકા ઉપરાંત શહેર પરગામના ઘણાં મનુષ્યે તેમના વિશુદ્ધ ઉપદેશનું પાન કરવા આવતા, આથી તા યતિઆની ઇર્ષામાં વધુને વધુ ઉમેરા થતા ગયા. તેઓને પેાતાના માલા, માન પાન, પદવી ને કીર્તિ જોખમાયેલાં જણાયાં. એટલે સ્થાયી રહેલા યતિએ પેાતાના ભક્ત શ્રાવકાના કાન ભંભેર્યાં, અને કાઇ રીતે લક્ષ્મીવિજયજીને વિદાય કરવાનું સૂચન કરી દીધું. આથી સંઘના શ્રદ્ધાળુ શ્રાવકા તત્કાળ ઝવેરીવાડાના ઉપાશ્રયે ( જ્યાં લેાંકાશાહ ઉપદેશ આપતા હતા ત્યાં) આવ્યા, અને લાંકાશાહને સંધની માલીકીનું મકાન ખાલી કર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વાની ધમકી આપી. લાંકાશાહે આવેલ શ્રાવકેાને સમજાવવાની કેશીશ કરી; પરંતુ યતિએની સજ્જડ ઉશ્કેરણીના કારણે યતિભકતાએ કાંઇ દાદ ન દીધી, એટલું જ નહિ પણ તેમાંના કેટલાક સ્વચ્છંદી શ્રાવકે આગળ આવી શ્રીમાનને મળજખરીથી ઉપાશ્રયની બહાર કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા, એટલે લેાંકાશાહ સ્વયં (પેાતે) તરતજ ઉપાશ્રયની બહાર નીકળી ગયા, અને આસપાસ ખીજી કાઇ જગ્યાએ એક ગૃહસ્થના મકાનની યાચના કરી તેમાં રહ્યા. શ્રીમાન લેાંકાશાહે ધાર્યું કે કટકભર્યા માર્ગમાં અનેક વિધ્ના હાય છે. પણ તેનેા ધીરજપૂર્વક સામના કરી જે પેાતાના પુરૂષાથથી લેશ પણ અટક્તા નથી, તેજ હિતકાર્યો કરી શકે છે, તેથી લેાંકાશાહ હવે તે જાહેર વ્યાખ્યાન આપવા લાગ્યા. આથી જૈન પ્રજા ઉપરાંત માદશાહ, વજીર વગેરે જૈનેતર નાના મેટા સર્વ પ્રકારના મનુષ્યે શ્રીમાન લંકારશાહના ઉપદેશના લાભ લેવા લાગ્યા. અને જૈન ધર્મના અહિંસામય અમૂલ્ય તત્ત્વાનું પાન કરી તેના રહસ્યને સમજતાં થયા. આ રીતે લેકાશાહની કાંત વધુ તેજસ્વી બની. ગુજરાતની રાજધાની અને વ્યાપારના કેન્દ્રસ્થાન સમા રાજનગર શહેરમાં હજારા મનુષ્ય શહેર જોવા અર્થે, વ્યાપારા, યાત્રાર્થે આવતાં, અને તેએ લાંકાશાહનું વ્યાખ્યાન સાંભળી તેમના તરફ આકર્ષાતા. આ રીતે ઘણા મનુષ્યા વિતરાગ ધર્મના અનુયાયી બન્યાં. શ્રીમાન લેાંકાશાહના સતત્ ઉપદેશની અસર એ થઇ કે એકી વખતે ૪૫ પુરુષા વિતરાગ ધર્મની શુદ્ધ દીક્ષા લેવાને તત્પર થયા. અને તે માટે શ્રીમાનને તેમણે વિનતિ કરી. આથી શ્રીમાન લેાંકાશાહે તે વૈરાગ્ય પ્રેરિત ૪૫ પુરુષાને તેજ વખતે એટલે સંવત ૧૫૩૧ માં જૈનધર્મની દીક્ષા આપી, અને આ ૪૫ સાધુએ પાતાના ઉપકારી ગુરૂનું નામ અમર રાખવા માટે તે ગચ્છનું નામ “લાંકાગચ્છ” રાખ્યું, 29 આ પ્રમાણે લાંકાગચ્છ જન્મ પામ્યા. તે કાંઇ નવે ધર્મ ન હતા, કે નવું તુત ન હતું; પણ દટાઇ ગયેલા દયામાને ખરા સ્વરૂપે સતેજ કરવાને અને આત્મધર્મ ભૂલી પુદ્ગલ ધર્મના પ્રેમીઓને શુદ્ધ ધર્મના ઉપદેશ કરનારૂં એક 4 મિશન હતું. એ અંગ્રેજી શબ્દ મિશનના અર્થ થી વાકેફ્ છે તે સારી રીતે જાણતા હશે કે તે કેવી પવિત્ર વસ્તુ છે. આ મિશનને સઘાડાનું કે સંપ્રદાયનું નામ આપેા. અથવા ગચ્છનું નામ આપે, પણ તેનાં ગર્ભમાં રહેલી પવિત્રતા ખરાખર જાણવી જોઇએ. અમુક પરોપકારી આશય મનમાં રાખી તેની સિદ્ધિને માટે ગામેગામ ફરનારાઓની ટાળી કે મડળ, તેને મિશન કહેવામાં આવે છે. તેજ રીતે ગચ્છ કે સ`ઘાડાના પણ એજ Page #191 -------------------------------------------------------------------------- ________________ આશય હોય છે. પરંતુ આજકાલ ગચ્છ અને સંઘાડા માત્ર વાડા રૂપે જ થઈ પડયા છે. એક ગચ્છને ઉપદેશ બીજાથી જુદે ન હોઈ શકે. એક ગ૭ અમુક વિભાગ કે પ્રાંતમાં પહોંચી વળે, તે બીજે ગ૭ બીજા વિભાગમાં પહોંચી વળે, પરંતુ ગચ્છ, એક બીજાની નિંદા માટે–દણ માટે કે એક બીજાને ઉતારી પાડવા માટે વિરૂદ્ધ પ્રરૂપણ ન કરે, એક બીજાની હુંસાતુંસીમાં ન પડે, અને પ્રભુ મહાવીરના પવિત્ર મિશન–પવિત્ર શાસનને કલંક પહોંચાડવાનું કાર્ય ન કરે. ખેદ સાથે કહેવું પડે છે કે ધર્મમાં “ગર૭” નામની સંસ્થા અને વ્યવહારમાં “જ્ઞાતિ” કે “વર્ણ” નામની સંસ્થા આધુનિક જમાનામાં જ્યાં ત્યાં દોઢ ચતુર લોકોની બત્રીસીએ ચડી છે. ગરીબ બિચારી તે સંસ્થાઓને બેહદ અન્યાય આપવામાં આવે છે ! સ્વયં બુદ્ધ (?) થયેલા કેટલાક લોકો એ સંસ્થાના મૂળને કુઠારાઘાત પહોંચાડવામાં બહાદુરી સમજવા લાગ્યા છે. વાડા અને ગ૭ભેદના વાસ્તવિક અજ્ઞાનથી અર્ધદગ્ધ મનુષ્ય પવિત્ર સંસ્થાને સંહાર ઈચ્છી રહ્યા છે, એમની એ અજ્ઞાનતા ઉપર દયા ખાવા સિવાય અન્ય કેઈ ઇલાજ નથી. આ દશા સુધારવા માટે હમણુ કેઈ ન લેકશાહ થવાની શ્રીમાન લંકાશાહે જૈનધર્મનું સ્વરૂપ નિહાળ્યું હતું, અન્યને તે ઉપદેશ્ય હતું અને એક દિવસ એ પણ આવવાને હતો કે તેમને તે ઉપદેશ માત્ર થોડાક સરકલ (કુંડાળું) માં વ્યાપી મરી ન જતાં, આખા દેશમાં વીસ્તરીને જીવંત રહેવાને સરજાયો હતો. તેથી તે ઉપદેશ ચેતરફ ફેલાવવા માટે વ્યવસ્થિત બંધારણસરનું એક મિશન (ગ૭) સ્થપાયું હતું. અને તેના અગ્રેસર આચાર્ય તરીકે શ્રીમાન લેકશાહ ન રહેતા તે સ્થાન તેમણે પોતાના પટ્ટશિષ્ય ભાણજી ઋષિને આપ્યું હતું. આ મિશનના જન્મ ઘણુઓના હૃદયમાં અગ્નિદાહ જલા. ઘણાયે ચિત્યવાસીઓ આ મિશનના સ્થાપનારને તથા તેના અનુયાયીઓને (Followers) ગાળો આપી નિંદાથી નવાજવા લાગ્યા. અને તેમ બનવું સ્વાભાવિક હતું. કેમકે જોત જોતામાં તે મિશન હિંદના દરેક ભાગમાં ફેલાઈ ગયું અને થોડાં જ વર્ષમાં લગભગ આઠ લાખથી વધુ મનુષ્યો તેમાં સામેલ થયા. આવી અસાધારણ ફત્તેહ અસાધારણ ઈર્ષા ઉત્પન્ન કરે તેમાં નવાઈ પામવા જેવું પણ શું હતું ! આમાં આશ્ચર્ય એટલુંજ કે પૂજ્યશ્રી લંકાશાહે જે મિશન ચલાવ્યું તે, તે વખતના સખ્ત પ્રતિરોધ સામે પણ ટક્કર ઝીલી શકયું. એજ ચારિત્ર બળ, જાહેર હિંમત, સહનશીલતા, અને સત્ય ધર્મનો પ્રભાવ ! એ સિવાય બીજું શું માની શકાય? શ્રીમાન લંકાશાહ જે દઢ સંક૯પ કરતા અથવા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ તેઓ ધારતા કે અમુક સ્થળે અંધકાર છે ત્યાં પ્રકાશ થવો જોઈએ; તરતજ કઈ એવા ગાનુયોગે એ પ્રસંગ બનીજ આવતે અને લંકાશાહને ઉપદેશ ત્યાં પહોંચી જતું. શ્રીમાન લેંકાશાહે તથા તેમના શિષ્યએ ઘણા દેશોમાં વિહાર કરી જાહેર રસ્તાઓ પર હિંમતપૂર્વક વ્યાખ્યાને આપી સત્યધર્મને વિજય વાવટે ફરકાવ્યો હતે. તેમણે કેટલાં વર્ષ ચારિત્ર પાળ્યું તથા તેઓ કઈ સાલમાં, કયા ગામમાં, કાળધર્મ પામ્યા તે સંબંધીની પૂર્ણ માહિતી મળી શકી નથી, પરંતુ હું જ્યારે અજમેર સાધુ સંમેલનમાં ગયેલ, ત્યારે ત્યાં પૂજ્યશ્રી જયમલજી મહારાજની સંપ્રદાયના મુનિશ્રી મીશ્રીમલજી મહારાજ મને મળ્યા. આ સંબંધમાં પૂછતાં તેમણે કહ્યું કે:–અમારી પાસે હસ્તલિખિત મૂળ પટ્ટાવળી છે તેમાં લખ્યું છે કે – લંકાશાહને આશરે ચારસો શિષ્યો થયેલા, તે સર્વ શિષ્યોએ સર્વ સ્થળે ફરી પોતાના ગચ્છમાં આઠ લાખ શ્રાવકોની સંખ્યા કરી, જેથી ચિત્યવાસી યતિઓ ખીજાણુ થકા, તેમનું નિકંદન કાઢવા અર્થે અને તેમના સ્થપાયેલા મિશનને તેડી પાડવા માટે દિલ્હીમાં લાગવગ ચલાવી બાદશાહ પાસે ફરીયાદ કરી કે લંકાશાહ અને તેના સાધુઓ અમારો ધર્મ તોડી પાડવા માટે પ્રયત્ન કરે છે, માટે આપ જહાંપનાહ તેઓને બેલાવી બંનેના ધર્મની દલીલ સાંભળી ન્યાય આપવા કૃપા કરશે. આ પ્રમાણે અરજ કરવાથી બાદશાહે તેજ વખતે શ્રી લક્ષમીવિજય ઉર્ફે લંકાશાહને તથા તેમના કેટલાક વિદ્વાન ગણાતા શિષ્યોને અને તેમના અનુયાયી શ્રાવકોને બોલાવીને કહ્યું કે અમુક મુદતે બંને પક્ષવાળાઓએ પોતપોતાના ધર્મપુસ્તકો આદિ સામગ્રી લઈ હાજર થવું. ઉભય પક્ષના સાધુ–પતિઓ મુદત સર દિલહીમાં આવ્યા અને ધર્મ ચર્ચા થઈ, તેમાં ફેંકાશાહે તે વખતે બહાદુરી બતાવી દયા ધર્મને કે વગાડ; પરન્તુ પાદશાહ ધર્માન્ત હોવાથી, અવળે ઉતરી ઉલટો હિન્દુ ધર્મને નાશ કરવા પ્રેરાય અને બંને ધર્મ વાળાઓને કાંઈ પણ ન્યાય આપ્યા વગર વિદાય કર્યો. આ વખતે દીલ્હીના તખ્ત ઉપર “સીકંદર લોદી ” બાદશાહ હ. ઈતિહાસકારે તેનું વર્ણન કરતાં લખે છે. કેટ-ઇ. સ. ૧૪૧૮ વિક્રમ સંવત ૧૫૩૪ માં “ સીકંદર લોદી ” દીહીની ગાદી પર આવ્યો. એ બાદશાહ બહાદુર ને વિદ્વાન પણ ધમધ ને જુલ્મી હતો. તે મુસલમાને તરફ દયાભાવ ને ન્યાયથી વર્તતા ને હિંદુપ્રજા પર જુલ્મ કરતે. તેમનાં દેવળે ને મૂર્તિઓ તોડી તેમની ધર્મક્રિયા અટકાવતા. એ બાદશાહ ઈ. સ. ૧૫૧૬ સંવત ૧૫૭૨ માં મરણ પામ્યાથી તેનો દીકરો “ઇબ્રાહિમ ” પાદશાહ થયો. ૨૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લેકશાહ કેટલાક શિષ્યો સહિત ત્યાંથી વિહાર કરી ફરતા ફરતા જયપુર ( રાજપુતાના) આવ્યા. ત્યાં આવી ઘણુઓને ધર્મ પમાડો, પરંતુ વિધીઓએ તેમને અઠમને પારણે ઝેર આપ્યું. તે ઝેર મિશ્રિત આહારને એક કવલ લેતાં લેકશાહને માલમ પડયું કે આમાં ઝેર છે. તે વખતે તેમણે શરીરની ક્ષણભંગુરતા સમજી, પરદેશી રાજાની જેમ બાકીને આહાર પૂરે કરી “જાવજીવન અનશન તપ કર્યો અને સમભાવ પૂર્વક વેદન અનુભવ્યું. આત્માના અમરત્વને ભાવતાં મહાવીરના આ સાચા સપુતે ૬૯ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૪૮૫ વિ. સં. ૧૫૪૧ માં ભાવ સમાધિએ +દેહ છેડ. જેનશાસનના એ પરમ પ્રભાવક વીર લંકાશાહના સમસ્ત જૈન સમાજ પર મહાન ઉપકાર છે. ધન્ય છે એ વિજેતાને ! ઈતિ સેંકાશાહ ચરિત્ર સંપૂર્ણ. અમૂર્તિપૂજક તારણું તરણું દિગંબર સમાજ આ સમાજ સ્થા. જૈન સમાજની જેમ મૂર્તિપૂજાને માન્ય કરતો નથી. ઉક્ત સંપ્રદાયના સ્થાપક જૈનના મહાપુરુષોમાંના એક “ તારણ સ્વામી ” હતા. તેમણે પોતાના સમકાલીન શ્રીમાન લોંકાશાહને યાદ કરેલા, તેથી તેમના સંબંધીને થોડેક અહેવાલ આપ પ્રસંગેચિત ગણાશે, શ્રી તારણ તરણ શ્રાવકાચાર” (અનુવાદક શ્રી. બ્ર. શિતળપ્રસાદજી) નામક પુસ્તકની ભૂમિકામાં લખે છે કે –પુષ્પાવતી નગરીમાં તેમના પિતા ગાઢાશાહુ રહેતા હતા. તે પરવાર જ્ઞાતિના શેઠ હતા. અને દિલ્હીના પાદશાહને ત્યાં કોઈ કામ પર નિયત થયેલા હતા. પેશાવર શહેરને પહેલા પુષ્પાવતી કે પુષ્કલાવતી નગરી કહેતા. આ ગાઢાશાહની ધર્મપત્નીથી ઉકત ગ્રંથના કર્તા “તારણ સ્વામી ” ને જન્મ થયેલ. વિક્રમ સં. ૧૫૦૫ ઈ. સ. ૧૪૪૮ જે વખતે દિલ્હીમાં અલાઉદ્દીન સૈયદ રાજ્ય કરતો, ત્યાર પછી ઈ. સ. ૧૪૫૦ માં સુલતાન વહાલ લોદી રાજ્યાન પર આવ્યો. આ બાળક પાંચ વર્ષને થયે. તેવામાં તેમના પિતા પર કોઈ કારણથી બાદશાહની કફા મરછ થઈ; તેથી ગાઢાશાહુ પિતાના સ્ત્રી પુત્રને લઈ, પેશાવર છે ટેકરાજયના સમરખેડા પાસેના એક ગામમાં રહેવા આવ્યા. ત્યાં એક ધનાઢય જૈન શેઠની સહાયથી તે વ્યાપાર કરવા લાગ્યો અને પુત્રને વિદ્યાભ્યાસ કરાવવા + આ ઘટનાનું બીજું પ્રમાણ મને મળી શકયું નથી તેથી એક તરફીપણાના લેખન દોષથી મુકત થવા માટે મારે કહેવું જોઈએ કે આ હકીક્ત મુનિ શ્રી મિશ્રીમલજી મ. પાસેની હસ્ત લિખિત પ્રત પરથી મને કહેવામાં આવેલ હોઈ તે દાખલ કરી છે. તે કેટલે અંશે સત્ય છે તે હું ચોક્કસ કહી શકતો નથી. તત્ત્વ કેવળી ગયે. -લેખક Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ લાગ્યો. તે પુત્ર ઘણે ચતુર હતું. યથાયોગ્ય વ્યવહારિક વિદ્યાની સાથે તે જૈન શાસ્ત્રોને પણ અભ્યાસ કરવા લાગ્યું. તેને નાની ઉંમરથી જ વૈરાગ્યના અંકુર ફૂરેલાં. એવું કહેવાય છે કે તેમણે વિવાહ નહોતો કર્યો. ઘણા વખત સુધી ઘરમાં રહી તેમણે શ્રાવકના વ્રતનું પાલન કર્યું હતું અને સમરખેડા કે જ્યાં હાલ જંગલ છે ત્યાં એકાન્તમાં બેસીને ધ્યાન કરતા. થોડાંક વર્ષ પછી તેમણે ઘરને ત્યાગ કરી દીધો અને પછી બ્રહ્મચારી કે ત્યાગી મુનિ બન્યા અને મહારગઢ (ગ્વાલીયર સ્ટેટ) માં સ્થિરતા કરીને અધિક ધ્યાનાભ્યાસ કરવા લાગ્યા. આસપાસના પ્રદેશમાં વિચરી અધ્યાત્મ બોધથી તેમણે જૈન ધર્મના ઘણે પ્રચાર કર્યો હતો. એમના શિષ્ય વિદ્વાન અને સુપ્રસિદ્ધ છે. તેમના અનુયાયીઓને તારણુતરણ સમાજ કહે છે. વર્તમાન સમયમાં તે સંપ્રદાયના મૂર્તિ જાપુર, બાંદા, મધ્યપ્રાંત, અને મધ્ય ભારત વગેરેમાં થઈને આશરે બે હજાર ઘરે છે. તેઓ “ચેત્યાલય” ના નામથી “સરસ્વતી ભવન ” બનાવે છે, વેદિ પર શાસ્ત્ર બિરાજમાન કરે છે. શાસ્ત્રની ભક્તિ કરે છે. શાસ્ત્રની સામે જિનેન્દ્ર દેવની ભક્તિ કરે છે. દિગંબર જૈન શાસ્ત્રો વાંચે છે, જિનેન્દ્રની પ્રતિમાને રાખવાને કે પૂજવાને રિવાજ નથી. શ્રી તારણ સ્વામી પોતાના તારણું તરણુ શ્રાવકાચારના મૂળ ગ્રંથમાં લખે છે કે –ઉસ સમય અમદાવાદમેં વેતાંબર જૈનિચે કે ભીતર એક ઓંકાશાહ હુએ થે જિન્હોને ભી વિક્રમ સં ૧૫૦૮ મેં ઢુંઢીયા પંથકી સ્થાપના કી થી યે ભી મૂર્તિકો નહિ પૂજતે હૈ. શીખ ધર્મ કે સ્થાપક નાનક પંજાબમેં સન ૧૪૬૯ સે ૧૫૩૦ તક હુએ વ કબરશાહ ભી ઇસી સમય સન્ ૧૪૬ સે ૧૫૦૮ મે હુએ છે. ઈન સબેને મૂર્તિપૂજા કે અસ્વીકાર કીયા હૈ. લકાગચ્છની વંશાવળી + - પાર્ટ ૧ લી શ્રીભાણજીષિક-શિરોહી તાબાના અહટવાડાના રહિશ, જ્ઞાતે પોરવાડ વિક્રમ સં. ૧૫૩૧ માં છતી રિદ્ધિ ત્યાગીને ૪૫ પુરૂષ સાથે અમદાવાદમાં દીક્ષા લીધી. ૧ તારણ સ્વામીએ પણ મૂર્તિપૂજાને વિરોધ કર્યો હતો. તેમના ઉપદેશથી ૫૫૩૩૧૯ મનુષ્યોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેમણે ૧૪ ગ્રંથ રચેલા છે. તેમને સ્વર્ગવાસ મલહારગઢમાં વિ. સં. ૧૫૭૨ ઈ. સ. ૧૫૧૫ માં થયો હતો. ૨ ઢુંઢીયા=ઢંઢક–સત્ય શોધક - + પૂજ્ય શ્રી લક્ષ્મીવિજયજી ઉર્ફે લોકાશાહની પહેલી પાટે થયેલા શ્રી ભાણજી ઋષિથી તે હાલના શ્રી પૂજ્ય–શ્રીમાન ન્યાયચંદ્રજી (વડોદરા) તથા શ્રીમાન રૂપચં Page #195 -------------------------------------------------------------------------- ________________ પાટ ૨ જી. શ્રી ભિદાજી ઋષિ-શિરોહીના રહિશ ઓશવાળ સાથરીયા ગોત્રી, પિતાના કુટુંબના ચાર પુરુષો સાથે પુષ્કળ દ્રવ્ય છોડી વિક્રમ સં. ૧૫૪૦ માં ભાણજીત્રાષિ પાસે દીક્ષા લીધી. પાટ ૩ જી. શ્રી જુના છત્રષિઃ -જાતે ઓશવાળ, પુષ્કળ દ્રવ્ય છોડી સં. ૧૪૫૬ માં શ્રી ભિદાત્રષિ પાસે દીક્ષા લીધી. પાટ ૪ થી. શ્રી ભીમાજી ઋષિ, મારવાડના પાલીગામના રહિશ; વિશા ઓશવાલ લોઢાગોત્રા, લાખ રૂપીયા છોડી દીક્ષા લીધી. પાટ ૫ મી. શ્રી જગમાલજી ત્રાષિ, નાનપુરા ગામના રહીશ, વિશા ઓશવાલ સુરાણત્રી, ભીમાજી કષિ પાસે સંવત ૧૫૫૦માં દીક્ષા લીધી હતી. પાટ ૬ ઠી. શ્રી સરોજી ઋષિ, વિશા ઓશવાલ બાદશાહના વજીર (1) હતા. શ્રી જગમાલજી ઋષિનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે અકબર બાદશાહે કહ્યું કે – સરવા ! યે સંસાર એક અજબ ચીજ હૈ, દુનિયા કે બીચ રહના અજબ ચીજ છે. એ વાક્ય સુણી સરવાજીએ કહ્યું કે – હે બાદશાહ ! એહિ દુનિયામેં મરણ એહી અજબ ચીજ ગમે તેટલી મેજ ઉડાવો, પણ એક દિન મરણ હિજ સત્ય હૈ– તો ઐસા મણે મરના ચાહીએ કી ફોર દુનિયામેં આના ન પડે–ઉસ કારનસે મેં સંસાર ત્યાગતા હું. બાદશાહ મૌન રહ્યો–ઉપર્યુકત ઉત્તર આપી સરજીએ ઘણું દ્રવ્ય છેડીને સંવત ૧૫૫૪ માં દીક્ષા લીધી. કજી (જામનગર) ની વંશાવળી મને મળ્યા મુજબ સંક્ષેપમાં લીધી છે. તેમજ ત્રીજા શ્રીમાન વજેરાજજી ( જેતારણ) ની વંશાવળી આ ઇતિહાસમાં લીધી નથી તેનું કારણ એ કે–હું અજમેર ગયો ત્યારે તેમના સંબંધી તપાસ કરાવતાં એટલે પત્તો મળ્યો કે તેમના વંશમાં હાલ કોઈ નથી. માત્ર એક તેનો ચેલે હતો. તે અહીંથી બીકાનેર ગયો હતો અને પછી તે ધરબારી થઈ ગયો છે, તે સિવાય તેમના વંશમાં કોઈ નથી, એમ સમાચાર મળવાથી આ પટાવલીમાં તે લીધેલ નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પાટ ૭ મી. શ્રીરૂપઋષિ; અણહીલપુર પાટણના રહીશ, વેદ શેત્રી, જન્મ સંવત ૧૫૫૪ ઘણું દ્રવ્ય છેડી ન્હાની વયમાં સં. ૧૫૬૬ માં સ્વયંમેવ (પોતાની મેળે ) દીક્ષા લીધી અને સં. ૧૫૬૮ માં પાટણ મુકામે ૨૦૦ ઘર શ્રાવકના બનાવીને લંકાગચ્છમાં ભળ્યા. માત્ર ૧૯ વર્ષ દીક્ષા પાળી, સં. ૧૫૮૫ માં બાવન દિવસને સંથારાકરી સ્વર્ગમાં ગયા. પાટ ૮ મી. શ્રી જીવાજીત્રષિ; સુરતના રહીશ, પિતાનું નામ તેજપાલશાહ, માતાનું નામ કપુરાબાઈ. જન્મ સં. ૧૫૫૧ માધ વદિ બારસ. સં. ૧૫૭૮ માં ઘણું દ્રવ્ય છેડી દીક્ષા લીધી સં. ૧૫૮૫ ની સાલમાં અમદાવાદ ઝવેરીવાડામાં લંકાગચ્છના નવલખી ઉપાશ્રયમાં પૂજય પદવી આપી હતી. સુરતમાં ૯૦૦ ઘરને પ્રતિબધી શ્રાવક કર્યા હતા. ૩પ વર્ષ સંયમ પાળી સં. ૧૬૧૩ ના જેઠ વદિ ૧૦ ના રોજ સંથારે કરી સ્વર્ગવાસી થયા હતા. એમના વખતમાં શિરોહીની રાજ્ય કચેરીમાં શૈવમાગી અને જૈન માર્ગીના અનુયાયી વચ્ચે વિવાદ થયે હતો, એમાં જૈન યતિઓ હાર પામવાથી તેમને દેશ છોડી જવાનો હુકમ થયો. એટલામાં અમદાવાદ મુકામે બિરાજતા પૂજ્ય શ્રી જીવાજી ઋષિને ખબર પડવાથી પોતાના શિષ્ય વડા વરસીંગજી તથા કુંવરજી વગેરેને ત્યાં મેલ્યા. જેમણે ચર્ચા કરીને જૈન મતની જયધ્વજા ફરકાવી અને હુકમ પાછો ખેંચાવી લીધો. (તે સમયમાં સર્વથી પહેલાં લેકાગચ્છના યતિશ્રી જીવાજી ષિના શિષ્ય શ્રી જગાજઋષિ અને તેમના શિષ્ય શ્રી જીવરાજજી મહારાજે યતિવર્ગમાંથી અલગ થઈ સંવત ૧૬૦૮ ની આસપાસ કિયા ઉદ્ધાર કર્યો. તેઓમાંના હાલ પાંચ સંપ્રદાયે વિદ્યમાન છે. તે આગળ કહેવાશે.). અહીંથી ટુટફાટ શરૂ થઈ. મેઘજી નામના એક સ્થવીરને કોઇ કારણથી ૨૭ ઠાણા સહિત ગ૭ બહાર કરવામાં આવ્યા, તેથી તેઓ હીરવિજયસૂરિ પાસે ગયા અને તેમના ગચ્છમાં ભળ્યા. આ સમયમાં ૧૧૦૦ કાણુ લોકાગચ્છમાં વિચરતા હતા. પરંતુ સંપ તૂટવાથી અને બીજા વિવિધ કારણેથી એકમાંથી ત્રણ ગચ્છ થયા. ૧ શ્રી જીવાજીઋષિ—ગુજરાતમાં વિચરતા હતા. તેમને સમુદાય “ગુજરાતી લેકાગચ્છ” તરીકે ઓળખાવા લાગ્યો. અને આઠ પાટ સુધી અમદાવાદમાં તેમની ગાદી હતી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૨ નાગોરી લંકાગચ્છ. ૩ લાહોરી ઉત્તરાર્ધ લૂંકાગચ્છ. ગુજરાતી લેંકાગચ્છના વડીલ શ્રી જીવાજીત્રાષિને ૩ મોટા પંડિત શિષ્ય હતા, ૧ વડા વરસિંગજી, ૨ શ્રી કુંવરજી, અને ૩ શ્રી મલજી એ સિવાય અન્ય પણ ઘણા શિષ્ય થયા હતા. પાટ ૯ મી પૂજ્ય છવાઋષિના—વડીલ શિષ્ય વડા વરસિંગજી ઋષિને, સંવત ૧૯૧૩ ના ચેષ્ઠ વદિ ૧૦ ના રોજ વડેદરાના ભાવસારેએ શ્રી પૂજ્યની પદવી આપી ત્યારથી તેમના પક્ષને “ગુજરાતી લેકાગચ્છ મ્હોટી પક્ષ” એવું નામ આપ્યું. ત્યારથી તેમની ગાદી વડેદરામાં સ્થપાઈ. પાટ ૧૦ મી શ્રી લઘુ વરસિંગજી; સં. ૧૬૨૭ માં ગાદીએ બેઠા. સં. ૧૬૫ર માં દિલ્હીમાં ૧૦ દિવસને સંથારે કરી સ્વર્ગવાસી થયા હતા. પાટ ૧૧ મી. શ્રી યશવંતત્રષિજી થયા. પાટ ૧૨ મી. શ્રી રૂપસંગજીઋષિ થયા. પાટ ૧૩ મી. શ્રી દામોદરજીઋષિ થયા. પાટ ૧૪ મી શ્રી કમસિંહજીઋષિ થયા. પાટ ૧૫ મી શ્રી કેશવજીષિ થયા. અહિં સુધી ગુજરાતી લેકાગચ્છ મોટી પક્ષ કહેવાતી હતી; પરન્ત શ્રી કેશવજીઋષિ મહાન્ પ્રતાપી અને પ્રભાવશાલી થવાથી–કેશવજી પક્ષના નામથી તેઓ ઓળખાવા લાગ્યા. વડોદરાની ગાદીના શ્રી પૂજ્ય શ્રી કેશવજી પક્ષના નામથી ઓળખાય છે; લંકાગચ્છના કેશવજી પક્ષમાંના હરજીઋષિ તથા જીવરાજઋષિ તથા ગિરધરજીઋષિ વગેરે જણ ૬ એ યતિવર્ગમાંથી અલગ થઈ સં ૧૬૮૬ પછી ક્રિયા ઉદ્ધાર કર્યો. તેઓમાંના હાલ બે સંપ્રદાયે વિદ્યમાન છે તે કટાવાલા તથા પૂ. હકમીચંદજી મ. ના નામથી ઓળખાય છે તે આગળ કહેવાશે. ૧૬મી પાટે શ્રી તેજસિંગજી ઠષિ થયા ! ૨૨મી પાટે શ્રી સેમચન્દ્રજી કૃષિ થયા ૧૭મી પાટે શ્રી કાનજી ઋષિ થયા. ૨૩મી પાટે શ્રી હરખચન્દ્રજી ઋષિ થયા ૧૮મી પાટે શ્રી તુલસીદાસજી ઋષિ થયા | ૨૪મી પાટે શ્રી જયચન્દ્રજી ઋષિ થયા ૧૯મી પાટે શ્રી જગરૂપ ઋષિ થયા ૨૫મી પાટે શ્રી કલ્યાણચન્દ્રજી ઋષિ થયા ૨૦મી પાટે શ્રી જગજીવનજી ઋષિ થયા ૨૬મી પાટે શ્રી ખુબચન્દ્રસૂરીશ્વર થયા ૨૧મી પાટે શ્રી મેઘરાજજી ઋષિ થયા | ૨૭મી પાટે શ્રી ન્યાયચન્દ્રજી સૂરીશ્વર Page #198 -------------------------------------------------------------------------- ________________ જેઓ હાલ વિદ્યમાન વિચરે છે. ઈતિશ્રી ગુજરાતી લંકાગચ્છ માટી (કેશવજી) પક્ષની પટ્ટાવલી સંપૂર્ણ. ગુજરાતી લૂંકાગચ્છ ન્હાની પક્ષની પટ્ટાવલી: પાટ ૯ મી શ્રી જીવા ત્રષિ પાસે સં. ૧૬૦૨ના જ્યેષ્ઠ સુદિ પાંચમના રાજે અમદાવાદમાં શ્રી કુંવરજી વગેરે સાત જણે સાથે દીક્ષા લીધી હતી. શ્રી કુંવરજી ઋષિ બાલાપુર પધાર્યા ત્યારે ત્યાંના શ્રાવકેએ તેમને શ્રી પૂજ્યની પદવી આપી હતી. તેથી તેઓ ગુજરાતી લૂંકાગ૭ ન્હાની (કુંવરજી) પક્ષ તરીખે ઓળખાવા લાગ્યા. પાર્ટ ૧૦ મી શ્રીમલજીઃ અમદાવાદ નિવાસી પોરવાડ, પિતાનું નામ થાવર શેઠ, માતા કુંવરબાઈ સં. ૧૯૦૬ ના મૃગશિર સુદિ પાંચમના રોજ છતી રિદ્ધિ ત્યાગી શ્રી જીવાજી કષિ પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૯૨૯ના જયેષ્ઠ વદિ ૫ ના રાજ શ્રી કુંવરજી બાષિની પાટે બેઠા હતા. એક વખત કઈ-કલેલ પાસે ગામ છે ત્યાં પધારી ઘણા જીવોને પ્રતિબેધ્યા; તે વખતે કેટલાક માણસેએ તેમના બધથી જૈન બની પોતાની ડેકની કંઠીઓ તોડીને કુવામાં નાખી, જેને લીધે હાલ પણ તે કુ કંઠીયો કુ” એવા નામથી ઓળખાય છે. મચ્છુકાંઠા તરફ વિહાર કરી મોરબીમાં તેઓ પધાર્યા અને ત્યાં શ્રીપાળ શેઠ વગેરે ૪૦૦૦ ગૃહસ્થને પ્રતિબધી શ્રાવક કર્યા. પાર્ટ ૧૧ મી શ્રી રત્નસિંહજી; હાલાર પ્રાંતના નવાનગર (જામનગર)ના રહીશ, વીશાશ્રીમાલી સેલાણી, સુરશાહ પિતા, વેવિશાળ કરેલી પોતાની પત્ની શીવબાઈને ઘેર જઈ તેણીને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડી અગ્યાર વર્ષની ઉંમરે દીક્ષા લેવરાવી અને પોતે પણ સં. ૧૬૪૮માં દીક્ષા લીધી. શાસ્ત્રને સારો અભ્યાસ કરવાથી સં. ૧૬૫૪ માં ગુરૂ શ્રી મલ્લજીએ તેમને પાટે બેસાડયા. તેમના શિષ્ય સવજી તથા શીવજી વગેરે થયા હતા. પાટ ૧૨ મી શ્રી કેશવજી ઋષિ, મારવાડના ધુમાડા ગામના રહીશ; ઓશવાલ, વિજયરાજ પિતા, જેવતબાઈ માતા, પૂજ્યશ્રી રત્નસિંહજી પાસે સાત જણ સાથે દીક્ષા લીધી. સં. ૧૯૮૬માં પાટે બેઠા પછી થોડે જ મહીને સંથારે કરી જેઠ સુદિ ૧૩ના રોજ કાળ કર્યો હતો. (આ કેશવજી ન્હાની પક્ષના સમજવા) Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પાટ ૧૩ મી શ્રી શીવજી ઋષિ; હાલારના નવાનગરના રહીશ, સંઘવી અમરસી પિતા તેજબાઈ માતા. એમની દીક્ષાનો પ્રસંગ કાંઈક વિચિત્ર હતો–એવું કહેવાય છે કે રત્નસિંહજી ઋષિ શ્રી જામનગરમાં પધારેલા તે વખતે તેજબાઈ વાંદવા આવેલા; આ ભતિવંત અને શ્રદ્ધાળુ બાઈને પુત્ર રહિત જાણીને રત્નસિંહ ઋષિએ સ્વાભાવિક કહ્યું કે -પ્લેન! ધર્મની શ્રદ્ધાથી સુખ, સંતતિ અને સાહ્યબી સાંપડે છે માટે ધર્મમાં દઢ શ્રદ્ધા રાખે ” આવા પ્રકારનું વચન નીકળેલું તે ભદ્રિક બાઈએ ગ્રહણ કરી લીધું. અને બન્યું પણ એમજ કે તે વચન બોલ્યા પછી અનુક્રમે તે બાઈને પાંચ બાળક થયા. બાદ કેટલાક વર્ષે ફરીથી શ્રી રત્નસિંહજી ઋષિ તે ગામમાં પધાર્યા અને તેજબાઈ પિતાના પાંચ પુત્રો સાથે વાંદવા આવ્યા. તે પાંચ પુત્રમાનો એક શીવજી નામને તેણીને બાળક મહારાજના ખોળામાં જઈને બેઠો. તે જોઇ તેણીએ કહ્યું કે, આ બાળક આપની પાસે જ રહેવા ઈચ્છે છે. માટે આપ તેને શિષ્ય કરે. બાળક પણ તેમની પાસે જ રહેવા ઈચ્છતો હતો. જેથી મહારાજે બાળક અને માતાનો ભાવ જાણી પાસે રાખી ભણાવવું શરૂ કર્યું, અને થોડા વખતમાં તે શાસ્ત્રમાં પારગામી થયે એટલે સં. ૧૯૬૦માં તેને દીક્ષા આપી–તેને જન્મ સં. ૧૬૩૯માં થયેલ હતો અને સં. ૧૯૭૭માં પાટે બેઠા હતા. તેમણે પાટણમાં ચોમાસું કરેલું, ત્યાં તેમની કીર્તિ સહન ન થઈ શકવાથી તે સમયે દિલ્હીની ગાદીએ ઈ. સ. ૧૯૮૩માં “શાહજહાન” નામને બાદશાહ હતો, તેની પાસે કેટલાક ચૈત્યવાસીઓએ દિલ્હીમાં જઈ બાદશાહને તેમની વિરૂદ્ધ ઉશ્કેર્યો. તેથી શાહજહાન બાદશાહે શીવજીને દિલહી તેડાવ્યા એ વખતે ચાતુર્માસને વખત હતો. પરન્તુ ઠાણાંગજી સૂત્રના પાંચમાં ઠાણામાં ફરમાવેલ છે કે-દુષ્કાળને લીધે, રાજ્યના ભયથી કે એવા કઈ ગાઢ કારણથી ચોમાસામાં પણ વિહાર થઈ શકે છે; એમ વિચારી શીવજી ઋષિ દિલ્હી આવ્યા. કેટલાક હાજરજવાબી સવાલ જવાબ થવાથી બાદશાહ બહુ ખુશી થયો અને તેમને મહોર છાપ વાળો પટે આપ્યો તેમજ એક પાલખીની બક્ષીશ કરી (સં. ૧૬૮૩ના આશ્વિન સુદ ૧૦ વિજયાદશમીને જ) આ પ્રમાણે શ્રી શીવજી ઋષિએ ભેંકાગચ્છની કીર્તિ વધારી એ ખરી વાત; પરન્તુ પટે અને પાલખી ઉપાધિરૂપ થઈ પડયા ! એ સેનાની કટારી કેડે બાંધવાના કામની ન થતાં પોતાને ઈજા કરનારી નીવડી. તે દિવસથી યતિએ પાલખી ચમ્મર વગેરે રાખી સાહ્યબી કરતાં શીખ્યા. ત્યાગમાં આવી જાતના પરિગ્રહે મહાટી ખલેલ પહોંચાડી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રો શીવજી ઋષિ હવે અમદાવાદમાં આવ્યા, એ વખતે અમદાવાદના ઝવેરીવાડાના નવલખી ઉપાશ્રયે ઘણા ઘરે લાંકાગચ્છી શ્રાવકેાના હતાં. લાલજી ઋષિ પાસે; કાવ્ય, ન્યાય સિદ્ધાન્ત વગેરે ભણીને શીવજી ઋષિ પાટઘર થયા હતા. તે પછી તેમને ધર્મસિંહુજી ઉપરાંત ૧૬ શિષ્ય થયા હતા; તે પૈકી જગજીવનજી, આણુજી વગેરે કેટલાક તેા ઉંચ કુલમાંથી ત્યાગી થયા હતા. પાટ ૧૪ મી શ્રી સ’ઘરાજઃ—તેમના જન્મ ૧૭૦૫ના અશાડ સુદી ૧૩ સિદ્ધપુરમાં થયા હતા, જ્ઞાતે પારવાડ; પિતા તથા મ્હેન સાથે ૧૭૧૮ માં શીવજી ઋષિ સમિપે દીક્ષા લીધી અને શ્રી જગજીવનજી પાસે અંગ ઉપાંગ મૂળ છેદ્ય વગેરે સિદ્ધાન્તાના અભ્યાસ કર્યાં. તદ્દઉપરાંત વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય વગેરેના અભ્યાસ કર્યો હતા. તેમને સ. ૧૭૨૫ માં આચાર્ય પદ આપવામાં આવ્યું; પરન્તુ એ માટે ખંભાતમાં બિરાજતા આનંદ ઋષિએ વાંધે ઉડાન્ચે કે તેમને પૂછ્યા સિવાય શા માટે આચાર્ય પદવી આપી ? તેમને એવા જવાખ મત્સ્યેા કે- એ ખાખતમાં તમારા કાંઇ અધિકાર નથી ” આ જવાખથી આનંદ ઋષિ અસતેષ જાહેર કરી ત્યાંથી ચાલ્યા ગયા અને ખંભાતમાં ફરીને આવી પેાતાના શિષ્ય ત્રિલેાક ઋષિને પાટે બેસાડી જૂદા ગચ્છ સ્થાપ્ટે, કે જેમાં ૧૮ ગુરૂના નાખા નેખા તિ ભળવાથી તેએ અઢારીયા ” કહેવાયા. શ્રી સંઘરાજ ઋષિ; ૨૯ વર્ષ આચાર્ય પદ ભગવી સં. ૧૭૫૫ ના ફાગણ સિદ ૧૧ના રાજ ૧૧ દિવસના સથારા કરી ૫૦ વર્ષની ઉંમરે આગ્રા શહેરમાં સ્વર્ગવાસી થયા. પાર્ટ ૧૫ મી શ્રી સુખમલજીઃ મારવાડમાં જેશલમેર પાસે આસણી કાઢના રહીશ; વીશા ઓશવાલ, સકલેચા ગાત્ર, પિતા દેવીદાસ; માતા રંભાબાઈ, જન્મ સ. ૧૭૨૭ શ્રી સંઘરાજજી પાસે ૧૭૩૯માં દીક્ષા લીધી. ૧૨ વર્ષ તપ કર્યો. સૂત્ર સિદ્ધાન્તનું જાણુ પણું સારૂં હતું. સં. ૧૭૫૬માં અમદાવાદ મુકામે પાટે સ્થાપ્યા. છેલ્લું ચાતુર્માંસ ધેારાજીમાં કર્યું. જ્યાં સ. ૧૭૬૩ના આશ્વિન વિદ ૧૧ ના રાજ સ્વર્ગ પધાર્યાં. * શ્રી શિવજી ઋષિના શિષ્ય શ્રી ધર્મસિંહજીએ પાલખી વગેરની મહાન ઉપાધી જોઈને સ. ૧૯૮૫ માં લેાંકાગઢથી જુદા પડી ક્રિયા ઉદ્ઘાર કરી નવા ગુચ્છ ચલાવ્યા. તે આગળ કહેવાશે. ૨૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ પાટ ૧૬ મી. શ્રી ભાગચંદ્રજીઃ શ્રી સુખમલજીના ભાણેજ, કચ્છ-ભુજના રહાશ સ. ૧૭૬૦ ના મૃગશિર સુદિ ૨ ના રોજ પિતાની ભેજાઈ તેજબાઈ સહિત દીક્ષા લીધી દીક્ષા લીધા પછી સં. ૧૭૬૪ ભુજમાં પૂજ્ય પદવી મળી, ને સં. ૧૯૦૫ની સાલમાં તેઓ દેવગત થયા. પાટ ૧૭ મી. શ્રી વાલચંદજી, મારવાડ દેશમાં ફધીના રહીશ, વિશાઓશવાળ છાજેટુ ત્રી. પિતા ઉગરાશા. માતા સુજાણબાઈ બે ભાઈ સાથે તેમણે દીક્ષા લીધી હતી. સં. ૧૮૦૫ માં સાચાર મુકામે પૂજય પદવી મળી, સં. ૧૮૨૯ માં સ્વર્ગવાસી થયા. પાટ ૧૮ મી. શ્રી માણેકચન્દ્રજી, મારવાડમાં પાલી પાસે દરીયાપુરના રહિશ. ઓશવાલ, કટારીયા ત્રી, પિતા રામચંદ, માતા જીવીબાઈ, માંડવી મુકામે સં. ૧૮૧૫ માં વાલચંદજી ઋષિ પાસે દીક્ષા લીધી. જામનગરમાં સં. ૧૮૨૯ માં પૂજય પદવી મળી, સં. ૧૮૫૪ માં સ્વર્ગે પધાયો. પાટ ૧૯ મી. શ્રી મુલચંદ રષિ, મારવાડમાં જારી તાબે માસી ગામના વીશા ઓશવાળ, સિંહાલોત્રી, માતા અજબાઈ, પિતા દિપચંદ દીક્ષા ૧૮૪૯ ના જેઠ સુદિ ૧૦ ને રોજ પૂ. માણેકચંદજી પાસે લીધી. નવાનગરમાં સં ૧૮૫૪ ના ફાગણ વદિ ૨ ના રોજ પૂજય પદવી ઘણા ઠાઠમાઠથી અપાઈ હતી. તેઓએ જેસલમેર મધ્યે સં. ૧૮૭૬ માં કાળ કર્યો હતો. પાટ ૨૦ મી. શ્રી જગતચન્દ્રજી મહારાજ પાટ ૨૧ મી. શ્રી. રત્નચંદ્રજી મહારાજ પાટ ૨૨ શ્રી નૃપચંદ્રજી મહારાજ છેલ્લા થયા હતા. ત્યાર પછી તેમના ગચ્છના ત્રણ ચાર યતિઓ છે. પરંતુ કેઈ ગાદી પર બેઠા હોય તેમ સાંભળ્યું નથી. ગુજરાતી લેકાગછ પૈકી (૧) કેશવજી પક્ષના શ્રી પૂજય ન્યાયચંદ્રજીની ગાદી વડોદરા (૨) શ્રી કુંવરજી પક્ષના પૂજય નૃપચંદ્રજીની ગાદી બાલાપુરમાં અને (૩) શ્રી ધનરાજજી પક્ષના શ્રી પૂજય વજેરાજજીની ગાદી જેતારણ ( અજમેર ) માં છે, પરંતુ તેમના પરિવારમાં કેઈ ન હોવાથી તે ગાદી બંધ પડી છે. ઇતિ શ્રી લકાગછ પટ્ટાવાળી સંપૂર્ણ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પુનરોદ્ધારક મહાત્માઓ. અનંત તીર્થકરેના કે પ્રભુ મહાવીરના કરેલાં ફરમાને, જે જે રૂપમાં હતા, તેને તે તે રૂ૫માં ચારે તરફ ફેલાવવાનું કામ સમર્થ ઉદ્ધારક શ્રીમાન લંકાશાહે ઉઠાવ્યું હતું અને તે સત્ય ધર્મની ઘેષણ ઝીલનાર અનેક ગચ્છના આત્મસાધક પિતપોતાનો ગચ્છ છોડીને શ્રી લંકાશાહના સ્થાપેલા ગ૭માં ભળ્યા હતા. એ આપણે કહી ગયા છીએ. પરંતુ જેમ જેમ વખત જ ગયો, તેમ તેમ ખુદ મહાવીરના વંશજો શિથિલાચારી અને છેવટે પરિગ્રહધારી બની ગયા, એ પણ આપણે અગાઉ જોઈ ગયા. ચડતી અને પડતી, ઉદય અને અસ્ત દિવસ અને રાત્રીની જેમ આ લેકશાહના સ્થપાયેલા મીશનમાં પણ લાંબે કાળે પાલખી, ચામર, છત્ર આદિની ઉપાધિના યોગે તેના યતિઓ પણ પરિગ્રહધારી અને શિથિલાચારી બની ગયા; અને ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન આદિ આત્મહિતના સાધનો તદન ભૂલી ગયા; એટલું જ નહિ પણ તેની જગ્યાએ માન, લાભ, ખટપટ, અને વિકારોનું સામ્રાજ્ય તરફ વ્યાપી ગયું; આટલું છતાં પણ જૈનધર્મનું નામાભિધાન નષ્ટ થયું ન હતું; તેનું કારણ એ કે તેઓ રાજા મહારાજાઓને ચમત્કાર બતાવી જૈનધર્મની બોલબોલા કવચિત દાખવતા હતા. યતિ' એ સાધુ શબ્દનો પર્યાય વાચક શબ્દ છે. યમ” એટલે અંકુશ રાખવો એ શબ્દ પરથી નીકળેલો યતિ ( ઇકિયાને કાબુમાં-નિયમમાં રાખનાર) શબ્દનો વાસ્તવિક અર્થ ભૂલાઈને ખાનપાન, મેજશેખ, કીર્તિ–લાલસા ઈત્યાદિ આત્માના મૂળ ગુણને હાસ કરનારી પ્રવૃતિઓ શરૂ થઈ. કુદરતના કાનુન મુજબ દરેક પંથમાં–દરેક ગચ્છમાં કે સંપ્રદાયમાં જ્યારે ઘોર અંધકાર વ્યાપે છે ત્યારે એક ધર્મોદ્ધારક, મહાન પ્રભાવશાળી પુરૂષ નીકળી આવે છે અને તે જુદા સંપ્રદાયજુદે પંથ સ્થાપે છે. પછી થોડાંક વર્ષો સુધી તો તે બરાબર વ્યવસ્થિત ચાલે છે, પરંતુ આગળ જતાં ક્રમે ક્રમે તેમાં શિથિલતા વ્યાપે છે અને પુનઃ એવુંજ ઘોર અંધારું પ્રસરે છે, ત્યારે વળી બીજો કોઈ નવો વીર પુરૂષ તે વખતે નીકળી આવે છે, અને સત્ય ધર્મની ઘેષણું કરી કિયા ઉદ્ધાર કરે છે. આવી ઘટમાળ સદાકાળ પ્રત્યેક શાસનમાં ચાલ્યા જ કરે છે. આમાં હર્ષ–શોક પામવા જેવું શું હોય ? દરેકમાં સુધારાને અવકાશ છે. સુધારણાનું કાર્ય પૂરું થયું નથી કે પુરું થવાનું નથી. શ્રીમાન લંકાશાહ પછી પાંચ મહાન સુધારક નીકળ્યા. તેમાં પહેલા સુધારક શ્રી જીવરાજજી ગડષિ તેઓ લંકાશાહની આઠમી પાટ પર આવેલા યતિશ્રી જીવાજી ઋષિના શિષ્ય જગાજી ઋષિ, અને તેમના શિષ્ય શ્રી જીવરાજજી ઋષિ હતા. તેમણે સૌથી પહેલાં યતિ વર્ગમાંથી જુદા પડી વિક્રમ સં. ૧૬૦૮માં ક્રિયાઉદ્ધાર કર્યો અને મારવાડમાં શુદ્ધ જૈન ધર્મના ઉપદેશની ઘોષણા કરી. જીવરાજજી ઋષિના હાલ પાંચ સંપ્રદાય વિદ્યમાન છે તે – ૧ પૂજ્યશ્રી નાનકરામજી મહારાજને સંપ્રદાય –તેમની પાટાનુપાટે Page #203 -------------------------------------------------------------------------- ________________ १८८ ૧ પૂજ્યશ્રી જીવરાજજી મહારાજ ૮ પૂ૦ મગનમલજી ભ૦ ૨ પૂ. લાલચંદજી મ. ૯ પૂ. ગજમલજી ભ૦ ૩ પૂ. દીપચંદજી મ૦ ૧૦ પૂ. ધુલમલજી મ. ૪ પૂ૦ મલુકચંદજી મ ૧૧ પ્રવર્તક પં. મુનિશ્રી પન્નાલાલ મ. ૫ ૫૦ નાનકરામજી મ. * ૧૨ મુનિશ્રી છોટુમલજી મ. ૬ ૫૦ વીરભાણજી મ. ૧૩ મુનિશ્રી દેવીલાલજી મ. ૭ પૂ૦ લક્ષમનદાસજી મ. ૧૪ મુનિશ્રી ... તેઓની બીજી શાખા x ૧ પૂજ્યશ્રી નાનકરામજી મ૦ ૫ પૂ૦ દયાળચંદજી મ. ૨ પૂ. નિહાલચંદજી મ૦ ૬ પૂ. લક્ષ્મીચંદજી મ. ૩ પૂ૦ સુખલાલજી મ૦ ૭ મુનિશ્રી હંગામીલાલજી મ. ૪ પૂ૦ હરખચંદજી મ... આ સંપ્રદાયમાં હાલ ૬ મુનિઓ અને ૧૦ આર્યાજીઓ કુલ ૧૬ ઠાણું છે, જેઓ મારવાડ દેશમાં વિચરે છે. ૨ પૂજ્યશ્રી સ્વામીદાસજી મ. ને સંપ્રદાયઃ તેમની પાટાનપાટ ૧ પૂ. જીવરાજજી મ. ૫ મુનિશ્રી ઉગ્રસેનજી મ. ૨ પૂ. લાલચંદજી મ. ૬ મુ ઘાસીરામજી મ. ૩ પૂ. દીપચંદજી મ. ૭ મુઇ કનીરામજી મ. ૪ પૂ. સ્વામીદાસજી (જેમનો સંપ્રદાયચાલે છે) | ૮ મુ. ઋષિરાયજી મ. ૯ શ્રી રંગલાલજી મ. ૧૦ પ્રવર્તક શ્રી ફતેહલાલજી મ. ૧૧ શ્રી છગનલાલજી મ. ૧૨ શ્રી ગણેશમલજી મ. ૧૩ શ્રી કનૈયાલાલજી મ. આ સંપ્રદાયમાં હાલ વિદ્યમાન ૫ મુનિ તથા ૧૨ આર્યાજી કુલ ઠા. ૧૭ મારવાડમાં વિચરે છે. ત્રીજે -પૂજ્યશ્રી અમરસિંહજી મ. ને સંપ્રદાય ? તેમાં હાલ વિદ્યમાન મુનિ ૯ આર્યાછ ૮૧ કુલ ઠા. ૯૦ મારવાડમાં વિચરે છે. તેમની પાટાનુપાટ – ૧ પૂજ્યશ્રી જીવરાજજી મ. ૯ શ્રી કમલજી મ.. ૨ પૂ. લાલચંદજી મ. ૧૦ શ્રી નનમલજી મ. પૂ. શ્રી અમરસિંહજી મ. (જેમને ૧ણ પ્રવર્તક શ્રી દયાળચંદજી મ. સંપ્રદાય ચાલે છે) ૧૨ મંત્રી શ્રી તારાચંદજી મ. ૪ શ્રી તુલશીદાસજી મ. ૧૩ શ્રી હેમરાજજી મ. ૫ શ્રી સુજાનમલજી મ. ૧૪ શ્રી હંસરાજજી મ. ૬ શ્રી જિતમલજી મ. ૧૫ ગ્રી નારાયણદાસજી મ. ૭ શ્રી જ્ઞાનમલજી મ. ૧૬ શ્રી પ્રતાપમલજી મ. ૮ શ્રી પુનમચંદજી મ. ૧૭ શ્રી પુખરાજજી મ. * એમના નામને સંપ્રદાય ચાલે છે. ૧ છેલ્લાં ચાર મુનિઓ અજમેર પરિષદમાં પધાર્યા હતા. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તે સંપ્રદાયમાંથી નીકળેલ બીજી શાખાની પાટઃ૧ પૂજ્ય શ્રી જીવરાજજી મ. ૫ શ્રી શ્રીચંદજી મ. ૨ પૂ. શ્રી લાલચંદજી મ. ૬ શ્રી જવાહરલાલજી મ. ૩ પૂ. શ્રી ગંગારામજી મ. ૭ શ્રી માનકચંદજી મ. ૪ પૂ. શ્રી જીવણજી મ. ચોથેર–પૂજ્ય શિતળદાસજી મને સંપ્રદાય ? તેઓમાં હાલ વિદ્યમાન મુનિ ૫ આર્યાજી ૧૧ કુલ ઠાણા ૧૬ મારવાડમાં વિચરે છે તેમની પાટાનુપાટ - ૧ પૂજ્ય શ્રી જીવરાજજી મ. ૧૦ શ્રી પન્નાલાલજી મ. ૨ ૫. શ્રી ધનાજી મ. ૧૧ શ્રી નેમચંદજી મ૩ પૂ. શ્રી લાલચંદજી મ. ૧૨ શ્રી વેણીચંદજી મ. ૪ પૂ. શ્રી શીતળદાસજી મ. ( જેમનો સં- | ૧૩ શ્રી પરતાપચંદજી મ. પ્રદાય ચાલે છે ) ૧૪ શ્રી કજોડીમલજી મ. ૫ પૂ. શ્રી દેવીચંદજી મ. ૧૫ શ્રી ભુરાલાલજી મ. ૬ મુનિશ્રી હીરાચંદજી મ. ૧૬ શ્રી છાગાલાલજી મ. ૭ શ્રી લક્ષ્મીચંદજી મ. ૧૭ શ્રી ગેલચંદજી મ. ૮ શ્રી ભરૂદાસજી મ. ૧૮ શ્રી ફુલચંદજી મ. ૯ શ્રી ઉદેચંદજી મ. પાંચમે-પૂ. શ્રી નાથુરામજી મ. ને સંપ્રદાય ? જે અછવપંથી તરીકે ઓળખાય છે તે પૈકી પ્રથમ વિભાગની પટાવળી૧ પૂ. શ્રી જીવરાજ મ. ૬ પૂ. શ્રી છીતરમલજી મ. ૨ પૂ. શ્રી લાલચંદજી મ. ૭ પૂ. શ્રી રામલાલજી મ. ૩ ૫. મનજીઋષિજી મ. ૮ પૂ. શ્રી ફકીરચંદજી ૪ પૂ. શ્રી નાથુરામજી મ. ૯ મુનિશ્રી ફુલચંદ્રજી મ. (જેમના નામને સંપ્રદાય ચાલે છે) ૧૦ શ્રી સુમિત્રદેવજી મ. ૫ પૂ. શ્રી લખમીચંદજી મ. બીજે વિભાગ – ૧ પૂ. શ્રી જીવરાજજી મ. ૭ પૂ. નંદલાલજી મ. ૨ પૂ. શ્રી લાલચંદજી મ. ૮ પૂ. રૂપચંદજી મ. ૩ પૂ. શ્રી મનજી રખજી મ. ૯ બિહારીલાલજી મ. ૪ પૂ. શ્રી નાથુરામજી મ. ૧૦ મુનિશ્રી મહેશદાસજી મ. ૫ પૂ. રામચંદજી મ. ૧૧ શ્રી વરખભાણજી મ. ૬ પૂ. રતીરામજી મ. ૧૨ શ્રી કુંદનમલજી મ. ઉપયુંકત બંને વિભાગમાં મળી મુનિ ૭ આર્યજી ૧૦ કુલ ૧૭ ઠાણું હાલ વિદ્યમાન છે, જેઓ પંજાબમાં વિચરે છે. سه کی Page #205 -------------------------------------------------------------------------- ________________ અજમેર બૃહત્સાધુ સંમેલનમાં અજીવ પંથી ચર્ચાને નિર્ણય થવાથી સર્વને સંતોષ ઉપન્યો હતો. જેથી ઝગડે પતી ગયો હતો, અને સાધુ સંમેલનમાં આ એક મહાન લાભ થયો હતો. નોટ – -ઉપરના પાંચ સંપ્રદાય પૂ. શ્રી જીવરાજજી મ.ની સંપ્રદાયના હાલ વિદ્યમાન છે. શ્રીમાન ધર્મસિંહજી કાઠીઆવાડમાં આવેલા હાલાર પ્રાંતના જામનગર શહેરમાં આ મહાપુરુષનો જન્મ થયે હતો. તેમના પિતાનું નામ જિનદાસ, અને માતાનું નામ શીવબાઈ, પતિ-પત્ની બંનેના ધાર્મિક સંસ્કારનું બીજારોપણ શ્રીમાન ધર્મસિંહજીમાં થયેલું હોઈ બાળવયથી જ તેમનામાં ધર્મ સંસ્કારનો પ્રાદુર્ભાવ થયો હતો. અને તેથી જ તેઓ જ્યાં જ્યાં ધર્મની વાતો થતી હોય, ત્યાં ત્યાં તે રસપૂર્વક સાંભળતાં, અને તે પર ખૂબ મનન કરતા. નાનપણથી જ સ્મરણ શક્તિ સતેજ હોવાથી તેમણે અલ્પ સમયમાં જ વ્યવહારિક કેળવણી મેળવી લીધી. એકદા સમયે લોકાગચ્છના પૂજ્ય શ્રી રત્નસિંહજીના શિષ્ય શ્રી દેવજી મહારાજ લોકાગચ્છના ઉપાશ્રયે પધાર્યા હતા. તેમના દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા ઘણુ મનુષ્ય જતાં હતાં, તે વાત ધર્મસિંહે જાણું, જેથી તેઓ પણ પંદર વર્ષની વયે સર્વ મનુષ્યની સાથે ઉપદેશ સાંભળવા જવા લાગ્યા, જેમ જેમ વ્યાખ્યાનની બોધપ્રદ શિક્ષાએ શ્રી ધર્મસિંહજીના હૃદયમાં ઉતરતી ગઈ, તેમ તેમ તેમને સંસારના સર્વ પૌગલિક ભાવ પર અરૂચિ થતી ગઈ. ક્રમેકમે તેમનામાં વૈરાગ્યના અંકુરો કુર્યા, અને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેમણે પેતાની આ ઈચ્છા માતાપિતા પાસે વ્યકત કરી, પરંતુ માતાપિતા મોહિત હોવાથી પુત્રને સંસારમાં રાખવા માટે ઘણા પ્રયત્ન કર્યો, પણ તેમને વૈરાગ્ય પુરજોશમાં ફુક્યો હોવાથી, માતા પિતાને અનેક દષ્ટાંત આપી સંસારની અસ્થિરતા વર્ણવી બતાવી, અને હૃદયમાં વૈરાગ્યની છાપ પાડી દીધી. જેથી માતા પિતાએ જાણ્યું કે આ પુત્ર સંસારમાં હવે રહેનાર નથી. એમ જાણી સહ દીક્ષાની આજ્ઞા આપી. એટલું જ નહી પણ પુત્રની સાથે પિતાએ પણ શુભ મુહુર્ત દીક્ષા લીધી. યતિ વગની દીક્ષા લઈ ગુરુની ભકિતમાં અને શાસ્ત્રધ્યયનમાં લાગેલા આ તીવ્ર વૈરાગ્યવાળા યતિને ૩૨ સૂત્ર, વ્યાકરણ, તર્કશાસ્ત્ર વગેરેનું જાણપણું જલદી થઈ ગયું. કારણ કે જ્ઞાનની ધમાં લાગેલા અને વિનયવંત પુરૂષપર સરસ્વતી જલદી પ્રસન થાય છે. ધર્મસિંહજી ઋષિ માટે એવું પણ કહેવાય છે કે તેઓ બંને હાથની માફક બને પગની આંગુલીમાં કલમે પક લખી શકતા! વળી તેઓ “અવધાન ” પણ કરતા હતા. *પ્રથમ સુધારક મારવાડમાં નીકળ્યા પછી લગભગ ૭૭ વર્ષ શિવજીઋષિના શિષ્યરત્ન શ્રીમાન ધર્મસિંહજી મ. સં. ૧૬૮૫ માં થયા હતા. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ધમસિંહ ઋષિને જેમ જેમ શાસ્ત્ર સિદ્ધાન્તનું જાણપણું થતું ગયું, તેમ તેમ મનમાં વિચારો ઉદ્દભવવા લાગ્યા કે—કયાં વિતરાગને શુદ્ધ માર્ગ અને કયાં અત્યારના યતિઓની પ્રવૃત્તિ ! સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે તો અમે કાંઈ વર્તતા નથી માટે જે ટુકડા માગી ખાવા માટે આ ભેખ પહેર્યો ન હોય તે શુદ્ધ સંયમ પાળ જોઈએ; એમ મનમાં દઢ સંકલ્પ કરી તેઓ ગુરુજી પાસે આવ્યા અને કહ્યું : કૃપાળુદેવ ! શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી સૂત્રના વીસમાં શતકમાં ફરમાવ્યું છે કે-મારૂં શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે, અર્થાત્ શુદ્ધ મુનિ માર્ગ પ્રવર્તશે. તે છતાં પંચમકાળનું બહાનું દઈ મુનિ માર્ગના આચારથી ઢીલા થવું એ એગ્ય ગણાય નહી; કારણ કે મનુષ્યભવ અમૂલ્ય ચિંતામણી સમાન મળે; તેમાં શુદ્ધ વિતરાગને માગ પણ મળે તો પછી કાયરતા તજી શુદ્ધ માર્ગે ચાલવા શુરાતનપણું બતાવવું જ જોઈએ. આપ જેવા સમર્થ વિદ્વાન અને બુદ્ધિશાળી પુરૂષ બીજા પામર પ્રાણીઓ પેઠે કાયર થઈ બેસે તે પછી બીજા પ્રાણીઓનો દેષ શે! માટે આપ આળસ તજી સિંહની માફક શૂરવીરતા ગ્રહણ કરી શુદ્ધ મુનિ માર્ગને અનુસરે અને બીજાઓને શુદ્ધ માગે પ્રવતા. આ પ્રમાણે વર્તવાથી જૈન શાસન દિપશે ને આત્માનું શ્રેય પણ ત્યારે જ થશે-સિંહ કાયર થાય નહિ, સૂર્યમાં અંધકાર સંભવે નહિ, દાતારને હુંપદપણું ઘટે નહીં, તેજને તાજણે હેય નહિ, તેમ આપ શૂરવીર થઈ કાયર પણું બતાવે એ શેભે નહિ. જેમ ત્રણે કાળમાં અગ્નિમાં શીતલતા સંભવે નહી, તેમ જ્ઞાની પુરુષોના મનમાં પણ સંસારને વિષે કદી પણ રાગ હોતો નથી, માટે આપ પુદગળ પ્રેમને તિલાંજલી આપી શુદ્ધ સંયમ માર્ગ આચરવા તૈયાર થાઓ, અને આપની સેવા માટે આ આત્મા પણ ફરી દીક્ષા લેવા તૈયાર છે. અને જે આપ મેહ ન છોડી શકે તો પછી આ શિષ્યને આજ્ઞા આપે કે જેથી ફરી દીક્ષા લઈ આત્માને ઉદ્ધાર કરૂં; કારણ કે સંસાર છોડયા પછી આરંભ પરિગ્રહ યુક્ત પ્રવૃત્તિ કરવી એ સર્વથા ઈષ્ટ નથી. માટે હે કૃપાળુ દેવ ! કાયરપણું તજી શૂરવીર થાઓ; અગર આ બાળકને અનુજ્ઞા આપે. ઉપર્યુક્ત ધર્મસિંહ મુનિના સત્ય વચન સાંભળી ગુરૂદેવ મનમાં વિચારવા લાગ્યા કે-મુનિનું કહેવું યથાર્થ છે, પણ મારાથી નીકળાય તેમ નથી અને જે આ પંડિત વિનયવંત શિષ્ય ગ૭ છેડીને ચાલ્યો જશે, તે મારા ગચ્છમાં ઘણા પ્રકારની હરકત આવશે, માટે તેને ગચ્છમાં રેકી રાખું તે ઠીક એમ મનમાં વિચાર કરી યુક્તિ રચી ગુરૂએ કહ્યું કે–તમારું કહેવું યથાર્થ છે પણ મારાથી હાલ આ પૂજ્ય પદવી છેડી શકાય તેમ નથી, પણ તમે હમણું Page #207 -------------------------------------------------------------------------- ________________ ધીરજ રાખે અને હજુ શાસ્ત્ર જ્ઞાન મેળવે; થડા વર્ષ પછી આપણે આ ગચ્છની એગ્ય વ્યવસ્થા કરી ફરી દીક્ષા લઈશું. ધર્મસિંહજીએ આ સાંભળી વિચાર કર્યો કે જે મારા ગુરૂ શુદ્ધ દીક્ષા લેતા હોય તે ઘણું જ સારું. વળી તે મારા પરમપકારી છે, તે તેમની ઈચ્છાને માન આપી, હમણું ગચ્છમાં રહેવું ઠીક છે, એમ ધારી તેમણે પોતાને તે વિચાર થોડાક વખત માટે મુલતવી રાખ્યો. આમ છતાં ગુરૂદેવને સત્ય બુદ્ધિ પ્રગટ થતા સુધીમાં ધર્મસિંહજી મુનિ છેક નવરા બેસી રહ્યા ન હતા. તેમણે વિચાર્યું કે ત્યાગી વર્ગને મળતી ફુરસદનો સારામાં સારે ઉપયોગ જ્ઞાન વૃદ્ધિના સાધન ઉભા કરવાથી થઈ શકે, સુખથી અપાતો ઉપદેશ એકજ વખત કામ લાગે, અને તે પણ એક જગ્યાના માણસોને કામ લાગી શકે, એમ વિચારી તેમણે વીતરાગ પ્રણત અને ગણધર દેવે ગુંથેલા સિદ્ધાન્તો પર દબાઓ ભરવાનું કામ શરૂ કર્યું. દિવસ ઉપર દિવસ અને મારા ઉપર માસ વ્યતિત થવા લાગ્યા, પણ ધમસિંહજી મુનિના ગુરૂદેવ પોતાને મળેલ પૌદ્ગલિક સાહ્યબીથી પરવાર્યા નહી, તેમજ આત્મશુદ્ધિ કરી, ફરી શુદ્ધ ચારિત્ર પાળવાને કટીબદ્ધ થઈ શકયા નહિ. પણ ઉલટું વધારે ખુંચવા લાગ્યા. આ જોઈ ધર્મસિંહજીએ કહ્યું: કૃપાનિધાન! આપની ઈચ્છા મુજબ મેં આજ સુધી સબુરી પકડી છે, પણ આપ તો પ્રમાદ રૂપી પ્રચલાને ત્યાગ કરી શકયા નહિ. તો હવે વધુ વખત આ વૈભવી જીવનમાં રચ્યા પચ્યા રહેવા કરતાં શીધ્ર આપણે બંને શુદ્ધ સંયમ પાળવા માટે નીકળી પડીએ. અને આપનાથી જે આ વૈભવ ત્યાગ ન કરી શકાતો હોય તો કૃપા કરી મને મારા આત્મ કલ્યાણાર્થે પરવાનગી આપશે. કારણ કે સંતપુરૂએ કહ્યું છે કે -ધર્મસ્થ ત્યજતા જતા આ સાંભળી શિવજીઋષિએ વિચાર્યું કે હવે ધર્મસિંહ કઈ રીતે આ ગચ્છમાં રહે તેમ નથી, તેમજ મારે તેને આત્મકલ્યાણ કરતાં શા માટે અટકાવવા જોઈએ ! એમ ધારી તેમણે કહ્યું –વહાલા શિષ્ય, તમારું કહેવું યથાર્થ છે; ધર્મના કામમાં ઢીલ કરવી વ્યાજબી નથી, પણ તમે જુએ છે કે મારાથી આ ગચ્છ, આ શિષ્યો, આ વૈભવ હાલ છોડી શકાય તેમ નથી; વળી મારી નિબળતાને કારણે તમને આત્મકલ્યાણ કરતાં રોકી રાખવા તે પણ ઈષ્ટ નથી, માટે ખુશીથી તમે શુદ્ધ દીક્ષા સ્વીકારો, અને તેમ કરીને જૈનમાર્ગને દીપાવે, એવી મારી તમને અંતરની આશીશ છે. પરંતુ મારે કહેવું જોઈએ કે તમે જે કામમાં જોડાવા માગો છે, તે એવું તો કઠિન છે કે તેમાં ખૂબ હિંમત, ધૈર્ય અને સહુનશીલતાની જરૂર છે, જે એને તમે બરાબર નહિ Page #208 -------------------------------------------------------------------------- ________________ જાળવી શકો તો પછી નહિ ઘરના કે નહિ ઘાટના એવી સ્થિતિ થઈ પડશે. માટે ખુબ ધિયપૂર્વક સંકટોનો સામનો કરજે, કોઈ રીતે નાસી પાસ થશે નહિ, કેમકે ચાલુ પ્રણાલિકાને છેડી નો માર્ગ ગ્રહણ કરતાં વિરોધી પક્ષ તરફના વાફબાણે, ઉશ્કેરણીઓ વગેરેથી તમેને ખુબ પરિતાપ થશે, માટે એ બધે પરિતાપ, એ બધા પરિષહ સમભાવ પૂર્વક સહન કરજે, અને સત્ય ધર્મને વિજય કરી પ્રભુ મહાવીર અને શ્રીમાન લંકાચાર્યના પવિત્ર નામને ઉજવળ કરજે. જાઓ ! મારું આશીશ વચન છે કે તમે ફત્તેહ પામે. ગુરૂના ઉપર્યુક્ત મનનીય વાકે સાંભળી શ્રી ધર્મસિંહજીએ વિવેક પૂર્વક પિતાનું મસ્તક નમાવ્યું. તેમના નેત્રામાં ગુરૂભક્તિના આંસુઓ આવ્યા, તેમણે કહ્યુ-ગુરૂદેવ ! બીજું કાંઈ ફરમાન ? હા ! મારા વિવેકી શિષ્ય! તમારો આત્માગારે અને હૃદય ભાવ પરથી જાણું શકાય છે કે તમે જરૂર જોન માર્ગને દીપાવશો; છતાં જેમ સેનાને અગ્નિ રૂપી કસેટીમાંથી પસાર થવું પડે છે, તેમ તમે એવી આકરી કસોટીમાંથી પસાર થાવ, એ જોવાની મારી ઈચ્છા છે. એ કામ ઘણું કઠિન છે, તે જે તમે સહિસલામત પાર ઉતારી શકે તે તો હરકત નથી, નહિ તે છે અર્ધદગ્ધ જેવી સ્થિતિ પ્રાપ્ત થાય. તેથી મારે તમને એક આજ્ઞા ફરમાવવી છે? કરશે? ઘણી ખુશીથી, ગુરૂદેવ? ફરમાવે. આનંદપૂર્વક હું તે આજ્ઞા પાળવા તૈયાર છું” “જુઓ, અહિંથી (અમદાવાદ) ઉત્તર દિશાએ એક ઉદ્યાન છે, તેમાં દરિયાખાન નામના યક્ષનું દેવળ છે. તેમાં તમે આજની રાત ગુજારો અને પછી પ્રભાતે મારી છેવટની આજ્ઞા લેવા આવજે. ગુરૂની આજ્ઞા શીર પર ચડાવી ધર્મસિંહજી તે જગ્યાએ જવા ચાલી નીકળ્યા. તે વખતે માત્ર બે ઘડી દિવસ રહ્યો હતો. યક્ષના સ્થાન પાસે જઈ ત્યાં બેઠેલા બે મુસલમાન પાસે દેવળમાં રહેવા માટે આજ્ઞા માગી. આ સાંભળી તેમાંના એક મુસલમાને કહ્યું –અરે યતિજી, તમને શું આ દરિયાખાન પીરની તાકાતની ખબર નથી ? અહિં રાતવાસો રહેલા ઘણાને અમારા ચમત્કારીક પીરે કયારનાએ સ્વધામ પહોંચાડી દીધા છે. માટે મરવું હોય તે ખુશીથી તમે અહિં રાત રહો. આ સાંભળી ધર્મસિંહે કહ્યું:–ભાઈ ! મને તે મારા ગુરૂદેવને હૂકમ છે, ” તરતજ પાસે બેઠેલા બીજા એક મુસલમાને કહ્યું:-મરવા દ્યો એ સેવડાને ! ૨૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ આપણે ના કહિયે છીએ, છતાં તેને રહેવું છે, તો આપણે શું કરીએ? એમ કહી તેમણે આજ્ઞા આપી. આજ્ઞા લઈ ધર્મસિહજી યુનિ દેવળમાં રાત્રિવાસ રહ્યા. જેમ જેમ સંધ્યાને સમય વ્યતિત થઈ રાત્રી વધતી ચાલી, તેમ તેમ દરિયાખાન પીરની જગ્યા વધુને વધુ નિર્જન તથા બિહામણી બનતી ગઈ. છેવટે એ ભયંકર મકાનમાં મુનિ એકલાજ રહ્યા. તેમણે “ બીક કે ડર ” એ શબ્દનો કયારનેયે ત્યાગ કરી દીધો હતો. ધર્મસિંહે વા જેવી કઠણ છાતી કરીને એક જગ્યાએ જમીન પુંજી, અને પછી દઢ આસન લગાવીને સૂત્રોનું અધ્યયન કરવામાં મશગૂલ બન્યા. તેઓ સૂત્રોના મહાપદના આનંદમાં એવા તો લીન થયા હતા કે આસપાસ શું બને છે તેનું તેમને લેશ પણ ભાન નહોતું, માત્ર વિતરાગ પ્રણિત વચનનીજ ધુન લાગી હતી. બરાબર મધ્યરાત્રિ થઈ હંમેશના પોતાના નિયમ મુજબ યક્ષ સમય થતાં તે દેવાલયમાં દાખલ થયા, અને તેમાં બેઠેલા શ્રીમદ્ ધર્મસિંહ તરફ એકાગ્ર દૃષ્ટિએ જોવા લાગ્યા. કદિ નહિ સાંભળેલા અપૂર્વ શ તેની શ્રવણ ઇંદ્રિયમાં પ્રવેશ્યા. આથી યક્ષ આશ્ચર્ય પામ્યો; એટલું જ નહિ પણ આ મહાન વાકાએ ચક્ષના હૃદયમાં વિચિત્ર પ્રકારની અસર ઉપજાવી. ધર્મસિંહજીને મૃત્યુગત કરવા આવેલા પક્ષના હૃદયમાં તેમના પ્રત્યે માન ઉત્પન્ન થયું. યક્ષ પિતાનું વૈર ત્યાંજ ભૂલી ગયે, અને મુનિની સેવા કરવા લાગ્યું. શ્રીમદ ધર્મસિંહજીએ તેને બંધ આગે; તે બોધથી પ્રેરાઈ યક્ષે હવેથી કોઈપણ પ્રાણીને આ સ્થાનકમાં ઉપદ્રવ નહિ કરવાનો નિશ્ચય કર્યો, અને શુભ લાગણી દર્શાવી સ્વસ્થાનકે ચાલ્યો ગયો. શ્રીમદ્ ધર્મસિંહજી મુનિ આવેલ કસેટીમાંથી પાર ઉતર્યા. આ બધો પ્રભાવ હૃદયની દઢતા, ધર્મશ્રદ્ધા, અને વિતરાગ પ્રણિત વચનામૃતે સિવાય બીજો શાને માની શકાય? સવાર પડતાંજ અનેક મનુષ્ય ધર્મસિંહજી મુનિનું શબ જોવાના ઈરાદે ચક્ષના દેવાલય પાસે આવી પહોંચ્યા, ત્યાં તે તે સૌએ આશ્ચર્ય વચ્ચે મુનિને સહિસલામત ધ્યાનસ્થ સ્થિતિમાં જોયા. ડીવારે ધર્મસિંહજીએ સૌને ગત રાત્રિની વાત કરીને કહ્યું – હવે આ સ્થાન વીતરાગદેવની કૃપાએ ભય ૨હિત બન્યું છે ! ચાર ઘડી દિવસ ચડ્યા પછી ધર્મસિંહજી મુનિ કાળુપુરના ઉપાશ્રયે આવ્યા અને પિતાના ગુરુદેવને ભાવયુક્ત વંદન કર્યું. ગુરુદેવે ધર્મસિંહજીને નિડર, અને મજબુત આત્મબળવાળા જોઈ મુક્ત કંઠે પ્રશંસા કરી કહ્યું –ખરેખર ! હું તમારાં વિનય, ભકિત અને આવાં શૂરાતન ભરેલાં કામથી સંતોષ પામ્યો છું, મને વિશ્વાસ છે કે તમે જરૂર કરવા ધારેલાં Page #210 -------------------------------------------------------------------------- ________________ કામમાં ફત્તેહ મેળવશે. હું તમને શુદ્ધ ત્યાગમાર્ગ ગ્રહણ કરવાની આજ્ઞા આપુ છું. જાઓ અને ભ. મહાવીરના સાચા જૈનત્વને દીપાવો.* આમ ગુરુનું આશીશવચન મેળવી, ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવા ઈચ્છતાં કેટલાક યતિઓને સાથે લઈ ધર્મસિંહજી મુનિ દરિયાપુર દરવાજા બહારના ઈશાન કેણુમાં આવેલા એક ઉદ્યાનમાં પ્રવેશ્યા અને ત્યાં સંવત ૧૬૮૫ માં જૈનધર્મની પુનઃદીક્ષા ધારણ કરી. દીક્ષા લીધા પછી તેઓ દરિયાપુર દરવાજા પાસે આવ્યા, અને ત્યાં દરવાનની રજા લઈ એક ઓરડીમાં ઉતારો કર્યો. અને તેના ઓટલા પર બેસી જ તેઓ જાહેર વ્યાખ્યાન આપવા લાગ્યા. સત્યધર્મને ઉપદેશ જનતાને રૂચે એ સ્વાભાવિક હતું, તેથી ઘણા લોકો તેમનો આ ઉપદેશ સાંભળવા હંમેશા આવતાં. તેમાં દલપતરાયજી નામના બાદશાહના કામદાર રોજ આ રીતે થઈને સાબરમતી નદીને કિનારે બાદશાહને મળવા જતા તે તેમના આ અલૌકિક બોધથી પ્રસન્ન થયા, અને જૈન ધર્મના અનુરાગી બન્યા. ગુરુભકિતથી પ્રેરાઈ દલપતરાયજીએ ધમસિંહ મુનિને પોતાના એક ફાલતુ મકાનમાં તેડી જઈ ત્યાં ઉતારો આવ્યો. જે મકાનમાં ઉતારો આપે તેજ મકાન હાલ છીપાપોળમાં આવેલો ઉપાશ્રય જે પુરાતન કહેવાય છે. શ્રી ધર્મસિંહ મુનિના શુદ્ધ ઉપદેશને અનુસરનારને જે સમૂહ થયે તે હાલ “દરિયાપુરી સંપ્રદાય ” નામે પ્રસિદ્ધ છે. શ્રીમદુ ધર્મસિંહજી અને તેમનું શિષ્યમંડળ વીતરાગ પ્રણિત સૂત્રોનું યથાત પાલન કરતાં હતાં. ઉત્તરાધ્યયન આદિ સૂત્રમાં આવેલા “ વિનય ? નામક અધિકા૨નું તેમણે બરાબર પ્રતિબિંબ પાડયું હતું. એકવાર તેઓ પોતાના શિષ્યોને વિનયનું મહાસ્ય સમજાવતા હતા, તે વખતે ત્યાં બેઠેલા એક બ્રાહ્મણ ગૃહસ્થને શંકા પડી, તેથી તેણે ધર્મસિંહજી મુનિને નમ્ર ભાવે પૂછ્યું:-મહારાજ, આપ જે પ્રકારનું વિનયનું સ્વરૂપ બતાવો છે, તે પ્રમાણે આજના જમાનામાં વર્તન થતું હશે ખરું ? ધર્મસિંહજીએ જવાબ આપો : હા. આજે પણ એવા વિનયવંત શિષ્ય હોય છે. બ્રાહ્મણ આ સાંભળી શાંત રહ્યો. ધર્મસિંહે વિચાર્યું કે બ્રાહ્મણ ગૃહસ્થને બરાબર સંતોષ થયે લાગતો નથી, તેથી તેમણે પ્રત્યક્ષ સાબીતી કરવા માટે પોતાના “સુંદરજી* નામના શિષ્ય કે જે એકાંતમાં થોડેક દૂર શાસ્ત્રાધ્યયન કરી રહ્યા હતા, તેમને બેલાવવા માટે ધીરેથી બૂમ મારી. તરતજ સુંદરજી મુનિ ગુરુ પાસે આવી બે * આ સંબંધી એક ઐતિહાસિક ઉલ્લેખ મળી આવે છે કે – સંવત સોળ પંચાસીએ, અમદાવાદ મોઝાર; શિવજી ગુરૂકે છોડકે, ધર્મસિંહ હુવા ગચ્છ બહાર. Page #211 -------------------------------------------------------------------------- ________________ હાથ જોડો ઉભા રહ્યા. પણ ધમસિંહજી તેમની સાથે કોઈપણ વાત કર્યા વગર બ્રાહ્મણ સાથે જ્ઞાન ચર્ચા કરવા લાગ્યા. થોડીક વાર પછી સુંદર મુનિ પાછા સ્વસ્થાનકે જઈ બેઠા, અને અધ્યયન કરવા લાગ્યા. તેવામાં પુનઃ શ્રી ધર્મસિંહજીએ સુંદરજીને હાકલ મારી, તરતજ સર્વ કામ છોડી સુંદરજી ગુરુદેવ પાસે હાજર થઈ ગયા; પરંતુ ગુરુદેવે આ વખતે પણ તેમના સામે જોયું નહિ, અને વાર્તાલાપમાં ગુંથાયા. કેટલીકવાર ઉભા રહી સુંદરજી સ્વસ્થાનકે ગયા. ત્યારે ધમસિંહજીએ ત્રીજીવાર તેમને બોલાવ્યા. તરતજ મનમાં લેશ પણ ક્ષોભ પામ્યા વગર સુંદરજી ગુરૂદેવ પાસે આવી ઉભા રહ્યા; તેપણ ગુરૂદેવ કાંઈ બોલ્યા નહિ. આ જેઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામી બેલી ઉઠઃ બસ મહારાજ. આપ કહો છો તેવુંજ બરાબર વિનયનું પાલન મેં આપના શિષ્યમાં જોયું. શ્રીમદુ ધર્મસિંહજી મુનિની સ્મરણ શકિત પણ ઘણી જ તીવ્ર હતી. એકવાર એક બ્રાહ્મણ પંડિત એક હજાર લોકવાળ નવિન ગ્રંથ લઈ ને ધર્મસિંહજી પાસે આવ્યે અને કહ્યું –મહારાજ, આ લોકોને અર્થ મહારાથી સમજાતું નથી, કૃપા કરી સમજાવશે ? ધર્મસિંહજીએ કહ્યું: હા આજે તમે આ ગ્રંથ અહિં મૂકતા જાવ. કાલે સવારમાં વહેલાસર આવશો, એટલે હું તમને તેના સ્પષ્ટ અર્થ સમજાવીશ. એટલે તેણે તે ગ્રંથ મુનિને આપે, પછી શ્રી ધર્મસિંહજીએ તેમાંના ૫૦૦ લોકો પોતાના શિષ્ય સુંદરજીને મુખપાઠ કરવા આપ્યા, અને બાકીના કે પોતે મુખપાઠ કર્યા. સંધ્યાકાળે પ્રતિક્રમણ થઈ રહ્યા બાદ ગુરૂ શિષ્ય બંનેએ અરસ્પરસ તમામ કે મેઢે કરી લીધા. બીજે દિવસે સવારે તે બ્રાહ્મણ પંડિત આ, અને અર્થના ખુલાસા પૂછયા. ત્યારે પ્રત્યેક શ્લોક ધર્મસિંહ મુનિએ પોતાના મુખે બોલીને, તેને અર્થ સમજાવ્યું. તે જેઈ બ્રાહ્મણે વિચાર કર્યો કે આ ગ્રંથ તદ્દન નવિન જ અને તે ફક્ત મારી પાસે જ છે, તો તે મુનિશ્રીને મુખપાઠ કયાંથી હોય? એમ શંકા સેવી તેણે મુનિને પૂછ્યું કે મહારાજ ! આ ગ્રંથ આપના મુખે ક્યારથી છે? ધર્મસિંહે કહ્યું: “ગઈ કાલથીજ ” તમે મૂકી ગયેલે ગ્રંથ અમે, ગુરૂ શિષ્ય બંનેએ મુખપાઠ કરી લીધું છે. આ સાંભળી બ્રાહ્માણ ખૂબ આશ્ચર્ય પામ્યો અને ધર્મસિંહજીની સ્મરણશક્તિ અને તેમના પરિશ્રમની પ્રશંસા કરી, તે જૈન ધર્મને અનુયાયી બન્યા. શ્રીમદ્ ધર્મસિંહજીને જૈન સમાજ પર મોટામાં મોટો ઉપકાર હોય તો તેમણે શાસ્ત્રો પર પૂરેલાં ટબાઓને. ( આ સ્થળે એક સૂચન કરવું ઉચિત લાગે છે કે શ્રીમદ્ ધર્મસિંહજીના હસ્તાક્ષરે પુરાયેલા દબાવાળો ગ્રંથ અદ્યાપિ જોવામાં આવ્યો નથી, તો તેમના અનુયાયીગણ આ બાબત પુરાતન ભંડારમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરી તે જાહેરમાં મૂકવા ગ્ય પ્રયત્ન કરશે. તે ઘણું ઉપકારક કાર્ય ગણાશે. શ્રીમાન ધર્મસિંહજીએ પિતાની બુદ્ધિ, ઉપદેશ, ચારિત્ર, સ્મરણ શક્તિ, સહનશીલતા, અડગતા આદિ મહાન ગુણે વડે અનેક મનુષ્યને જૈનધમી બનાવી મહાન ઉપકાર કર્યો છે. તેઓને સારણગાંઠનું દરદ હોઈ ગુજરાત કાઠીઆવાડ સિવાય દૂરના દેશમાં વિહાર કરી શક્યા ન હતા. તેઓશ્રી ૪૩ વર્ષ દીક્ષા પાળી સંવત ૧૭૨૮ ના આસો સુદ ચોથને દિવસે સ્વર્ગવાસ પામ્યા હતા. ધર્મસિંહજી મુનિએ શાસ્ત્રાભ્યાસ કેટલો કર્યો હતો, તે ખાત્રીપૂર્વક કહેવાને હાલ કશા પુરાવા મોજુદ નથી, પણ તેઓએ જેન સાહિત્યમાં કરેલ વધારે એમને ઉડો અભ્યાસ અને શકિતનો ખ્યાલ આપે છે. ભગવતી સૂત્ર જીવાભિગમ, પન્નવણ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ એ પાંચ સૂત્ર સિવાયના બાકીના ૨૭ સૂત્ર પર તેમણે ટબા પૂર્યા હતા. ઉપરાંત તેઓએ નીચેના અમૂલ્ય ગ્રંથ રચ્યા છે, જેમાંના કેટલાક હાલ ઉપલબ્ધ નથી. સમાવાયંગ સૂત્રની હુંડી, ભગવતી, પન્નવણા, ઠાંણાંગ, રાયપ્રશ્નીય, જીવાભિગમ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, અને સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રને યંત્ર, વ્યવહારસૂત્રની હુંડી, સૂત્ર સમાધિની હુંડી, દ્રૌપદીની ચર્ચા, સાધુસમાચારી, ચંદ્ર પ્રજ્ઞપ્તિની ટીપ, ધર્મસિંહ બાવની, ઉપરાંત કેટલાક ગ્રંથ તેઓશ્રીએ રચેલાં છે. આટલું વિશાળ સાહિત્ય વારસામાં આપનાર અને સદ્દધર્મના બીજેને વાવનાર મહાપુરૂષને ઉપકાર આપણા પર અવર્ણનીય છે. ( ઈતિ શ્રી ધર્મસિંહજી મુનિનું ચરિત્ર સંપૂર્ણ) તેમની પાટે થયેલા મહાપુરૂષ ૧ પૂજ્ય ધર્મસિંહજી મ, ૨ માટે તેમના શિષ્ય શ્રી સમજીષિ થયા ત્યાર પછી ત્રીજી પાટે-૩ મેઘજીઋષિ થયા. પછી ક દ્વારકાદાસ ઋષિ, ૫ મોરારજી ઋષિ. ૬ નાથાજી ઋષિ, ૭ જયચન્દ્રજી ઋષિ અને ૮ મેરારજી ઋષિ થયા. શ્રી મોરારજી ષિના શિષ્ય શ્રી સુંદરજી ઋષિને ૩ શિષ્ય થયા હતા. (૧) નાથાજીત્રાષિ, (૨) જીવણજી ઋષિ (૩) પ્રાગજી ઋષિ એ ત્રણ પ્રભાવિક થયા. શ્રી મોરારજી ઋષિની હયાતિમાં જ સુંદરજીષિ કાળ ધર્મને પામેલ જેથી તેમની પાટે નાથાછઋષિને બેસાડયા હતા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શિષ્ય થયા. શકરજી, નાનચંદ્રજી ૯ શ્રી નાથાજી ઋષિને ચાર ભગવાનજી અને ખુશાલજી ઋષિ એ ચાર. ૧૦ મી. પાટે શ્રી પ્રાગજી ઋષિ આવ્યા, તેમના ઇતિહાસ જાણવા જેવા હાવાથી અત્ર આપેલ છે. શ્રી પ્રાગજી ઋષિ વિરમગામના ભાવસાર રણછેાડદાસના પુત્ર હતા, પ્રથમા તેએ સુંદરજી ઋષિના ઉપદેશ સાંભળી માર વ્રતધારી શ્રાવક થયા અને કેટલાક વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળ્યા પછી જ “ ખરાખરીના ખેલ ” પ દીક્ષા અંગીકાર કરવા તત્પર થયા. પરન્તુ તેમના માબાપે અટકાયત કરી સંસારમાં રાખવા પ્રયત્ન કર્યા. પણ અત્યંત વૈરાગ્યવાન જીવ જાણી માતા પિતાએ આજ્ઞા આપી. એટલે સ. ૧૮૩૦ માં વિરમગામ મુકામે ભારે ઠાઠમાઠથી દીક્ષા લીધી. તેમણે સૂત્ર સિદ્ધાંતના અભ્યાસ કર્યો અને મહા પ્રતાપી થયા. તેમના ગુણૈાને લઇને તેઓ પૂજ્ય પદવી પામ્યા. તેમને ત્રીકમજી, મેાતી, ઝવેરજી, કેશવજી, હરિૠષિ, પાનાચંદજી વગેરે ૧૫ શિષ્ય હતા. પૂજ્યશ્રીને અમદાવાદથી નૈરૂત્યમાં કેાષપર આવેલા વિસલપુર ગામના કેટલાક હૃધી શ્રાવ કાએ અરજ કરવાથી તે ત્યાં પધાર્યા. તેમણે પ્રાંતીજ, ઇડર,વીજાપુર,ખેરાળુ, વગેરે ક્ષેત્ર ખેાલી ધર્મના ફેલાવા કર્યા અને છેવટે પગના દરદને લીધે વિસલપુરમાં ૨૫ વર્ષ સ્થિરવાસ રહી સ. ૧૮૫૦માં સ્વર્ગસ્થ થયા. તેઓશ્રીના વખતમાં અમદાવાદમાં આધૂના યુનિએ કવચિતજ આવતા; કારણ કે ત્યાં ચૈત્યવાસીઓનું જોર વધારે હતુ તેથી પરિસહ ઘણા ખમવા પડતા, તે એટલે સુધી કે કેાઈ શ્રાવક આ ધર્મની ક્રિયા કરતા ાણુવામાં આવે તે તેના જ્ઞાતિથી મહિષ્કાર કરાતા. આ પરિસ્થિતિ સુધારવાના ઇરાદાથી શ્રી પ્રાગજી ઋષિ અમદાવાદમાં આવ્યા અને સારંગપુર તળીયાની પેાળમાં ગુલાબચંદ હીમચંદના મકાનમાં ઉતર્યાં. તેમના ઉપદેશથી ગીરધર શંકર, પાનાચંદ ઝવેરચંદ, રાયચંદ ઝવેરચંદ અને ખીમચંદ્ર ઝવેરચંદ અને તેમનાં કુટુંબે વગેરેને આ ધર્મની શ્રદ્ધા બેઠી. આ શ્રાવકાએ મુનિએની મદદથી અને પેાતાની ઉદારતાથી આ શહેરમાં ધર્મ ફેલાવ્યેા. પરંતુ આથી મદિરમાગી શ્રાવકાને ઇર્ષા થઇ, છેવટે સ. ૧૮૭૮માં અને વર્ગના અગડાને મુકદ્મા કાર્ટે ચડયા. સરકારે બન્નેમાં કાણુ ખરૂં તેને ઇનસાફ આપવા સાધુઓને બાલાવ્યા, આ વર્ગ તરફથી મારવાડી પૂજ્યશ્રી રૂપચંદજી સ્વામી ના શિષ્ય શ્રી જેઠમલજીસ્વામી, અને કચ્છ કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગુજરાત તરફથી સાયલા સપ્રદાયના પૂજ્ય શ્રી મુલજીસ્વામી આદિ ૨૮ સાધુ તે સભામાં બેસવાને ચુંટાયા હતા (એ કે તે વખતે સાધુમાગી ઘણા સાધુએ ભેગા થયા હતા) સામા પક્ષ તરફ્થી વિરવિજયજી મ॰ વગેરે મુનિઓ અને શાસ્ત્રીએ Page #214 -------------------------------------------------------------------------- ________________ હાજર થયા હતા. અમને મળેલી “યાદિ એમ જણાવે છે કે તેમાં મૂર્તિ પૂજકોને પરાજય થયો હતો, અને ચેતન પૂજકોનો જય થયે હતો. (ચર્ચાથી વાકેફ થવું હોય તે વાંચો શ્રી જેઠમલજી કૃત સમકિતસાર ગ્રંથ.) આ વાત ન્યાય તરીકે વિચારતાં બન્ને પક્ષે પોતાને જીતેલા અને સામાને હારેલા જણાવે છે. એક પણ દસ્તાવેજી પુરાવાની ગેરહાજરીમાં કાંઈ પણ લખી ટીકા કરવી એ આત્માથીનું કામ નથી. પૂ. પ્રાગજી સ્વામીના વખતમાં તેમના સંપ્રદાયમાં ૭૫ સાધુ અને તે ઉપરાંત ઘણા સાધ્વીજીએ વિદ્યમાન હતાં, તેઓ સઘળા એકજ આમન્યામાં વિચરતા હતા અને એકના હુકમને “ તહતુ ” માનતા; જેથી સંપ્રદાયમાં સંપ સારો જળવાઈ રહેવા પામ્યો હતો. પાટ ૧૨ મી. શ્રી શંકર ઋષિ થયા (તેમના શિષ્ય પુંજાજી વગેરે થયા) પાટ ૧૩ મી. શ્રી નાથાજી ત્રાષિના શિષ્ય, શ્રી ખુશાલજી ત્રાષિ બિરાજ્યા. પાટ ૧૪ મી. શ્રી પ્રાગજી ઋષિના શિષ્ય, શ્રી હર્ષચંદ્રજી ત્રષિ થયા. પાટ ૧૫ મી : શ્રી નાનચન્દ્ર ત્રાષિના શિષ્ય, શ્રી મોરારજી ત્રાષિ થયા. પાટ ૧૬ મી શ્રી ઝવેર ચષિ થયા–તેઓશ્રી વીરમગામના દશાશ્રી. માળી વણિક હતા અને તેમના ભાઈ મેતીચંદ સાથે પ્રાગજી સ્વામી પાસે દીક્ષા લીધેલી. ઝવેર ષિ જ્યારથી પાટે બેઠા ત્યારથી જાવજીવ સુધી છઠને પારણે છઠ કરતા. તેમણે સં. ૧૮૬પમાં દીક્ષા ગ્રહણ કરી ને ૧૯૨૩માં શ્રી વીરમગામમાં કાળ કર્યો હતો. તેમને ત્રણ શિષ્ય થયા. ૧ હીરાચંદજી, ૨ કલાછ અને ૩ ગણુજી ઋષિ. પાટ ૧૭ મીઃ શ્રી પુંજાજી ઋષિ થયા. તેમણે સ્વ–પર સંપ્રદાયના કેટલાક મુનિઓને અભ્યાસ સારો કરાવ્યો હતો. સં. ૧૯૧૫ ના શ્રાવણ વદી ૫ ના રોજ તેઓએ કાળ કર્યો હતો. આ પાટ સુધી મહાત્માઓ મહાત્ સત્તાધારી થયા હતા. પાટ ૧૮ મી : નાના ભગવાનજી ઋષિ થયા, તેમણે ૧૯૧૯ નાં માગસરમાં કાળ કર્યો હતે. પાટ ૧૯ મી : શ્રી નાથાજી હષિના શિષ્ય, નાનચન્દ્રજી સ્વામી જે અઠમ અઠમનો તપ કરતા હતા, તેમના શિષ્ય શ્રી મલચંદજી ઋષિ પાટે બિરાજ્યા. પાટ ૨૦ મીઃ શ્રી હીરાચંદજી સ્વામી થયા, તેમને ૧૩ શિષ્ય થયા હતા. ૧ શ્રી ત્રીભવનજી; ૨ મીઠાજી; ૩ રામજી ઋષિ, ૪ શ્રી ખુશાલજી, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૫ શ્રી જીવાજી, ૬ શ્રી પુરૂષોત્તમજી, ૭ છગનમલજી, ૮-૯ શ્રી ગોવિંદજી અને તેમના પુત્ર ઉત્તમચંજી, ૧૦ મગનલાલજી, ૧૧ શ્રી નરોતમજી અને ૧૨-૧૩ બે શિષ્યોએ અલ્પકાળ દીક્ષા પાળી હતી. પાટ ૨૧ મી. શ્રી મલકચંદજી સ્વામીના શિષ્ય, શ્રી રઘુનાથજી સ્વામી બેઠા હતા. તેઓ શાંત સ્વભાવી હોવાથી ચતુર્વિધ સંઘમાં સંપની વૃદ્ધિ ઘણી થઈ હતી. અને તે વખતે તે સંપ્રદાયમાં ૩૫ સાધુ અને ૫૮ આર્યાજી હતા. પાટ ૨૨ મી શ્રી હાથીજી મહારાજ બેઠા હતા. પાટ ૨૩ મી શ્રી ઉત્તમચન્દ્રજી મહારાજ બેઠા, તે હાલ વિદ્યમાન છે. ઈતિ શ્રી બીજા સુધારક શ્રીમાન્ ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયની પાટાનુપાટ સંપૂર્ણ - ત્રીજા સુધારક શ્રીમાન્ હર છત્રષિ આદિ છ મહાપુરૂષે મારવાડમાં નીકળ્યા શ્રી ગુજરાતી લોકાગચ્છ મોટી પક્ષની પંદરમી પાટે શ્રી કેશવજી ઋષિ થયા, તેમના પરિવારમાં સંવત ૧૭૮૫ પછી શ્રી હરજીઋષિ આદિ છે આ ત્માથી પુરુષોએ યતિ વર્ગમાંથી અલગ થઈ મારવાડમાં કિયા ઉદ્ધાર કર્યો. તે હરજીઋષિના હાલ ચાર સંપ્રદાયે વિદ્યમાન છે. તેઓની વંશાવળીની હકીક્ત પ્રસિદ્ધ વકતા મુનિશ્રી ચોથમલજી મ. તરફથી મને ખ્યાવર મુકામે મળેલી તે અત્રે આપીએ છીએ. પ્રથમ કેટા સંપ્રદાય એક હતા. પરંતુ પછીથી તેના બે વિભાગ પડ્યા, અને ત્યાર પછી પૂજ્ય શ્રી હૂકમીચંદજી મહારાજ પ્રભાવશાળી થવાથી તેમના નામનો એક વધુ ત્રીજે સંપ્રદાય થયે. વળી ત્રીજામાંથી એક વિભાગ વધુ થયે, એટલે અત્યારે ચાર સંપ્રદાયે પ્રવર્તે છે. તે ચારેયની પાટાનુ પાટ: ૧ કેટા સંપ્રદાય નં. ૧ ની પટ્ટાવળી ૧ શ્રી પુજ્ય કેશવજીઋષિ (યતિ) ૨ પૂજ્ય શ્રી હરજીષિ ૩ ગદાજી ષિ ૪ શ્રી ફરશુરાસજી ૫ શ્રી લકમલજી ૬ શ્રી મયારામજી ૭ પૂ. શ્રી દોલતરામજી (તેમના નામને સંપ્રદાય “કોટા નામથી ઓળખાય છે.) ૮ શ્રી ગોવિંદરામજી ૯ શ્રી ફતેહચંદજી ૧૦ શ્રી જ્ઞાનચંદજી ૧૧ શ્રી છગનલાલજી ૧૨ શ્રી રેડમલજી ૧૩ શ્રી પ્રેમરાજજી. ૨ કેટા સંપ્રદાય નં. ૨ ની પટ્ટાવળી ૧ શ્રી પુજ્ય કેશવજીઋષિ (યતિ) ૨ હરજીષિજી ૩ શ્રી દાજી મ. ૪ શ્રી ફરસુરામજી ૫ શ્રી ખેતશીજી ૬ શ્રી પ્રેમશીજી ૭ શ્રી ફતેહચંદજી ૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી અનેપચંદજી મ. (તેમના નામ સં.) ૯ શ્રી દેવજી મ. ૧૦ શ્રી ચંપાલાલજી મ. ૧૧ શ્રી ચુનીલાલજી મ. ૧૨ શ્રી. કીશનલાલજી મ. ૧૩ શ્રી બળદેવજી મ. ૧૪ શ્રી હરખચંદજી મ. ૧૫ શ્રી માંગીલાલજી મ. - પુજ્ય શ્રી દેલતરામજી મ. ના બંને કોટા સં. માં મુનિ ૧૩ આયોજી ૨૬ કુલ ૩૯ ઠાણા હાલ મારવાડમાં વિચરે છે. ૩ પૂજ્ય શ્રી હુકમીચંદજી મ. ને સંપ્રદાય નં. ૧ ની પટ્ટાવળી ૧ પૂજ્ય શ્રી કેશવજી (યતિ) ૨ શ્રી હરજીષિજી ૩ શ્રી દાજી મ. ૪ ફરસુરામજી ૫ શ્રી લોકમલજી ૬ શ્રી મયારામજી ૭ શ્રી દોલતરામજી ૮ શ્રી લાલચંદ્રજી ૯ શ્રી હકમીચંદજી મ. (તેમના નામનો સંપ્રદાય ચાલે છે.) ૧૦ શ્રી શીવલાલજી મ. ૧૧ શ્રી ઉદેસાગરજી મ. ૧૨ શ્રી ચોથમલજી મ. ૧૩ શ્રી લાલજી મ. ૧૪ પુ. શ્રી જવાહિરલાલજી મ. ( હાલ આચાર્ય પદ પર છે. ) પૂજ્ય શ્રી જવાહિરલાલજી મ. (પ્ર. ન. હુકમીચંદજી મ. ના સંપ્રદાયમાં) ના સં. સુનિ ૬૫ આર્યાજી ૧૧૦ કુલ ઠાણું. ૧૭૫ મારવાડ તથા માળવામાં વિચરે છે. ૪ પુજ્ય શ્રી હકમીચંદજી મ.ના સંપ્રદાય નં. ૨ પૂજ્ય શ્રી હુકમીચંદજી મ. ની પાટાનુપાટે પુ. શ્રી મન્નાલાલજી મહારાજ હતા, તેઓશ્રી સં. ૧૯૦ ના આષાઢ માસમાં સ્વર્ગવાસ પામ્યાથી હાલ તેમની પાટે પુ. શ્રી નંદલાલજી મ. ના શિષ્ય મુનિ શ્રી ખુબચંદજી મ. ને સ્થાપવામાં આવ્યા છે. તે સંપ્રદાયમાં હાલ મુનિ ઠાણું. ૪૪ આયોજી ઠા. ૩૧ કુલ ૭૫ ઠાણાઓ છે. જે રાજપુતાના–માળવામાં વિચરે છે. ચેાથા સુધારક શ્રીમાન લવજીત્રાષિજી મ. બીજ સુધારક શ્રીમદ્ ધર્મસિંહજી સંબંધી અગાઉ આપણે જણાવી ગયા તેમ આ મહાપુરૂષે પણ પ્રથમ યતિ વર્ગની દીક્ષા લીધી હતી. અને પછી તેઓ શુદ્ધાચારી તરીકે બહાર પડયા હતા. લવજી સ્વામીનું સાંસારિક જીવન સુંદર ઘટનાઓથી યુક્ત છે, તેથી આપણે પ્રથમ તેને ઉલ્લેખ કરીયે. સુરત શહેરમાં (ગેપીપુરામાં) જેન લેંકાગચ્છાનુયાયી દશા શ્રીમાળી વણિક “વીરજી વેરા” નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમના સંબંધી એવું કહેવાય છે કે નાની ઉંમરમાં તેઓ ગરીબાવસ્થામાં હોઈ એક વૈષ્ણવધમી શેઠને ત્યાં નોકરી કરતા હતા. તે શેઠની વતી હંમેશા તેઓ દુધની એક તાંબડી ભરી વલંદાની કેડી પાસે થઈ પશ્ચિમ તરફ રાંદેર ગામના રસ્તે તાપી નદીમાં નાખવા જતા હતા, તેવામાં રસ્તા વચ્ચે એક સર્ષ આવીને २६ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉભે રહ્યો, અને વીરજી વોરાના જવાનો માર્ગ રોકવા લાગ્ય, આથી વિરજી વોરાએ ધાર્યું કે આ સર્પને દુધ પીવાની ઈચ્છા થઈ હોય તેમ લાગે છે. તેથી તેમણે તે દુધની તાંબડી સપના માં આગળ મૂકી; એટલે તે સર્પ તેમાંનું બધું દુધ પી ગયો. પછી વીરજી વેરાએ પાછું ફરવા માંડયું, ત્યારે પણ સપ તેમની આડે આવી ઉભે રહ્યો, ડીક વાર પછી તે સર્પ વીરજી વોરાના વસ્ત્રને એક છેડે પોતાના મહોંમાં લઈને તેમને કઈ જગ્યાએ લઈ જવાનો સંકેત કરતા ન હોય તે વતાવ કરવા લાગ્યો. આથી વીરજી વેરાએ સપની પાછળ પાછળ ચાલવા માંડ્યું. સર્ષ તેમને નદી કિનારે લઈ ગયે અને પછી ત્યાં પડેલી એક શિલાને ભરડે દઈ સર્પે તે શિલા ઉંચી કરી, એટલે ત્યાં એક મેટું ભંયરું દેખાયું, તેમાં તે વીરજી શેઠને લઈ ગયે. તે વખતે સર્ષે પિતાની પાસેને મણિ કાઢી પિતાના માથા પર મૂકે, એટલે ભોંયરામાં પ્રકાશ થયો. આગળ જતાં પુષ્કળ ધનથી ભરેલો એક ભંડાર દેખાય; તે સાથે ત્યાં દેવતાઈ ભુંગળ વાગતી સંભળાઈ. આ બધું ધન જાણે સર્પ વીરજી વેરાને અર્પણ ન કરતે હોય, તેમ તેણે પોતાની ફેણ વીરજી વેરાને માથે ધરીને ખુશી બતાવી. આ સઘળું ધન ગણતાં છપ્પન ક્રોડ સેનિયા હતા એમ કહેવાય છે. તેથી છપ્પન ઉપર ભૂંગળ વાગતી હતી. હાલમાં ગોપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે, ત્યાંથી રાંદેરનો પૂલ બંધાયેલો છે ત્યાં સુધી ભોંયરું હતું એમ કહેવાય છે. તે સર્વ ધન વીરજી વોરાએ ગ્રહણ કરેલું, તેથી તે સમૃદ્ધિવાન થયા હતા, અને મેટો વેપાર કરતા હતા. તેમને નગરશેઠની પદવી મળી હતી. તેઓ ઘણું રાજાઓને મદદ કરતા, તેથી રાજ તરફથી પણ તેમને ખૂબ માન મળતું, વીરજી શેઠ લંકાગછીય જૈન હોવાથી દિવાળીના દિવસે પૌષધ કરતા, અને એકમને દિવસે શારદાપૂજન કરતા, તેથી ગામ લોકે પણ વીરજી વેરાનું જ અનુકરણ કરતાં, તેજ પ્રમાણે અત્યારે પણ સુરતમાં તે મુજબ પૂજન થાય છે અને તે પડવાને “વીરજી વોરાને પડો.” કહેવાય છે. (આ બીના પૂજ્યશ્રી અલખ ઋષિજી મ. તરફથી મને મળેલી, તે આધારે દાખલ કરી છે.) લકાગચ્છની ત્રણ શાખાઓ પૈકી કેશવજી ગચ્છની શાખાને વીરજી વેરા માનતા હતા. તે વખતે તે ગ૭ના વરજાંગજી નામના યતિ ત્યાં બિરાજતા હતા. તેઓ સાધુના આચારવિચારમાં કાંઈક શિથિલ હતા, પરંતુ બીજાની જેમ તેઓ તદ્દન શિથિલાચારી કે ભ્રષ્ટાચારી હતા. વીરજી વોરાને કુલબાઈ નામે એક પુત્રી હતી. તેને એગ્ય ઉંમરે તેજ ગામમાં પરણાવી હતી. આપણું પ્રસ્તુત ચરિત્ર નાયક “લવજીત્રાષિ” ને આ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ભાગ્યશાળી બાઈની કુક્ષિએ જન્મ થયો હતો. સ્થિતિ સાધારણ સારી હતી, પરંતુ દેવના કોઈ પ્રકારે આ બાઈને ભાગ્યરવિ ઝાંખો હતો, તેથી થોડાક વખત પછી તેમના પતિનું અવસાન થયું, એટલું જ નહિ પણ લક્ષ્મી પણ તેમની પાસેથી ચાલી જવા પામી હતી. આ વખતે તેઓ તદૃન આશ્રય રહિત બન્યા હતા તેથી વીરજી વોરાએ પિતાની પુત્રી અને ભાણેજને પિતાને આશ્રયે લીધા હતા. કુલબાઈ પિતાના પિતાને ત્યાં રહી ધર્મધ્યાનમાં વખત વ્યતીત કરતી અને પુત્રને ઉછેરતી હતી. જેમ જેમ પુત્ર માટે થતો ગયો, તેમ તેમ તેનામાં બુદ્ધિ, ચાતુરી આદિ ગુણે વિકસિત થતા જતા હતા, સંધ્યા સમયે જ્યારે માતા પ્રતિક્રમણાદિ સ્વાધ્યાય કરતી ત્યારે તેનો પુત્ર “લવજી” ચૂપચાપ એક સ્થળે બેસી એ બધું મનન કરતો હતો. તેની સ્મરણ શક્તિ એટલી બધી સતેજ હતી કે સામાયિક પ્રતિક્રમણાદિ સ્વાધ્યાય તેને થોડા જ વખતમાં કંઠસ્થ થઈ ગયું. એક વાર માતા પુત્ર ઉભય વરજાંગજી ગુરૂને દર્શન ગયા. વાતચીતમાં કુલબાઈએ “લવજી” ને સામાયકાદિ વિધિ ગુરૂ પાસે શીખી લેવાનું સૂચન કર્યું ત્યારે “લવજીએ કહ્યું કે મને તે બધું લગભગ કંઠસ્થ થઈ ગયું છે. આ સાંભળી માતાએ આશ્ચર્યથી પૂછ્યું કે કયારે ? પુત્રે જવાબ આપ્યો:–માતા ! તમારી હંમેશની સ્વાધ્યાયથી મને એ બધું યાદ રહી ગયું છે. આ સાંભળી પરીક્ષા કરવા માટે માતાએ તેને ગુરૂ પાસે બોલી જવાનું કહ્યું, એટલે વિચિક્ષણ લવજી તે બધું કડકડાટ ગુરૂ પાસે બોલી ગયે. બસ. ગુરૂજીના હદયનું આકર્ષણ “લવજી પ્રત્યે થઈ ગયું. તેમણે વિચાર કર્યો કે જે આ બુદ્ધિશાળી બાળક મારી પાસે દીક્ષા લે તો શાસનનો ઉદ્ધાર કરે, એમ વિચારી તેમણે તે બાળકના સામુદ્રિક ચિન્હો જોયાં, તો પ્રભાવશાળી જણાયા. ત્યાર પછી એક પ્રસંગે ગુરૂએ વીરજી વોરાને કહ્યું કે લવજીને મારી પાસે ભણવા મૂકે તે તે ઘણે હોંશિયાર થશે. વીરજી વેરાને પણ આ વાત રૂચી અને વરજાંગજી યતિની ઇચ્છા સ્વીકારી. લવજી તે દિવસથી “વરજાંગજી પાસે શાસ્ત્રાધ્યયન કરવા લાગ્યું. જેમ જેમ તેને શાસ્ત્રોનું રહસ્ય સમજાતું ગયું, તેમ તેમ તેને આત્માની ઉન્નતિને રસ્તો સૂઝતો ગળે, એટલું જ નહિ પણ ધર્મસિંહજી મુનિની જેમ તેને તે વખતના યતિઓનું વર્તન શાસ્ત્ર વિરૂદ્ધનું લાગ્યું. તે સાથે તેણે વિતરાગ ધર્મની સાચી દીક્ષા અંગીકાર કરવાને મન સાથે દ્રઢ સંકલ્પ કર્યો. ઘેર આવી તેમણે વીરજી વોરાને કહ્યું –તમે મને જ્ઞાનદાનનો જે અમૂલ્ય લહાવે લેવાની તક આપી છે, તે માટે હું તમારા જીવનભર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જાણિ છું. હવે મને સમજાયું છે કે “દીક્ષા” એજ જીવન પથનું ઉજવળ કર્તવ્ય છે. માટે મને વિતરાગ ધર્મની સાચી દીક્ષા લેવાની અનુમતિ આપે, એટલે હું ભ૦ મહાવીરના કથનાનુસાર વતી આજના યતિવર્ગના શિથિલાચાર સામે દાખલો બેસાડું. વીરજી વોરા સમજ્યા કે “લવ યતિઓથી અલગ રીતે જ શુદ્ધાચારે વર્તવા માગે છે, તેથી તેમણે કહ્યું:- ભાઈ, અત્યારને સમય બહુ બારીક છે, આ પંચમકાળમાં તમે કહો છો તે શુદ્ધાચાર પાળ બહુ દુષ્કર છે, તેથી તારે જે દીક્ષાજ લેવાની તીવ્ર અભિલાષા હોય તે તું “વરજાંગજી ચતિ” પાસેજ દીક્ષા લે. અને આચાર પાલન તો તારે જેવું રાખવું હશે તેવું રાખી શકાશે. પણ આ વાત લવજીને રૂચતી ન હતી. તે સમ તો કે “વૈભવી જીવન ગુજારનારના મોટા દળ વચ્ચે રહી શુદ્ધાચારના મનોરથે પણ સંગવશાત્ તણાઈ જવાને વખત આવે, સહવાસની અસર ભાગ્યેજ થયા વગર રહી શકે” આ માન્યતા વચ્ચે “વીરજી વેરા અને લવજી” નો મત આમ કેટલાય વખત સુધી એક ન થયે. વખત વ્યતિત થતો જતો હતે. લવજીને સંસારમાં રહેવું પ્રાય: વિષમય થઈ પડયું હતું. વીરજી વોરા પોતાના કુળગુરૂ “વરજાંગજી યતિ” સિવાય બીજા કોઈની પાસે કે સ્વતંત્ર દીક્ષાની અનુમતિ આપવા કઈ રીતે તૈયાર ન હતા. તેથી વખત વિચારી “લવજીએ હાલ તરત “વરજાંગજી” પાસે દીક્ષા લેવાનું ઉચિત માન્યું એટલે દીક્ષાની અનુમતિ મળી ગઈ. એટલું જ નહિ પણ વીરજી વેરાએ ઘણું દ્રવ્ય ખચીને ખૂબ ધામધુમપૂર્વક “લવજી” ને દીક્ષા મહોત્સવ ઉજવ્યું. દીક્ષા લીધા પછી જેમ ધર્મસિંહજી મુનિને પિતાના ગુરૂ સાથે “શુદ્ધાચાર પાલન” માટે વિવાદ થયો હતો, તેમ લવજી મુનિ અને તેમના ગુરૂને તે પ્રમાણે થયા. ખૂબ વાટાઘાટને અંતે શ્રી લવજી ત્રાષિની ભવ્ય આકાંક્ષાઓ ફળી અને તેમણે ખંભાતમાં સં. ૧૯૯૨માં વિતરાગ ધર્મની શુદ્ધ દીક્ષા સ્વયંમેવ અંગીકાર કરી. ( તે વખતે ભાણજી અને સુખાજી નામના બે યતિઓ તેમની સાથે શુદ્ધ દીક્ષા પાળવા જોડાયા હતા.) પુનઃ દીક્ષા લીધા પછી લવજીઋષિ ખંભાતમાં રસ્તા પર બેસી જાહેર ઉપદેશ આપવા લાગ્યા. ઘણા લોકો તેમને ઉપદેશ સાંભળવા આવતા, અને સિદ્ધાંતનું યથાતથ્ય સ્વરૂપ સાંભળી આશ્ચર્યમુગ્ધ બની તેમની ખૂબ પ્રશંસા કરતા. દિન પ્રતિદિન લવજી ઋષિના આ મહાન ત્યાગની પ્રશંસા સ્થળે સ્થળે વધતી જતી હતી. તે એટલે સુધી કે તેમની પ્રશંસાની વાત સુરતમાં વીરજી વોરાને કાને પહોંચી. લવજીષિ ગુરુને ત્યાગ કરી ગયા હોવાથી, વીરજી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વોરાને તેમના પર દ્વેષ તો થયેજ હતું, અને તેમાંયે પણ જ્યારે તેમની પ્રશંસા સાંભળી; ત્યારે તે વીરજી વોરાને ઠેષાગ્નિ ઘતાગ્નિની જેમ વધુ તીવ્ર બને. તે મનમાં બડબડયા કે અરે! શું ચતિવર્યને અવિનય ! શું ગુરુએ આપેલાં જ્ઞાનનું અજીરણ? તેને આ ઉપગ ! જે ગુરુએ તેને જ્ઞાન આપી ભણાવે, તેને ઉપકાર ન માનતાં, તેનાથી વિરૂદ્ધ વતી’ નો પંથ કાઢવા લવજી તૈયાર થયો? હમણાંજ હું તેને તેને યોગ્ય બદલે આપું છું. એ વિચાર કરી વીરજી વોરાએ “ખંભાતના નવાબ” પર એક ચીઠી લખી માણસને રવાના કર્યો. તેમાં લખ્યું હતું કે “મારે દોહિત્ર ( દીકરીનો દીકરો) તેના ગુરૂથી જુદા પડી, ગુરૂને ઉતારી પાડવા છેટે ઉપદેશ આપે છે, માટે ત્યાં આવેલા લવજી નામના યતિને ગામમાંથી કાઢી મૂકશે. એવી મારી નમ્ર અરજ છે.” વીરજી વેરાનું આસપાસના તમામ રાજ્યમાં સારું માન હતું, તેથી નવાબે વજીરને બોલાવીને કહી દીધું કે “લવજી” નામક એક સેવડા (સાધુ) ઈધર ઘુમતે હૈ ઔર તક જુઠા ઉપદેશ દેતા હૈ “ઉનકો યહાં ભેજે” નવાબને આ હૂકમ લઈ વછર જ્યાં “લવજીમુનિ” બોધ આપતા હતા, ત્યાં આવ્યો અને નવાબને હૂકમ સંભળાવ્યો. એટલે તરતજ ઉપદેશ બંધ કરી લવજીમુનિ વજીર સાથે નવાબ પાસે આવી નિડરપણે ઉભા રહ્યા. ચારિત્ર અને બ્રહ્મચર્ય રૂપી તપનું તેજ શું કામ નથી કરતું! મુનિના તેજમાં બાદશાહ અંજાઈ ગયે. તે એકપણ શબ્દ સામસામ લવજી મુનિને ન કહી શક્ય, પણ વીરજી વોરા જેવા પ્રતિષ્ઠાપાત્ર ગૃહસ્થ અને એક વખતના પોતાના સહાયક શેઠના કાર્યને ગ્ય અમલ થવો જોઈએ, એમ વિચારી નવાબે વજીરને ધીરેથી કહ્યું -“એ સેવડેકુ દરવાજેકી દેવડી પર પરહેજ કર દો ” એટલું કહી નવાબ અંતઃપુરમાં ચાલ્યા ગયે. વજીર લવજી મુનિને દરવાજા પાસે લઈ ગયે અને ત્યાં પરહેજ કરાવી પહેરાવાળાને હુકમ આપે કે આને ક્યાંઈ બહાર જવા ન દેશે. એ પ્રમાણે બદમસ્ત કરી વજીર પોતાના કામ પર ચાલ્યા ગયા. લવજી મુનિ ત્યાં બેઠા થકા લગાર પણ આર્તધ્યાન નહિ ધરતાં, માત્ર ધર્મધ્યાન ધયાવા લાગ્યા અને સ્વાધ્યાય કરવામાં આખો દિવસ અન્નજળ વિના વિતાવ્યો. આમ બે દિવસ પસાર થયા, લવજી મુનિની શાંત અને સ્વાધ્યાય યુક્ત દશા બેગમ સાહેબની એક દાસી જે વારંવાર દરવાજામાંથી પસાર થતી હતી, તેના જોવામાં આવી. તે મુનિની શાંત મને દશા જોઈને ચકિત થઈ ગઈ; એટલું જ નહિ પણ તેને આ તપસ્વીની તપશ્ચર્યા પર ભક્તિ રાગ થયે. આથી તેણે બેગમ સાહેબાને તક * બીજી પઢાવલીમાં તેમની દીક્ષા ૧૭૦પની લખાયેલી છે. એમ પણ બન્યું હોય કે તિવર્ગની દીક્ષા સં. ૧૬૯૨માં લીધી હોય અને પછી શુદ્ધ માર્ગની પુનઃ દીક્ષા ૧૭૦૫ માં લીધી હોય. તત્વ કેવળી ગમ્ય. –લેખક Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જોઇને કહ્યું કે: દરવાજા પર એક મહાત્મા પુરુષ અન્ન જળનેા ત્યાગ કરીને એઠા છે; અને આખા દિવસ શાસ્ત્ર પઢયા કરે છે. સાંભળી બેગમે તે દાસીને કહ્યું: કે શા માટે ? તેને જોઇએ તે આપેા. ત્યારે દાસીએ કહ્યું:-બેગમ સાહેબા ! તે કાંઈ લેવા માટે ત્યાં બેઠા નથી; પરંતુ નવાબ સાહેબે તેમને પરહેજ કર્યો છે! તેથી તે અન્ન, જળનેા ત્યાગ કરી પ્રભુની ભક્તિ ર્યો કરે છે. આવા ચેાગી લેાકેાને સંતાપવાથી ફાયો થતા નથી. દાસીની આ વાત બેગમના હૃદયમાં ખરાખર ઉતરી ગઇ. અને જ્યારે નવાબે અંત:પુરમાં પ્રવેશ કર્યાં ત્યારે બેગમે કહ્યું:- ખાવિંદ ! સેવડાકુ સતાના અચ્છી માત નહિ હૈ, કાં કિજખ એહિ કાપેગા, તમ અપના સબ સુખ નષ્ટ હા જાયગા ! ઇસલીયે ઉનકે પામે પડકર ઉનકા છેડ દે, ” ઉપર્યુક્ત બેગમનું વચન સાંખળી બાદશાહે “ લવજીમુનિ”ને છેડવાના હૂકમ આપી દીધા; એટલુંજ નહિં પણ બાદશાહે જાતે આવી તેમની ક્ષમા માર્ગો. અને કહ્યું કે આપ આપકા ધર્મકા પ્રચાર અચ્છી તરહસે કર સકતે હા....મેં કભી ખીચમે ન આવુંગા. આ પ્રમાણે નવાબ સાહેબે રજા આપી એટલે ત્યાંથી વિહાર કરી તેએ ‘લેાદરા’ઉપર થઈ અમદાવાદ પધાર્યા. અને ત્યાં ધર્મોપદેશ આપી ઘણા આશવાળાને ધમ પમાડયે. આ વખતે કાળુપુરના દશા પોરવાડ શ્રાવક સામજીએ વૈરાગ્ય પામી ૨૩ વર્ષની ઉંમરે તેમની પાસે દીક્ષા લીધી. એટલે હવે તેઓ ચાર ઠાણાએ થયા. શ્રીમાનૂ લવજીઋષિ અમદાવાદથી વિહાર કરી બુરાનપુર ગયા. તે વખતે લેાંકાગચ્છના શ્રાવકાએ વિચાર કર્યા કે લવજીઋષિના મેધથી આપણામાંના ઘણાખરા ખેંચાઈને તેમના નિવન પંથમાં ભળી જશે. માટે આપણે અગમચેતી વાપરીને સખ્ત દાખસ્ત કરવા જોઇ એ. એમ ધારી તેમણે પેાતાના સંઘ એકત્ર કર્યો અને લવજીઋષિના મતમાં ગયેલા શ્રાવકેાને ગચ્છ માર કરી તેમની સાથેના સર્વ વ્યવહારિક સબંધ તજી દીધા. વા. મા. શાહ જીજ્ઞાસુઓ કેવા આ સ્થળે વસ્તુસ્થિતિના ખરાખર ખ્યાલ આપતાં શ્રી. લખે છે કેઃ-ધર્મ કેવી મુશ્કેલીથી સચવાય છે. અને ખરા દૃઢ અને સહનશીલ હાય છે. તે જાણવાને આ અમૂલ્ય પ્રસંગ છે. દશહાર ઘર સામે શ્રીમાન લવજીઋષિના અનુયાયીએના માત્ર અલ્પ ઘરાજ હતા. તે પ્રખળ પક્ષે આ લેાકેાને એટલે સુધી પજવ્યા કે કુવા પરથી તેમને પાણી પણ ભરવા ન દેતા, એટલુંજ નહિ પણ ધેાખી, હજામ વગેરેને તેમનું કામ કરવાની મના કરવામાં આવી હતી! આવા કટોકટીના પ્રસગે પેલા અલ્પ ઘામાં જેઆ શ્રીમત હતા તેમણે બાકીનાને પૈસાની પૂરતી સહાય આપી. પરંતુ છેવટે Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પ્રબળ પક્ષની ખટપટને લીધે જ્યારે અમદાવાદના સુબા તરફથી તેમને કનડગત થવા લાગી, ત્યારે તેમાં તેમણે દિલ્હીના બાદશાહને દયાળુ માની, તેની પાસે ફરીયાદ કરવા ગયા; પરંતુ સામાવાળાએ એટલી બધી લાગવગ ચલાવી હતી કે ત્યાં લવ ઋષિના અનુયાયીઓને બાદશાહની મુલાકાત થઈ શકી નહિ. એટલું જ નહિ પણ ઉલટું અધિકારી વર્ગના હુકમથી તેમને દિલ્હી શહેરની બહાર નીકળી જવાને હૂકમ મળે. આ રીતે લવજી ઋષિના અનુયાયીઓને ખૂબ સહન કરવું પડયું. તેથી તેઓ શહેરની બહાર નીકળી નજીકના કઈ કબ્રસ્તાનમાં ઉતારે કરીને રહ્યા, પણ તેઓ પોતાના ધર્મથી તે જરાયે ડગ્યા નહિ. પરંતુ “સત્યને જ આખર જય છે ” એ નગ્ન સત્ય આજના જગતને સમજાવવા જવું પડે તેમ નથી. દૈવયોગે એવું બન્યું કે ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ખુદ બાદશાહના માનીતા કાજીના એકના એક દીકરાને સપડંશ થયે. તેને બચાવવાને અનેક મંત્ર પ્રાગે તેણે કરાવ્યા, પરંતુ આરામ ન થયે, તેથી તે પુત્રને જનાનામાં નાખીને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યું. આ વાતની આ સ્થળે ઉતારે કરીને રહેલા શ્રાવકોને ખબર પડી. તેમણે વિચાર્યું કે આપણે પરમ પવિત્ર નવકારમંત્રનું શરણું લઈને કાજીના પુત્રનું ઝેર ઉતારવાનો પ્રયોગ કરીએ. જે સત્ય ધર્મના પ્રભાવે ગાનુયોગે તેનું ઝેર ઉતરી જાય તો આપણે ધર્મ સંકટમાંથી બચીચે આપણા માટે ફક્ત આ એક અનુકુળ મેક્કો (તક) આવ્યું છે. અખતરે કર વધુ ઈષ્ટ છે. એમ સૌએ અરસ્પરસ નકકી કરી જ્યારે કાજીના પુત્રને તે સ્થળે લાવવામાં આવ્યો, ત્યારે તેમાંના એક ધર્મિષ્ઠ અને ચારિત્રવાન શ્રાવકે ઝેર ઉતરાવવા માટે કાજીને નમ્ર વિનંતિ કરી. કાજી તો નિરાશજ થઈ ગયેલો હતો, છતાં છેલ્લી તક જતી ન કરવાનું તેણે ગ્ય માન્યું. હૃદયના એકતાર સાથે ઉચ્ચારાયેલે “નવકારમંત્ર” કાજીને માટે અને લવજીઋષિના ધર્મ માટે ભિભૂત થયો. પવિત્ર શબ્દચારના પ્રભાવે થોડા જ વખતમાં કાજીના પુત્રનું ઝેર બીલકુલ ઉતરી ગયું અને તે સચેતન થઈ જાગૃત થયે. કાજીના હર્ષનો પાર ન રહ્યો. બધા શ્રાવકને ઉપકાર માની કાજી તેમને પોતાને ઘેર લઈ ગયો, અને બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી બધાને જમાડયા. પછી કાજીએ તેઓને આગમનનું કારણ પૂછયું. એટલે તેમણે પોતાની બધી વાત અથ ઇતિ કહી સંભળાવી. પ્રત્યુત્તરમાં કાજીએ તેમને દિલાસો આપી હમેશને માટે તેમને દુઃખ મૂક્ત કરાવી આપવાનું વચન આપ્યું. ત્યાંથી તે બધાને કાછ કચેરીમાં તેલ ગયે, અને બાદશાહને કહ્યું કે મારા પુત્રને જીવન તદાન આપનાર આ ગુજરાતી ગૃહસ્થ છે. જેઓ ધર્મ સંકટમાં આવેલ હોઈ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જહાંપનાહને અરજ કરવા આવ્યા છે. આ સાંભળી ખુશ થઈ બાદશાહે તેમની અરજ સાંભળી, તે ઉપરથી તેણે કાજીને કહી દીધું કે જલદીથી અમદાવાદ જઈ આ લોકોનું દુઃખ હંમેશને માટે બંધ થઈ જાય તે પ્રબંધ કરે. બાદશાહને આ હુકમ સાંભળી કાજી બધા શ્રાવકોને લઈ લશ્કરી ટુક સાથે અમદાવાદ આવ્યો. અને જુલમ કરનારાઓને યોગ્ય નસિયત આપી, હંમેશને માટે લવજી ઋષિના અનુયાયીઓ પર થતો ત્રાસ બંધ કરાવ્યો, એટલું જ નહિ પણ કાજીએ આ નવા ધર્મને સ્વીકાર કર્યો. ત્યારપછી નિર્વિને લવજી ઋષિના ધર્મને પ્રચાર ગુજરાતમાં ઉત્તરોત્તર વધતો ગયો. શ્રી લવજી ઋષિ પિતાની પાટે પિતાના વિનયવંત શિષ્ય શ્રી સમજી ત્રાષિને સ્થાપી સંથારે કરી સ્વર્ગે ગયા. ત્યારબાદ સમજી ઋષિ ફરતા ફરતા બુરાનપુર પધાર્યા, ત્યાં તેમણે ઘણુઓને ઉપદેશ આપી શ્રાવક બનાવ્યા. તેમને ત્યાં “કાનજીનામના એક શિષ્યને લાભ થયો. લાહોરી ઉત્તરાધિકારી લીંકાગચ્છના હરદાસજી નામના આત્માથી યતિ એક વાર ગુજરાતમાં આવેલા, ત્યાં તેમને સમજી ત્રાષિને સમાગમ થયે; બંનેને માંહોમાંહે ખૂબ ધર્મ ચર્ચા થઈ, તેમાં હરદાસજીને ખૂબ સંતોષ થવાથી તેઓ તેમના શિષ્ય થયા, અર્થાત તેમણે શુદ્ધ ધર્મની દીક્ષા લીધી. કેટલીક વખત ગુરૂ સાથે રહી, જ્ઞાન ગ્રહણ કર્યા પછી તેઓ પંજાબ તરફ ગયા. ક્રમે ક્રમે તેમને પરિવાર વચ્ચે. હાલ તે પંજાબ સંપ્રદાય તરીકે ઓળખાય છે. કાનજી ત્રષિનો પરિવાર હાલ માળવા, મેવાડ અને દક્ષિણ તરફ વિચરે છે. કાનજી ત્રાષિના શિષ્ય તારાચંદજી ઋષિ થયા. તેમનો પરિવાર ગુજરાતમાં “ખંભાત સંપ્રદાય” તરીકે ઓળખાય છે. છઠ છઠના "ારણ કરતાં સમજી ઋષિ ઘણુ વખતે ફરી એક વાર બુરાનપુર ગયેલા, ત્યાં કોઈ પતિની ખટપટથી એક રંગરેજને હાથે તેમને વિષ મિશ્રિત લાડુ વહોરાવવામાં આવેલા, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. આ વાતની ખબર પડવાથી જનતામાં યતિઓના આચાર વિચારો પર અભાવ થયે, અને તેઓ સાધુમાળી જૈન બન્યા. ( એક બીજી પટાવલીમાં લખાયેલું છે કે આ ઘટના શ્રી લવજી ઋષિના સંબંધમાં બનેલી હતી.) લવજી ઋષિ સંબંધમાં દરિયાપુરી સં. ની પટ્ટાવળી જણાવે છે કે –શ્રી લવજી ઋષે શ્રી ધર્મસિંહ મુનિને અમદાવાદમાં મળ્યા હતા. તેઓ બંને વચ્ચે શાસ્ત્ર ચર્ચા થઈ હતી. તેમાં છ કોટી, આઠ કોટી બાબતમાં, સામાયક સંબંધમાં, આયુષ્ય તૂટવાની માન્યતામાં અને બીજી કેટલીક બાબતમાં મતભેદ ઉત્પન્ન થવાથી તેઓ બંને ભેગા રહી શક્યા નહિ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી લવજી ગાષિના હાલ ચાર સંપ્રદાય વિદ્યમાન છે ૧ પૂજ્ય શ્રી કાનજી ત્રાષિને સંપ્રદાય. (મારવાડ, માલવા અને દક્ષિણ) ૨ પૂજ્ય શ્રી તારાચંદજી ત્રાષિને સં. (જે ખંભાત સંપ્રદાયના નામથી ઓળ ખાય છે અને ગુજરાતમાં વિચરે છે) ૩ પૂજ્ય શ્રી હરદાસજી મ. ની પાટાનુપાટે પૂજ્ય શ્રી અમરસિંહજી મને સંપ્રદાય (જે પંજાબ સંપ્રદાયના નામથી ઓળખાય છે.) ૪ શ્રી રામરતનજી મ. ને સંપ્રદાય (માળવામાં વિચરે છે) પૂજ્ય શ્રી કાનજી ઋષિની પાટાનુપાટ ૧ શ્રી લવજી ઋષિ ૨ શ્રી સોમજી ષિ ૩ શ્રી કાનજીત્રષિ ૪ શ્રી તારાચંદજી મ. ( તેમને બે શિષ્ય થયા ૧ પૂ. કાલા ઋષિ ૨ પૂ. મંગળા આષિ તેમનો પરિવાર ગુજરાતમાં વર્તે છે તે પછી કહેવાશે. | કાલાષિના પૂ. બક્ષુ ષિ, તેમને બે શિષ્ય થયા. ૧ ૫. ધન્નાઋષિ ૨ પૂ. પૃથ્વી ઋષિ. ધન્ના ઋષિને બે શિર્ષે ૧ એવંત ઋષિ ૨ ખુબાજ સષિ. એવંત ષિના બે શિષ્ય ૧ કવિવર્ય તિલક ઋષિ ૨ શ્રી લાલજી મ. પૂજ્ય શ્રી કવિવર્ય તિલક ષિના પાંચ શિષ્ય તે ૧–ચારઋષિ, ૨ ભવાની ગષિ, ૩ કંચન ઋષિ, ૪ મુનિ શ્રી સ્વરૂપ ઋષિ, અને પ મુનિ શ્રી રતન ઋષિ મ. મુનિ શ્રી રતન ઋષિના પાંચ શિષ્ય તે ૧ વૃદ્ધિ ઋષિ મ; ૨ મુલતાન ઋષિ, ૩ દગડુ શ્રષિ, ૪ આનંદ ષિ અને ૫ ઉત્તમ ઋષિજી મ. મુનિ શ્રી વૃદ્ધિઋષિના એક શિષ્ય તે તપસ્વી શ્રી વેલજી ઋષિજી મ. શ્રીમાન લાલજી ઋષિના બે શિષ્ય તે ૧ મેતી કૃષિ ને ૨ દેલત ત્રષિજી મ. મુનિ શ્રી દોલત ઋષિના આઠ શિષ્ય તે ૧ માણેક ઋષિ, ૨ સુખમ ત્રષિ, ૩ પ્રેમ ઋષિ ૪ મેહન ઋષિ, ૫ વિનય ઋષિ, ૬ કાળુ નષિ ૭ ગંભીર કષિ અને ૮ રિખ ઋષિજી મ. મુનિ શ્રી પ્રેમ વ્યષિના ત્રણ શિષ્ય તે ૧ ફતેહ ઋષિ, ૨ ચૂથ ઋષિ અને ૩ રતન ષિજી મ. મુનિ શ્રી મોહન ઋષિના એક શિષ્ય તે મનસુખ વષિજી મ. મુનિ શ્રી વિનય વષિના એક શિષ્ય તે જાગલ ફષિજી મ. મનસુખ વષિના એક શિષ્ય તે ભતૃહરિ ત્રાષિજી મ. પૂજ્ય શ્રી ખુબા ઋષિના શિષ્ય જેના કષિ અને કેવલ રાષિજી મ. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મુનિ શ્રી કેવલ ઋષિના શિષ્ય તે ૧ માણેક રષિ, ૨ સુબા ઋષિ અને ૩ વલ્લભ રાષિજી મ... મુનિ શ્રી એના કષિના શિષ્ય પૂજ્ય શ્રી અમલખ ઋષિજી મહારાજ. શ્રી બત્રીસ સૂત્રે પર હિંદી અનુવાદ કરી શ્રી સ્થા. જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યા બાલ બ્રહ્મચારી પૂજ્યાચાર્ય શ્રી અમોલખ ઋષિજી મ. ના બાર શિષ્ય તે ૧ પન્ના ત્રાષિ, ૨ મતી કષિ ૩ દેવ ત્રષિ, ૪ રાજ રષિ, ૫ ઉદય કડષિ, ૬ મેહન ત્રાષિ, ૭ કલ્યાણ ઋષિ, ૮ મુલતાન ઋષિ, ૯ જયવંત દષિ, ૧૦ શાન્તિ ઋષિ, ૧૧ ફતેહ ઋષિ અને ૧૨ હરિ દ્રષિજી પૂજ્ય શ્રી પૃથ્વી વષિના ચેલા સમજી ત્રષિજી મ. મુનિ શ્રી સમજી ગષિના ત્રણ શિષ્ય તે ૧ હરખા ઋષિ, ૨ બડા હીરા ત્રષિ, અને ૩ છોટા હીરા ફષિજી મ. મુનિ શ્રી હરખા ગઠષિના ત્રણ શિષ્ય તે ૧ સુખા ઋષિ, ૨ ભેરૂ રષિ, અને ૩ કાળુ બહષિજી મ. મુનિ શ્રી સુખા ષિના ચાર શિષ્ય તે ૧ અમી ઋષિ, ૨ દેવજી ત્રષિ, ૩ મિશ્રીત્રષિ અને ૪ સખા ત્રાષિજી મ. મુનિ શ્રી ભેરૂ ફષિના ત્રણ શિષ્ય તે ૧ દોલત રષિ, ૨ પિતા રષિ અને ૩ સદા ત્રષિજી મ. મુનિ શ્રી કાળુ ઋષિના એક શિષ્ય, ચંપક ફષિજી મ... મુનિ શ્રી અમી ઋષિના છ શિષ્ય તે ૧ દયા દ્રષિ, ૨ ઑકાર ઋષિ, ૩ છેગા યષિ, ૪ દેવત્રષિ, ૫ ઉમેદ વષિ અને ૬ રામ ત્રાષિજી મ. મુનિ શ્રી દેવ ઋષિના ત્રણ શિષ્ય તે ૧ પ્રતાપ રષિ, ૨ તુલા રુષિ અને ૩ અક્ષય દ્રષિ મ. મુનિ શ્રી મિશ્રી હષિના બે શિષ્ય તે ૧ કુદન ષિ. ને ૨ કર્મ ત્રષિજી મ. | મુનિ શ્રી સખા ઋષિના બે શિષ્ય તે ૧ વૃદ્ધિ કૃષિ ને ૨ કાન્તિ પ્રષિજી મ. મુનિ શ્રી કાર ષિના એક શિષ્ય તે માણેક દષિજી મ... મુનિ શ્રી માણેક વષિના એક શિષ્ય તે ઉમેદ ત્રાષિજી મ. મુનિ શ્રી વૃદ્ધિ દ્રષિને એક શિષ્ય તે સમરથે ઋષિજી મ. રુષિ સંપ્રદાયના આચાર્ય શ્રી પૂજ્ય અલખજી મહારાજના ગ૭માં મુનિ ૨૪, આર્યાજી ૮૧ કુલ ૧૦૫ ઠાણાએ માલવા અને દક્ષિણમાં હાલ વિદ્યમાન વિચરે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત મુનિરાજ “ષિ સંપ્રદાય” ના નામથી ઓળખાય છે, અર્થાત્ પૂજ્ય શ્રી કાનજી ષિના ટોળાના નામથી ઓળખાય છે. ૨ પૂજ્ય શ્રી તારાચન્દ્રજી મહારાજનો સંપ્રદાય હાલ ગુજરાતમાં વિચરે છે, અને તે ખંભાત સંપ્રદાયના નામથી ઓળખાય છે તેની પાટાનુપાટ નીચે મુજબ– ૧ પૂજ્ય શ્રી લવજી ત્રાષિ ૮ પ. બેચરદાસજી મ. ૨ પૂ. સમજી ષિ ૮ પૂ. મેટા માણેકચન્દ્રજી મ. ૩ પૂ. કાનજી ત્રષિ ૧૦ પૂ. શ્રી હરખચન્દ્રજી મ. ૪ પૂ. તારાચંદ્રજી મહારાજ ૧૧ પૂ. ભાણજી મ. ૫ ૫. મંગળા રષિજી મ. ૧૨ પૂ. ગીરધરજી મ. ૬ પૂ. રણછોડજી મ0 ૧૩ પૂ. છગનલાલજી મ. ૭ પૂ. નાથાજી મ. ખંભાત સંપ્રદાયમાં મુનિ ૬ આયોજી ૯ કુલ ઠાણું ૧૫ ગુજરાતમાં વિચરે છે. ૩ પૂજ્ય શ્રી હરદાસજી મ. ની પાટાનુપાટે થયેલ પૂજ્યશ્રી અમરસિંહજી મહારાજને સંપ્રદાય (પંજાબ) ની પટ્ટાવલી. ૭૭ શ્રી લવજી ગડષિ સ્વામીશ્રી–નોટ સં. ૧૭૦૯ મેં ઢંઢિયા નામ પ્રસિદ્ધ કરાયા. ૭૮ શ્રી સમજી ગડષિ સ્વામી થયા. ૭૯ મી પાટે શ્રી હરદાસ ત્રાષિજી મ., ૮૦ મી પાટે શ્રી વિંદરાવનજી મટ થયા ૮૧ મી પાટે-શ્રી ભવાનીદાસજી મ. થયા, ૮૨ મી પાટે–પૂજ્ય શ્રી મલકચન્દ્રજી મહારાજ થયા. તે લાહારી બડા ઉગ્રભાગી થયા હતા. ૮૩ મી પાટે–શ્રી મહાસિંઘજી મ. થયા–તેઓ ઘણું પરિવારના ધણી ઉગ્ર ભાગી થયા. સં. ૧૮૬૧ માં સંથારે કરી સ્વર્ગે પધારેલા. ૪ મી પાટે–પૂજ્ય શ્રી કુશાલચન્દ્રજી મ. થયા-૮૫ મી પાટે–શ્રી સ્વામી છજમલજી મ થયા–૮૬ મી પાટે શ્રી રામલાલજી મ. પંડિતરાજ થયા. 1 x “સચ્ચી સંવત્સરી ” નામની પુસ્તિકા અમૃતસરમાં છપાયેલ તેના પાછળના ભાગમાં શ્રી મહાવીર સ્વામીથી પાટાનુપાટ લખેલ છે, તેમાં ૭૬ મી પાટ જેરામ સ્વામી થયા, જે પુ. લવજી ઋષિની પટ્ટાવલીમાં હોવાથી અનુસંધાન મેળવી અને ૭૭ પાટાંક આપ્યો છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૮૭ મી પાટે—પૂજય શ્રી અમરસિ'હજી મહારાજ પ્રતાપી થયા. નેટ-અમૃતસર નિવાસી ગેાત તાતડ, એશવાલ વંશ, મહા ઉગ્રભાગી, તપસ્વી, ભાગ્યવાન ઘણા સાધુરા પિરવારસુ પરવર્યા. દયામા (ધર્મ) કે દેશ પરદે મે વિચરતે હુયે મિથ્યાત્વકા ઉથાપતે હુયે, ઘણા ભવ્ય જીવેા કે તા.સ. ૧૮૯૮ મે વૈશાખ વદી ૨ કે દીક્ષા લેઇ ટ્વીટ્ટી નગર મધ્યે આચાય પદ્મવી લઈ સ, ૧૯૧૩ વશાખ વદી ૮ કે મધ્યાનકે સમય સ`થારા અનુમાન છ પહેરકા હુઆ. દુશાલે ૯૧ ચડે, ચન્દનસે જલાયે ગયે અમૃતસરમે. ૮૮ મી પાટે-શ્રી રામમક્ષ સ્વામીજી મ-અલવર કે નિવાસી ગાત લેાહુડા, ઓશવાલ. ૨૫ વર્ષ કી ઉંમરમે સ્ત્રી સહિત દીક્ષા લઇ રિયાસત જયપુરમે, સ, ૧૯૦૮ કે અષાડ માસમેં પુજય પદવી નગર કટલેમેં સ. ૧૯૩૯ જ્યેષ્ઠ વિદ ૩ કૈા પહેલે પ્રહર સંથારા કીયા. ઉસ ખકત સાધુ-સાધવી અનુમાન પ્રમાણુ ૩૦-૩૨ કે કરીમ થે. જેષ્ટ વિદે ૯ કે શુક્રવાર દેવલાક મે પધારે. ૮૯ મી પાર્ટ-પુજ્ય શ્રી મેાતીરામજી મ૦ પૂજ્ય પદવી દેઇ–ગુરૂભાઈ શ્રી રામમકસજી મ૦ ને પુજ્ય પદવી સ. ૧૯૩૯ જ્યેષ્ઠ સુદિ ૧૧ કેા કેટલા મધ્યે. ૯૦ મી પાર્ટ–શ્રી પૂજ્ય સાહનલાલજી મહારાજ. મહા માળબ્રહ્મચારી, ઉગ્ર વિહારી, માટે તપસ્વી, જાતિ આશવાલ, ગાતગદિયે, સંખયાલકે વાસી, પસમે રહેતે થે દુકાન સરાફીકી કરતેચે, વૈરાગ્ય હાને સે આપ અમૃતસરમેં શ્રી પૂજ્ય અમરસિંહજી કે પાસ દીક્ષા લીની અમૃતસરમેં નસરાય શ્રી ધર્મચંદ્રજી મ॰ સ, ૧૯૩૩મૃગશિર શુદી ૫ વાર ચંદ્ર, ૩ જના કે સાથ યુવરાજ પદવી સ’. ૧૯૫૧ મેં ચૈત્ર વદી ૧૧ કે ≠ ગઈ. નગર યુધ્યાને મે સાધુ અનુમાન પ્રમાણુ ૪૦ સાધ્વી અનુમાન ૨૬, શ્રાવક શ્રાવિકા કરીખ ૭૫ શહેરા કે થે. ઉનકી મીચમે યુવરાજ પદ્મવી ઢી ગઈ. ૧૯૫૮ મે મૃગશિર સુદિ ૯ મી બૃહસ્પતી વાર દિનકે અનુમાન દે ખજે, શહેર પતિયાલામે શ્રી લાલચન્દ્રજી ઔર ગણુપતરાય ઔર સખ સાધુ આચ્યો ૩૧ થે તમ ચાદર આચાર્ય પદ દિયા ગયા. ચાર તીર્થો કે સન્મુખ, રાજા ભૂપઇન્દ્રસિંહુકા રાજ થા. તિસકા પટયાલાકી રાજગઢી મિલી આસા સુદ્દિ ૧૦ કે । માસ પીછે સાહનલાલજી કે। આચાય પદવી મીલી. શ્રી કાશીરામજી મ॰ એશવાળ, જન્મસ્થાન, પસરૂર. જીલ્લા સ્યાલકાટ, દીક્ષાસ્થાન કાંધલા સ ૧૯૬૦ મૃગશર વિદ ૭ ઉમર અનુમાન ૧૮ વર્ષ યુવાચાર્ય પદવી સં. ૧૯૬૯ ફાલ્ગુન સુદિ ૭ અમૃતસર મધ્યે ચાદર દી ગઈ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ સાધુ અજકા સ્થાને ૭૫ ઈકહે હવે ભાઈ બાઈયાં અનુમાન ૫૦૦૦ થે, ઉન ચાર સંઘકે સામને ચાદર પૂજ્ય પદવી કી-શ્રી પૂજ્ય સેહનલાલજી મ૦ ને અપના હાથસે દી. ઉપરોક્ત સબ બીના સચ્ચી સંવત્સરી મેં સે લીખી હૈ. પંજાબ-પૂજ્ય શ્રી અમરસિંહજી મકે સંપ્રદાયમે અબ મુનિ ૭૩ આજી ૬૦ કુલ ૧૩૩ ઠાને વિદ્યમાન પંજાબમે વિચરતે હૈ. × ૪ શ્રી રામરતનજી મહારાજની સંપ્રદાય મુનિ ૩ આર્યાજી ૨ કુલ ૫ ઠાણું માળવામાં વિચરે છે. ઈતિ શ્રી પૂજ્ય લવજીત્રષિજી મહારાજના ચારે સંપ્રદાયની બીના સંપૂર્ણ. * તેઓશ્રીના સંપ્રદાયને મને પુરેપુરો ઈતિહાસ નહી મળવાથી શ્રી સ્થા. જૈન મુનિરાજોની નામાવળી અજમેર સાધુ સમેલન, વિક્રમ સં. ૧૯૮૯ માં થયેલ તે વખતે વોરા ચુનીલાલ નાગજીભાઈએ છપાવેલ બુક તેના પૃષ્ટ ૨૮ મે થી આ ખ્યાન લખેલ છે–પરન્તુ પાછળથી એટલા ખબર મળ્યા કે પૂજ્ય રામરતનજી મહારાજ પૂજ્ય શ્રી અમરસિંગજી મહારાજના ગુરૂભાઈ હતા-તે ઉપરથી એમ જાણી શકાય છે કે આ સંપ્રદાય એક પંજાબ સંપ્રદાયના પેટા વિભાગને સંપ્રદાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ પાંચમા સુધારક શ્રીમાન ધર્મદાસજી મહારાજનું જીવન વૃતાન્ત. ગુજરાતનું પાટનગર અમદાવાદ શહેર એક સુપ્રસિદ્ધ શહેર છે. શ્રીમાન લોકાશાહને જીવન વિકાસ સાધનારૂં, લંકાગચ્છના અગ્રધામ સમું, શ્રીમદ્ ધર્મસિહજી અને લવજીત્રષિ જેવા સમર્થ પુરૂષને અજબ પ્રેરણા આપનારું એ અમદાવાદથી માત્ર ચાર કેશ દૂર આવેલા સરખેજ ગામમાં આપણું ચરિત્ર નાયક પાંચમાં સુધારક શ્રીમાન ધર્મદાસજી મ. નો જન્મ થયો હતો. અઢારમાં સૈકાનું પ્રભાત એ ભગવાન મહાવીરના સાચા વંશજેને માટે ભાગ્યોદય સમું હતું. એક તરફ શ્રીમાન્ ધર્મસિંહજી મુનિ જૈન સમાજની ભૂતકાળની જાહોજલાલી પુન: દશ્યમાન કરવા ભગીરથ પ્રયત્ન સેવી રહ્યા હતા, તે જ અરસામાં એટલે સં. ૧૭૦૧ માં આ મહાત્માને જન્મ થયો હતે. તે વખતે સરખેજમાં રંગારી ( ભાવસાર )ના ૭૦૦ ઘરે હતા. જેઓ લેંકાગચ્છીય જૈનધર્મને અનુસરતા. તે સર્વેમાં વધુ ધર્મચુસ્ત અને વધુ સુખી શ્રી જીવણલાલ કાળીદાસ નામના ગૃહસ્થ હતા. તેમને ડાહીબાઈ નામની ધર્મપત્ની હતી. ઉભય દંપતી સુખી, પરોપકારી અને નીતિજ્ઞ જીવન ગાળી સંત સેવામાં સમય વીતાવી જીવનનું અહોભાગ્ય માનતા. આ સંસ્કારી દંપતીને ત્યાંજ ધમદાસજીને જન્મ થયે હતે. ગર્ભમાં આવતાં માતાપિતાની ધાર્મિક ભાવનાઓ વધુ પ્રબળ થઈ તેથી તેમનું નામ ધર્મદાસ” પાડવામાં આવ્યું. સુસંસ્કારના બે ધીરે ધીરે “ધર્મદાસ આઠ વર્ષના થયા, તેટલા વખતમાં તે તેમનું હૃદય લગભગ ધર્મભાવનાઓથી રંગાઈ ગયેલું સોને લાગતું હતું. તેજ અરસામાં શ્રી કેશવજી પક્ષના લંકાગાછીય યતિ શ્રી પૂજ્ય તેજસિંહજી સરખેજમાં પધાર્યા, તેમનું વ્યાખ્યાન સાંભળવા ધર્મદાસજી પણ ગયા. તેમને ધર્મને રંગ લાગ્યો. પછી તો તે રેજ યતિશ્રીને સહવાસ કરવા લાગ્યા, પરિણામે તેમણે સામાયક, પ્રતિક્રમણ, નવતત્વ, જીવ વિચાર આદિ જૈનધર્મનું જ્ઞાન મેળવી લીધું. આથી તેમની જીજ્ઞાસા જૈનતત્ત્વજ્ઞાન મેળવવા જાગ્રત થઇ, તેથી તેઓ સતતું જ્ઞાન પ્રાપ્ત કરવાના કાર્યમાં જ ગુંથાયા. અને પંદર વર્ષની ઉંમર થતાં સુધીમાં તો તેમણે અનેક સૂત્રસિદ્ધાંતોનું જ્ઞાન મેળવી લીધું. સૂત્રોમાંના રહસ્ય, ભ. મહાવીર પ્રભુત ઉત્તમ બેધ આદિ આશ્ચર્યજનક ઘટનાઓ વાંચતાં શ્રીમાન્ ધર્મદાસના જીવનનું પરિવર્તન થયું, તેમને વૈરાગ્યભાવ પ્રગટ. જ્યારે તેમના સગપણ સંબંધી વાતો આવવા લાગી, ત્યારે તેમણે પિતાના પિતાને સાફ સાફ કહી દીધું કે હું બીલકુલ પરણવા ઈચ્છતો નથી. સંસારની વાસના આત્માને મલિન કરી દુર્ગતિમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ધકેલી દે છે, એ હું બરાબર સમજ્યો છું, તેથીજ હું હવે સંસારમાં નહિ રહેતા સંસાર મુક્ત થવા ઈચ્છું છું. અને જો તમે મારા હિતેચ્છુ હો તો મારી આ ઈચ્છાને ફલિભૂત કરવામાં પરવાનગી આપશે. પુત્રનો વૈરાગ્યભાવ જોઈ પિતાએ તે પછી ધર્મદાસના સગપણની વાત છે દીધી. ધર્મદાસે પણ યતિવર્ગની શિથિલતા નાખી હતી. દવાઓ કરવી, પૈસા મેળવવા, પાલખી માનાદિ વાહનેની ધામધુમ, લક્ષ્મી આદિ વૈભવ; આ બધું છતાં “ત્યાગી ” કહેવરાવવું એ ધર્મદાસજીના અંતરાત્માને કારી ઘા જેવું વસમું લાગ્યું, તેમને તે મહાવીરનો સારો સ્વાંગ સજી, સાચા ભેખધારી બનવાની મહત્ત્વાકાંક્ષા હતી અને તે માટે તેઓ કોઈ સુયોગ્ય સંત પુરુષની રાહ જોતા હતા. એવા વખતમાં “ કલ્યાણજી” નામના એક “ એકલ પાતરીયા ” શ્રાવક સરખેજમાં આવી ચડયા. તેમને બે સાંભળવા શ્રીમાન ધર્મદાસજી ગયા અને તે સાંભળી ઘણું સંતુષ્ટ થયા. એકલ પાતરીયા શ્રાવક કયારે થયા? વિક્રમ સં. ૧૫૬૨ માં “ત્રણ શૂઈ” માનનાર કડવા મતી નીકળ્યા, પણ તેની ચેાથે પાટે પાછા કડવા મતી સાધુઓ ઢીલા પડયા. તેથી તેમાંના જે આત્માથી સાધુઓ હતા, તેઓએ વિચાર કર્યો કે સાધુના વ્રત લઈ ભાંગવા, તે કરતાં શ્રાવકપણું પાળવું વધુ ઈષ્ટ છે; કેમકે સાધુપણાનો વેશ લઈ તે પ્રમાણે નહિ પાળવાથી ભાષા દોષ લાગે છે તેથી શ્રાવકપણું સ્વીકારી વિતરાગ પ્રણિત શુદ્ધ ધર્મનો ઉપદેશ દેવે શ્રેયકર છે, એમ વિચારી કેટલાક સાધુઓ જુદા પડી બાર વૃત ધારી શ્રાવક પણે વિચરી ધમપદેશ દેવા લાગ્યા, તેમને વેશ સાધુના જેવું હતું, યહરણ ઉપરનું લુગડું કાઢી નાખી ખુલ્લી દાંડી રાખી હતી, એક પાત્ર ગ્રહણ કરી ભિક્ષા લેતા હતા, આચારવિચાર પણ સારો હતો. આથી તેઓ “એકલ પાતરીયા” શ્રાવક તરીકે ઓળખાવા લાગ્યા. આ સમૂહમાં ગુજરાતી લેંકાગચ્છના યતિઓ પણ ભળ્યા. તેમણે પણ પોતાને વિચાર પ્રવાહ ફેલાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પરિણામે દેશભરમાં તેમના ઘણા અનુયાયીઓ થયા. તેમના ગચ્છમાં ૮૦૦ ઠાણા હતા એમ કહેવાય છે. ( જામનગરમાં એકલ પાતરીયા શ્રાવકને ભંડાર પણ હાલ છે ) આ કલ્યાણજી શ્રાવકના સુંદર આચાર વિચારે શ્રીમાન ધર્મદાસજીનું મન આકષાયું. તેમને પ્રથમથી જ લાગ્યું હતું કે આ કાળે સાધુઓમાં શુદ્ધાચાર જોવામાં આવતો નથી, તેથી શ્રાવકપણું પાળવું ઈષ્ટ છે, આમ માનતાં છતાં પણ તેઓ પોતાના નિશ્ચય કરી શક્યા ન હતા. હજુ ઉંડે ઉંડે પણ તેમને સાધુ–આચાર પાળવાની ભાવના બળવત્તર હતી. જેમ જેમ વખત જતો ગયે, તેમ તેમ તેઓ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ * કલ્યાણજી ’ પાસે વધુ સૂત્ર જ્ઞાન મેળવતા ગયા. આચારાંગ સૂત્રમાંનું આત્મ વાદ, લેાક વાદ, કર્મ વાદ અને ક્રિયાવાદનું આબેહુબ રહસ્ય તેમના અંતરપટમાં નય અને નિક્ષેપનું યથાર્થ પ્રતિષ્ઠિખ તેમણે એળખી મજબુત મની. ઉતરી ગયું. ષટ્ટુન્ય, લીધું, અને શ્રદ્ધા વધુ તે સમજ્યા કે વિતરાગ વાણીના સ્વાદ જે આત્માને આવી જાય છે તેને સૉંસાર રૂચિ થતી નથી. રાજહુંસ ચરે તેા સાચા મતીનેા જ ચારા ચરે, તેમ વિતરાગી આત્મા જ્યાં વિતરાગતા અને નિગ્રન્થતા દેખે, ત્યાંજ રાચે અને માચે. એક વાર ભગવતી સૂત્રમાં તેમણે વાંચ્યું કે “ શ્રી મહાવીરનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે, અને પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવે રહેશે ’’ આ જાણી તેમના સાધુપણાને અલૌકિક આચાર પાળી બતાવવાના નિશ્ચય વધુ પ્રાત્સાહિત ખન્યા; તેમની ક્ષણભર આવી ગયેલી કાયરતા તત્કાળ દૂર થઈ, તેઓ મનેાગત અલી ઉઠયા:—આત્મમળ અને આત્મશ્રદ્ધા એજ વિજયની નિશાની છે; ક્ષણિક પૌલિક લાલસાએ છોડવી એ અનંત શક્તિવાળા આત્મા માટે ક્ષુલ્લક વસ્તુ છે. આમ નિશ્ચય થતાંની સાથે “ એકલ પાતરીયા ” શ્રાવક પરથી પણ તેમની શ્રદ્ધા ચાલી ગઈ, અને વીર ભગવાનની સાચી દીક્ષા ગ્રહણ કરવાના તેમણે એકરાર કરી લીધેા, આમ નિશ્ચય કરી ધર્મદાસજી ’’એસી રહે તેમ ન હતા. તરતજ તે ઘરના ત્યાગ કરી સાચા જ્ઞાનીની—સાચા સંયમીની શેાધમાં નીકળી પડયા. ત્યાં તેમને પ્રથમ લવજી ઋષિના ભેટો થયા. ત્યારબાદ ચાતુર્માસના સમયે અમદાવાદમાં તેમને શ્રી ધર્મસિંહજીનેા સમાગમ થયે!. આમ આ બે મહિષઓના ઉઘુક્ત જીવનથી તેમને સંતેાષ થયે. “ ધર્મદાસ અને ધર્મસિંહ ” આ અને વચ્ચે સૂત્રાનાં તત્ત્વા પર ખુબ ચર્ચા થઈ; પરંતુ તેમાં તેમને છ કેાટી, આઠ કેાટી ખામતમાં અને બીજી કેટલીક બાબતમાં મતભેદ થયા, તેપણુ તેમના આત્માને એક મજબુતી તે અવશ્ય થઇ કે ઉક્ત અને મહાત્માએ ભ. મહાવીરના સાચા વેશ દીપાવી રહ્યા છે, તે મારાથી તે કેમ ન બને ? જૈન માના આખાયે ઇતિહાસ સામા વ્યક્તિના જીવન પ્રતિબિંબ પર અવલ બેલે છે, એટલાજ માટે સિદ્ધાન્તકારોએ “ચરિતાનુયાગ”ની ગુથણી કરીને વ્યક્તિત્વ વિકાસના અણુમૂલાં સાધન ઉભા કર્યા છે. આ પ્રત્યક્ષ આચાર વર્તનથી ધર્મદાસ ’ને ઉત્સાહ અજબ પ્રેરણાત્મક નીવડયા અને તરતજ તેઓ ત્યાંથી સરખેજમાં આવ્યા. C તે વખતે સરખેજમાં યતિનાયક તેજસિંગજી ચાતુર્માસ હતા, પૂર્વ સ્નેહને વશ થઇ ધર્મદાસે તેમને કેટલાક સૈદ્ધાંતિક દાખલાએ આપી શુદ્ધ ચારિત્ર Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ગ્રહણ કરવાનું આવ્હાન કર્યું. તે સાથે પોતે પણ નીકળવાનું વચન આપ્યું પણ પ્રત્યુત્તરમાં યતિવયે કહ્યું કે હાલ હું તે અશક્ત થઈ ગયો છું, વળી તરફ પ્રસરી રહેલે શિથિલવાદ વિદારવા માટે તો ખૂબ હિંમતવાન અને દઢ યુવાનની જરૂર છે. તું ધારે તો તે કામ પાર પાડી શકે, એવી મને ખાત્રી છે. જાઓ, ખુશીથી રણમેદાનમાં ઝુઝે અને પ્રસરી રહેલાં અંધકારને નષ્ટ કરી સાચા દયા માર્ગનો જય કરો. ધમસિંહજીની જેમ ધમદાસજી પણ આ રીતે પોતાના પ્રથમ ઉપકારીને વિનય કરીને નીકળ્યા. માતા પિતા વગેરેની આજ્ઞા લઈ માત્ર ૧૬ વર્ષની વયે વિક્રમ સં. ૧૭૧૬ માં આશ શુદિ ૧૫ ને દિવસે અમદાવાદમાં આવી ૧૭ જણાએ સાથે પાદશાહવાડીમાં તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા સ્થળે તેઓ ત્રણ દિવસ સુધી અઠમ તપ કરીને રહ્યા અને ચેાથે દિવસે ગામમાં ગોચરી અર્થે નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ એક કુંભારને ઘેર જઈ ચડ્યા. તે વખતે કુંભારને ત્યાં પતિ-પત્નીને કોઈ કારણસર ઝઘડો થયેલા, તેજ અરસામાં આ યતિ જઈ ચડયાથી ક્રોધમાં તે કુંભારણે શ્રી ધર્મદાસજીના પાત્રમાં રાખ્યા ( રાખ) નાખી. તેમાંની થોડીક પવનને લીધે આસપાસ ઉ. પ્રથમ રાખની ભિક્ષા પણ ઉત્તમ માની, તે લઈ ધર્મદાસજી ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી બીજા કોઈ ઘેરથી છાશ મળી, તે બંનેને મિશ્ર કરી પારણાને દિવસે ધર્મદાસજીએ તેને આહાર કર્યો. બીજે દીવસે શ્રી ધર્મદાસજી ધર્મસિંહજી મ. ને વંદન કરવા ગયા. ત્યાં તેમણે આગલા દિવસે પિતાને ભિક્ષામાં મળેલી રાખની વાત ધર્મસિંહજીને કરી. ધર્મસિંહજી જયોતિષ તથા શુભાશુભ શુકનના જાણકાર હતા, તેથી તેમણે કહ્યું –અહે, મહાભાગી! ખરેખર તમે ભાગ્યશાળી છે! પ્રથમજ પારણે તમને મળેલી રાબ ભાગ્યોદયની નિશાની સૂચવે છે. તે એ કે, રાખ એ શુભ સૂચક ચિન્હ હોવાથી તમે વિતરાગ માર્ગને દીપાવશે, વળી જે રાખ હવાને લીધે ચોતરફ ઉડી, તેથી જણાય છે કે તમારે પરિવાર તરફ વિસ્તાર પામશે. ( આ ભવિષ્ય વચનની આગાહી રૂપે અત્યારે પણ શ્રી ધર્મદાસજી મ. ને પરિવાર કચ્છ, કાઠીયાવાડ, મારવાડ, મેવાડ, માળવા અને દક્ષિણ આદિ ઘણું દેશમાં વિસ્તૃત છે) આ ઉપરાંત તમે રાખને છાશ સાથે મેળવીને પી ગયા, તે એમ સૂચવે છે કે છાશના ગુણ ખટાશવાળ હોવાથી પ્રાય: તમારા મુનિઓ ખટાશવાળા એટલે પ્રકૃતિમાં જલદ થશે, જેમ રાખના રજકણે જુદા જુદા છે, તેમ તમારે પરિવાર એકત્ર નહિ રહે, પરંતુ ભિન્ન ભિન્ન અનેક પેટા ૨૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંપ્રદાય તરીકે પ્રવશે. આ સાંભળી ધર્મદાસજીએ એવાજ એક પ્રશ્ન ધર્મસિંહજીને કર્યો કે મહાત્મન્ ! ત્યારે આપને પ્રથમ પારણે શું મળ્યું હતું ? અને તેને આપે કેવા નિર્ણય આંધ્યા છે! ત્યારે ધર્મસિંહજીએ કહ્યું:-મુનિશ્રી, મે જ્યારે દીક્ષા લીધી ત્યારે છઠ્ઠું કર્યાં હતા, અને તેને પારણે મને ચુરમાના લાડુ”ની ભિક્ષા મળી હતી, તેથી જેમ લાડુ પાત્રમાં પડતાંજ એક સ્થળે ચાંટી ગયા, તેમ મારા પિરિવાર વધુ વિસ્તાર ન પામતાં અમુક સ્થળમાંજ સંગઠ્ઠિત રૂપે રહેશે. ( આની આગાહી રૂપે દરિયાપુરી સંપ્રદાય ફક્ત ગુજરાત અને થાડાક ઝાલાવાડના સર પ્રદેશમાંજ રહી શકયા છે. ) આમ અરસ્પરસ આ વાર્તાલાપથી તેને ખૂબ આનંદ થયા. અહિં એટલું સમજવાનું કે બંને મહાત્માઓ જુદા જુદા ગચ્છ સ્થાપક હાવા છતાં પણુ અને વચ્ચે પ્રેમ અને ઐકયનું જે વાતાવરણ જામ્યું હતું, તે ખરેજ અદ્ભુત હતું. આજે મતભેદ ગમે તેટલા હાય; પણ જો આવે એખલાસભર્યું વર્તાવ આજના સંપ્રદાયમાં રહે, તે નિઃશ ંસય શાસનની શે।ભામાં ખૂબજ વૃદ્ધિ થાય, અને ધારેલું કાર્ય પાર પડે; પરંતુ અફ્સોસ કે મહાવીરના એકજ ધર્મના સપૂતા આજે કુસ'પ, ફ્લેશ, પક્ષાપક્ષ અને રાગદ્વેષના વાતાવરણમાં તણાઇ પેાતાની સંગતૢન શક્તિને નષ્ટ કરી વીર પ્રભુના માર્ગના ઉપહાસ્ય કરે છે, સર્વ સાધુવર્યોમાં સદ્ગુદ્ધિ પ્રગટા અને એકમેકમાં પ્રેમપ્રસરે એજ હૃદયભાવના. શ્રીમાન્ ધર્મદાસજી મહારાજે દીક્ષા અંગીકાર કરી, ચારે કાર દેશિવદેશમાં પરિભ્રમણ કર્યું, અને વિતરાગ ભાષિત ધર્મનાં સત્યતત્ત્વને જગત વચ્ચે પ્રકાશ કર્યાં. આ નગ્ન સત્ય ઉપદેશને પરિણામે તેમને ૯૯ નવાણું શિષ્યા થયા, અને સેંકડા ગામેામાં પેાતાના અનુયાયીએ ઉત્પન્ન કરી જૈનધર્મ ના વિજયવાવટા ફ્રકાગ્યે. એક વાર પયશ્રી ઉજ્જયિનીમાં બિરાજતા હતા. તે વખતે એક શ્રાવકે આવી ખબર આપી કે મહારાજ! ધારાનગરીમાં રહેલા આપના એક શિષ્ય રાગથી કં ટાળીને યાવવન સંથારા કર્યાં છે; પરંતુ ક્ષુધાને પરિષદ્ધ સહન ન થઈ શકવાના કારણે તેમની વૃત્તિ બદલાઇ ગઇ છે, અને સંઘારે છેાડવા તત્પર થયા છે, માટે આપશ્રી કૃપા કરી ત્યાં પધારે. આથી શ્રી ધર્મદાસજી મહારાજે ‘જલદી આવી પહેાંચુ છું, માટે તે શિષ્ય સથારે ન ભાંગે એટલું કહેજો' એમ સૂચના કરી તે શ્રાવકને વિદાય કર્યા, અને પાતે તરતજ ધારાનગરી તરફ જવા માટે વિહાર કર્યાં. ઘેાડા વખત પછી તેઓ તે સ્થળે આવી પહેાંચ્યા; આ વખતે તે શિષ્ય જીવનના છેલ્લે દમ ખેંચી રહ્યો હતા. ગુરૂવચ્ચે ત્યાં જઇ તેને આશ્વાસન આપતાં કહ્યું:-ભાઈ, આ રત્નચિંતામણી સમાન માનવભવ પુનઃ પુન: મળતા નથી; વળી સંયમ રૂપી હાથમાં આવેલા હીરાને Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આ પાષાણુ સમજી ખાઇ બેસવું એ નરી મૂર્ખતા છે, માટે આ જન્મ સુધરી જાય તે માટે વિતરાગદેવનું સ્મરણ કરી અંતિમ જીવન સુધારી લે, જેથી જન્મ મરણના અનંત દુઃખાથી તરવાના સરળ રસ્તા વહેલાસર મળી આવે. જીવ અનંત કાળથી ખાતે પીતા આવ્યા છે, દેવતાઇ સુખસમૃદ્ધિ અનેકવાર ભાગવી છે; છતાં આ જીવાત્મા તૃપ્ત નથી થયા, તેા પછી પૌગલિક કાર્યને પોષવા ખાનપાનના ઉપયોગ કરી; નિયમભ્રષ્ટ બનવાથી જીવનનું શ્રેય થાય ખરૂં! માટે દઢ મનેાબળ રાખેા; આવેલ પરિષદ્ધને સહન કરો, અને પ્રમેાદભાવનાએ સચમનું રક્ષણ કરી પંડિત મરણે કરી જીવનને સુધારી લ્યે એ મારી તમને અંત સમયની ભલામણુ છે. પણ ખેદ સાથે કહેવું પડે છે કે તેની પૌલિક લાલસા એટલી બધી તીવ્ર બની હતી કે તે ગુરૂવર્ય ના વચનેાને માન્ય કરી શકયા નહિ; પણ તેણે એટલું તેા કહ્યું કે ગુરૂદેવ, હુ જૈનધર્મથી ભ્રષ્ટ નહિ થાઉં... એટલી ખાત્રી રાખો, પણ માત્ર મારે આ નિયમ હવે હું ઘડીભર નભાવી લેવા તૈયાર નથી. હું થાડું પાણી પીશ, ખારાક લઇશ અને પછી જૈનધર્મ ના કાનુના સરળ રીતે પાળીશ. ધર્મદાસજી મ. ખેદ પામ્યા. બીજો રસ્તા ન હતેા. શિષ્ય તા ઝડપભેર પથારીમાંથી ઉભા થયા અને ખારાકની શેાધ માટે ત્વરાએ બહાર નીકળી ગયા, આથી ધર્મદાસજીએ વિચાર્યુ કે શિષ્ય તેા બહાર ચાલ્યું ગયા, અને અનશનના જે સમાચાર જનતામાં ફેલાયા હતા, તે અનશનના ભંગ થયેલેા જાણવાથી લેાકેા જૈનધર્મની નિંદા કરશે, માટે શાસનના હિતને અર્થે મારે તેની જગ્યા સંભાળવી જોઈએ. એમ વિચારી તેમણે પાતે સ્વયં ત્યાં સથા જાહેર કરી ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપવા શરૂ કર્યા. પૂજ્યશ્રીના આ સંથારાની ખખર જોતજોતામાં ચારે દિશાએ પ્રસરી ગઇ, તેથી ઘણા ગામના શ્રાવકે ત્યાં આવી પહોંચ્યા તેમનું શરીર લગભગ કૃશ થઈ ગયું હતું, માર્ગમાં પડેલા તૃષાના પરિષહે તેમની મુખાકૃતિ પર નિર્બળતાનાં ચિન્હા છવાયાં હતાં. ખરાખર સાતમે દિવસે પૂજ્યશ્રીની આંખેા લાલચેાળ બની ગઇ. સર્વાંગે સખ્ત ગરમાઇએ જોર કર્યું. તે પણ ઉપદેશધારા તે અસ્ખલિત ચાલુ હતી. સાતમા દિવસના અંતિમ વ્યાખ્યાન પછી પુજ્યશ્રીનું શરીર એકદમ શિથિલ બની ગયું. સર્વ જીવાની હૃદયગત ક્ષમાપના યાચી વિક્રમ સ. ૧૭પ૯ ના આષાડે શુકલપંચમીએ સાંજના સાડાપાંચ વાગ્યે પ૯ વર્ષનું આયુષ્ય ભાગવી તેઓશ્રી આ ફાની દુનિયાના ત્યાગ કરી ગયા. જય હૈા એ સમર્થ ઉદ્ધારક મહાત્માના !* પૂ. ધર્મદાસજી મ. ના ટેાળામાં હાલ વિચરતા પ, શ્રી સૌભાગ્યમલજી મ. લખે છે કેઃ—એક યાગ વિદ્વાન આચાર્યને એક વખત એવા ભાસ થયા હતા કે, પૂજ્યશ્રી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૨૨ ટેળાં પુજ્ય શ્રી ધર્મદાસજી મહારાજે વિક્રમ સં. ૧૯૧૬ માં પારમેશ્વરી પ્રવજ્ય અંગીકાર કરી, અને ત્યારબાદ દેશના ઘણા વિભાગોમાં ફરી તેમણે ક્રિયા ઉદ્ધાર કરી જૈનત્વને પ્રચાર કર્યો. તેમના સાથી વૈરાગ્ય પામી ૯૯ જણાએ તેમની પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તે ૯૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્ય મહાન પંડિત અને પરાક્રમી થયા; પરંતુ તેઓ ભિન્ન ભિન્ન ૨૨ ભાગમાં વહેંચાઈ ગયા. તેથી તે “૨૨ સંપ્રદાય યાને ૨૨ ટોળાં ” ના નામથી પ્રખ્યાત થયા. એટલે પૂજ્યશ્રીના સ્વર્ગવાસ પછી ૨૨ ટેળા પ્રથમ વિચરતા હતા તેઓના નામે – ૧ પૂજ્યશ્રી મૂલચંદજી મ. ૧૨ પૂજ્યશ્રી કમલજી મ. ધનાજી મ. » ભવાનીદાસજી મ. લાલચંદજી મ. મલકચંદજી મ. મનાજી મ. પુરુષોતમજી મ. મેટા પૃથ્વીરાજજી મ. મુકુટરાયજી મ. છોટા પૃથ્વીરાજજી મ. મનો૨દાસજી મ. બાલચંદજી મ. રામચંદ્રજી મ. તારાચંદજી મ. ગુરૂસહાયજી મ. પ્રેમચંદજી મ. વાઘજી મ. ખેતશીજી મ. રામ રતનજી મ. ૧૧ = પદાર્થ મૂળચંદજી મ. આ બાવીસ ટેળા પૈકીના ૧૭ સંપ્રદાય બંધ પd ગયા છે અને હાલ ફક્ત તેમના પાંચ સંપ્રદાયે અસ્તિત્વ ધરાવે છે. (૧) પૂ. શ્રી મૂળચંદજી મ. (૨) પૂ. ધનાજી મ. (૩) પૂ. છેટા પૃથ્વીરાજજી મ. (૪) પુ. મનોરદાસજી મ. (૫) પુ. રામચંદ્રજી મ. પેટા સંપ્રદાયો. પ્રથમ પુ. શ્રી મૂલચંદજી મ. નો એકજ સંપ્રદાય હતો, પણ કેટલાક વર્ષ પછી તેમાંથી ૯ સંપ્રદાય થયા. જે હાલ કચ્છ કાઠીયાવાડમાં વિચરે છે તે નવના નામે – આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોક જશે. અને મનુષ્યનો માત્ર એક જ ભવ કરી મોક્ષે જશે. આ વાતની પુષ્ટિ માટે “ સિદ્ધ પાહુડા” નામક ગ્રંથમાં પૂ. શ્રી ધર્મદાસજી મ. નું નામ પણ વિદ્યમાન છે, તેથી કપી શકાય છે કે તેઓશ્રી બીજા દેવલોકમાં ગયા હોવા જોઈએ. * ૦ ૦ ૦ ૮ જ પદાર્થજી મ. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ૧ લીંબી માટે સંપ્રદાય ૬ બરવાળા સંપ્રદાય ૨ લીંબડી સંઘવી ઉપાશ્રયનો રાંપ્રદાય ૭ સાયલા સંપ્રદાય ૩ ગોંડલ મેટ સંપ્રદાય ૮ કચ્છ મોટી પક્ષ સં. ૪ ગાંડલ સંઘાણી ઉપાશ્રયન સં. ૫ બોટાદ સંપ્રદાય ૯ કચ્છ નાની પક્ષ સં. પૂજ્યશ્રી ધમદાસજી મ. ની પાટાનુપાટ:-- પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ને સંવત ૧૭૨૧ ના માઘ શુદિ ૫ ને દિવસે ઉજજૈનમાં શ્રી સંઘે આચાર્યપદ આપ્યું હતું. ત્યાર બાદ પુજ્યશ્રી મૂળચંદજી મ. તેમની ગાદિ પર આવ્યા. તેઓ અમદાવાદના વતની દશા શ્રીમાળી વણિક હતા. અને માત્ર ૧૮ વર્ષની ઉંમરે શ્રીમાન ધર્મદાસજી મ. પાસે દીક્ષા લઈ અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સં. ૧૭૬૪ માં પિરા શુદિ પુર્ણિમાએ અમદાવાદમાં શ્રી સંઘે મળી તેમને આસ્ટેડીયાના ઉપાશ્રયમાં આચાર્યપદ આપ્યું અને ત્યાંજ ગાદિ સ્થપાઈ. તેમણે ગુજરાતમાં ફરીને જેનધર્મને ખૂબ પ્રચાર કર્યો. તેઓશ્રીને ૭ શિષ્ય થયા. તેમના નામ – ૧ ગુલાબચંદજી મ. ૨ પચાણજી મ. ૩ વનાજી મ. ૪ ઈન્દ્રજી મ. ૫ વણારસી મ. ૬ વીઠલજી મ, ૭ ઈચ્છાછ મ. તેઓશ્રીએ મુનિશ્રી પચાણજી મ. ને આચાર્યપદે સ્થાપી સં. ૧૮૦૩ માં અમદાવાદ મધ્યે સંથાર કરી ૮૧ વર્ષની ઉંમરે કાળ કર્યો. - પૂજ્યશ્રી પચાણજી સ્વામી પાટે આવ્યા પછી સમુદાય સુધારણું ૩૨ બેલની પ્રરૂપણું કરી (તે ૩૨ બેલ ભવિષ્યમાં પૂજ્યશ્રી અજરામરજી સ્વામીએ કાયમ રાખ્યા. ) સંવત ૧૮૧૪માં તેમની પાટે શ્રી ઇચ્છા સ્વામી આવ્યા. તેઓ સિદ્ધ પુરના રહીશ, પરવાડ વણિક જ્ઞાતિના હતા. માતા વાલમબાઈ, પિતા જીવરાજ સંઘવી, તેમણે પોતાની બહેન ઈચ્છા સાથે સં. ૧૭૮૨માં દીક્ષા લીધી અને સં. ૧૭૮૨માં લીંબડીમાં સંથારે કરી સ્વર્ગે પધાર્યા. તેમની પાટે શ્રી કાનજીસ્વામી (મેટા) બિરાજ્યા. આ વખતે સાધુ-આચારમાં શિથિલતા આવેલી તે સુધારવા માટે પુ. અજરામરજી સ્વામીએ નિયમો ઘડેલા, પણ વડિલોને તે અરૂચિકર થવાથી એક સંપ્રદાયમાંથી સાત સંપ્રદાય ઉપસ્થિત થયા તે નીચે મુજબ છે – * આ સંબંધી ગોંડલ સં. મુનિશ્રી આંબાજીસ્વામી મહાવીર પછીના પુરૂષ” નામક પુસ્તકમાં લખે છે કે પૂ. શ્રી ઈછાજી સ્વામી જે વખતે અમદાવાદમાં ગાદી પર હતા, ત્યારે લીંબડીના શ્રાવકે એ તેમને લીંબડી પધારી ત્યાંજ ગાદી સ્થાપવા વિનંતિ કરી, તેથી તેઓ લીંબડી પધાર્યા અને ગાદી સ્થાપી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫. શ્રી પચાણજી મ. ના શિષ્ય રતનશી સ્વામી થયા. તેમના શિષ્ય શ્રી ડુંગરશી સ્વામી થયા, તેઓ ગેંડલ પધાર્યા, ત્યારથી ગોંડલ સંપ્રદાયની સ્થાપના થઈ. ૨ પં. શ્રી વનાજી સ્વામીના શિષ્ય પૂ. કાનજી સ્વામી બવાળે પધાર્યા. તેથી બરવાળા સંઘાડે સ્થપાયો. ૩ પં. શ્રી વણારસી સ્વામીના શિષ્ય જેસંગજી સ્વામી તથા ઉદેસંગજી સ્વામી “ચુડા” ગયા ત્યારથી ચુડા સંઘાડે કહેવાયે. ૪ ૫. શ્રી વીઠલજીસ્વામીના શિષ્ય ભુખણુજી સ્વામી મોરબી જઈ રહ્યા, તેમના શિષ્ય પૂ. શ્રી વસરામજી સ્વામી ધ્રાંગધ્ર ગયા તેથી પ્રાંગધ્રા સંઘાડા સ્થપાયે. ૫ પંડિત શ્રી ઇંદ્રજીસ્વામીના શિષ્ય પુ. કરસનજી સ્વામી કચ્છમાં ગયા અને આઠ કેટી પ્રરૂપી, તેથી કચ્છ સંઘાડ સ્થપાયે. ૬ પં. શ્રી ઈછાજી સ્વામી લીંબડી હતા, ત્યારે તેમના એક શિષ્ય રામજી ઋષિ ઉદેપુરમાં ગયા, ત્યારથી ઉદેપુર સંઘાડ સ્થપાયે. ૭ પં. શ્રી ઇરછાજી સ્વામીના શિષ્ય ગુલાબચંદજી સ્વામી અને તેમનાં શિષ્ય વાલજી સ્વામી, તેમના શિષ્ય હીરાજી સ્વામી થયા, તેમના શિષ્ય કાનજી સ્વામી થયા, અને તેમના શિષ્ય મહાન પંડિત શિરોમણી શ્રી અજરામરજી સ્વામી થયા કે જેમનાથી લીંબડી સંઘાડે ઓળખાય છે. સાતે સંપ્રદાયની પૃથક પૃથક્ પઢાવલી ૧ ગાંડલ સંપ્રદાય આ સંપ્રદાયના સ્થાપક પૂજ્યશ્રી ડુંગરશી સ્વામી સં. ૧૮૪૫માં લીબડીથી ઍડલ પધાર્યા અને ગાંડલ સંઘાડાની સ્થાપના થઈ. તેઓ કાઠીયાવાડની દક્ષિણે આવેલા દીવ બંદરના ૨ડિશ હતા. દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, બદાણી કુટુંબ, તેમના પિતાનું નામ કમળશીભાઈ, માતાનું નામ હીરબાઈ, જન્મ સં. ૧૭૯૨. નાની વયથી જ તેમને જેનધર્મ પર ઘણી પ્રીતિ હતી. તેમણે સં. ૧૮૧૫માં પૂ. રતનશો સ્વામી પાસે ૨૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તેમની સાથે તેમના માતુશ્રી, બહેન, ભાણેજ અને ભાણેજી એ ચાર દીક્ષિત થયા હતા. પાછળથી તેમના ભાણેજી શ્રી માનકુવરબાઈ મહાન્ પ્રતાપી થયા હતા. એ પાંચે જણાઓએ ચારિત્ર ઘણું ઉજવળ પાળી બતાવ્યું હતું. સંયમ લીધા પછી ડુંગરશી સ્વામીને પરિવાર આગળ ફેલાયો. સં. ૧૮૫૧થી તેઓ ગંડલમાં સ્થિરવાસ રહ્યા. તેમની હયાતિમાં સંઘાણ સંઘાડે Page #238 -------------------------------------------------------------------------- ________________ રહ નીકળે. તે સંઘાણી સંપ્રદાયમાં શ્રી ગાંગજી સ્વામી, તેમના શિષ્ય જેચંદજી સ્વામી, ભાણજી સ્વામી, કાનજી સ્વામી વગેરે હતા, પણ હાલ તે સંઘાણી સંઘાડામાં કઈ સાધુઓ નથી, પરંતુ આર્યાજીનો સારો પરિવાર છે, જે કાઠીયાવાડમાં વિચરે છે. પૂજ્ય શ્રી ડુંગરશી સ્વામી* ૬૨ વર્ષ દીક્ષા પાળી, સં. ૧૮૭૭ના શાક શુદિ પૂર્ણિમાએ ગેંડલમાં સંથારે કરી ૮૪ વર્ષનું આયુષ્ય ભેગવી સ્વર્ગવાસ પામ્યા. તેમના શિષ્ય વીરજીસ્વામી, રવજીસ્વામી, રામચંદ્રજી સ્વામી થયા. તેમાં બેનો પરિવાર ચાલ્યા નથી. માત્ર રવજીસ્વામીને મેઘરાજજી નામના શિષ્ય થયા. મેધરાજજી સ્વમીના શિષ્ય ડાહ્યાજી સ્વામી થયા અને તેમની પાટે નેણશી સ્વામી થયા. નેણશી સ્વામીને ૬ શિષ્યો થયા. ૧ નાગજી મ. ૨ ધરમશી મ. ૩ મુળચંદજી મ. ૪ આંબાજી મ. ૫ બીજા મોટા ધરમશી મ. અને ૬ મેઘજી મ. ઉપર જણાવેલા ૬ માં મૂળચંદજી મ. અને અંબાજી માં નો પરિવાર ચાલે છે. અંબાજી સ્વામીના શિષ્યો -હેમચંદ્રજી મ. તથા ભીમજી મ. થયા. ભીમજી મ. ના ૩ શિષ્યો થયા. ૧ દેવરાજજી મ. ૨ નેણશી મ. ૩ હેમચંદજી મ. હવે નાના નેણશી સ્વામીને ૭ શિષ્ય થયા. ૧ દેવચંદજી સ્વામી ૨ કાનજી સ્વામી. ૩ દેવજી સ્વામી. ૪ નારાયણ સ્વામી. ૫ મોહનજી સ્વામી. ૬ ખીમાજી સ્વામી રાધવજી સ્વામી. તે સાત માંહેનાં કાનજી સ્વામીના શિષ્ય વાલજી સ્વામી થયા. પૂ. દેવજીસ્વામીને પરિવાર–પૂ. દેવજીસ્વામીના શિષ્ય જેચંદજી સ્વામી, અને તપસ્વી શ્રી માણેકચંદજીસ્વામી. તપરવી માણેકચંદજી સ્વામીના શિષ્ય જાદવજી સ્વામી, તેના શિષ્ય પુરૂષોતમ સ્વામી અને તેના બે શિષ્ય જે (૧) છગનલાલજી સ્વામી (૨) મુનિશ્રી....... ચંદજીસ્વામીના શિષ્યઃ પુંજાજીસ્વામી, ભાણજીસ્વામી, ખેડાજીસ્વામી; ગોવિંદજી સ્વામી, ભીમજીસ્વામી, માંડણજી સ્વામી, નથુજી સ્વામી, દેવચંદસ્વામી અને પ્રાણલાલજી સ્વામી અને તેના શિષ્ય.... હેમચંદજી સ્વામીના બે શિષ્ય તે જેસંગજીસ્વામી તથા તેજસીસ્વામી : તેમાં જેસંગજી સ્વામીના બે શિષ્ય, મોરારજીસ્વામી ને સુંદરજી સ્વામી. સુંદરજી સ્વામીના બે શિષ્ય તે ચત્રભુજજી સ્વામી ને ગીરધરજી સ્વામી તેમના એક શિષ્ય...... હવે નેણસી સ્વામીના ૬ શિષ્યો તે પૈકીના મુલચંદજી સ્વામીને પરિવારઃ કચરાજી સ્વામી, પુંજાજી સ્વામી, અને સાજી સ્વામી થયા. * એ મહાપુરુષની અજાયબી ઉપજાવે તેવી એક વાત “સિદ્ધ પાહુડા ” નામક ગ્રંથમાંથી મળી આવે છે. તે ગ્રંથ પૂર્વધરોએ રચેલે કહેવાય છે. તેમાં લખ્યું છે કેપાંચમા આરામાં ૨૪૦૦ છો એકાવતારી થશે. તેમાં તે બધાના માતાપિતાના નામ ઠામ સહિત સવિસ્તર હેવાલ અપાયો છે. તેમાં એકાવતારીની સંખ્યામાં મહાપુરુષ શ્રી ડુંગરશી સ્વામીનું નામ આવે છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પુંજાજી સ્વામીના શિષ્ય હીરાજી સ્વામી થયા, તેમને ચાર શિષ્યો થયા. તે દેવસીસ્વામી, કુરજી સ્વામી, અમરચંદજી સ્વામી, અને લાલચંદજી સ્વામી તેમાં દેવસી સ્વામીના શિષ્ય આંબાજી સ્વામી કવિ થયા છે. ૫. જશાજી સ્વામીના શિષ્યો—ગોપાલજી સ્વામી, કરમચંદજી સ્વામી, દેવચંદજી સ્વામી, પ્રેમચંદજી સ્વામી, સામળજી સ્વામી, કાનજી સ્વામી, તપસ્વી ખીમાજી સ્વામી, કચ્છી ગુલાબચંદજી સ્વામી. થિરાજજી સ્વામી. જીવરાજજી સ્વામી, દેવરાજજી સ્વામી, રાજપાલજી સ્વામી, જેચંદજી સ્વામી. મુસલચંદજી સ્વામી. એ ૧૪ જસાજી સ્વામીનો પરિવાર સમજવો. ડોસાજી સ્વામીના શિષ્ય કવિવર્ય ખેડાજી સ્વામી જેઓ સુકંઠી મહાત્મા કવિ હતા. અને તેમની વ્યાખ્યાન શિલી એવી તે રસપ્રદ હતી કે નિવડ હૃદયના મનુષ્યોને પણ સચોટ અસર કરાવી દેતી હતી. તેમના બોધથી કેટલાક વૈષ્ણવ કુટુંબ પણ જૈન ધર્મી બન્યા હતા. બીજા વર્ધમાનજી સ્વામી, દેવજી સ્વામી, તેમાં વર્ધમાન સ્વામીને એક ત્રીભોવનજી સ્વામી શિષ્ય થયા હતા. ઉપરોકત બીના આબાજી સ્વામી રચિત “ મહાવીર પછીના મહાપુરુષો” માંહેથી લખેલ છે. ગાંડળ સંપ્રદાયમાં હાલ વર્તમાન કાળે મુનિ ૨૦ આયઝ ૬૬ કુલ ૮૬ ઠાણુઓ છે, તે કાઠીયાવાડમાં વિચરે છે–તેઓ અજમેર સાધુ સંમેલનમાં પધારી શકયા ન હતા. ૨ બરવાળા સંપ્રદાયની પાટાનુપાટપંડિતથી વનાજી સ્વામીના શિષ્ય પૂજ્ય શ્રી કાનજી સ્વામી બરવાળે પધાર્યા તેથી બરવાળા સંધાડ સ્થપાયો. ૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ ૬ પૂ. કાનજી મહારાજ ૨ પૂ૦ મૂળચંદજી મ૦ ૭ પૂ. રામછરખજી મ૦ ૩ પૂ. વનાજી મ૦ ૮ પૂ૦ ચુનીલાલ મe ૪ પૂ. શ્રી પુરૂષોતમજી મ૦ ૪ પૂ. કવિવર્યશ્રી ઉમેદચન્દ્રજી મ ૫ પૂ૦ વણારસીજી મ૦ ૧૦ પૂ૦ મેહનલાલજી મ. હાલ વિદ્યમાન છે. બરવાળા સંપ્રદાયમાં–મુનિ-૪ આર્યાજી ૨૦ કુલ ૨૪ ઠાણું બિરાજે છે. બધા વૃદ્ધ હોવાથી અજમેર પધારી શક્યા ન હતા. ૩ પંડિત શ્રી વણારસી સ્વામીના શિષ્ય જેસંગજી સ્વામી તથા ઉદેસંગજી સ્વામી ચુડે ગયા, ત્યારથી ચુડાને સંધાડે સ્થપાયે ખરે, પરંતુ હાલ તે સંપ્રદાયમાં સાધુ બીલકુલ ન હોવાથી તે સંધાડ બંધ પડી ગયો છે. ૪ પંડિત શ્રી વીઠલજી સ્વામીના શિષ્ય ભુખણજી સ્વામી મોરબી પધાર્યા અને તેમના શિષ્ય પૂજ્ય શ્રી વસરામજી સ્વામી ધાંગધ્ર ગયા ત્યારથી ધ્રાંગધ્રા સંધાડે સ્થપાયે. તેમની પાટાનુ પાટે સામજી સ્વામી અને અમરસી સ્વામી, અને તેના શિષ્ય ન્યાલચંદજી થયા. તેના પછી તે સંપ્રદાય બંધ પડી ગયા. પરંતુ પૂજ્ય વસરામજી સ્વામીના એક Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫ મહાન પ્રતાપી આત્માથી શિષ્ય થયા; જે પૂજ્ય શ્રી જશાજી કારણવશાત્ એટાદ પધાર્યાં, તેથી ખેાટાદ સપ્રદાય કહેવાયે. તેની પાટાનુપાટ નીચે મુજબ— ૫ પૂ. ભુખણુજી મ ૬ પૂ॰ રૂપજી મ ૭ ૫૦ વસરામજી મ ૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મ૦ ૨ પૂ॰ મુલચંદજી મ ૩ પૂ॰ વીઠલજી મ૦ ૪ પૂ॰ હરખજી મ ૮ પૂ॰ જશાજી મ થયા તેઃ— પૂજ્ય શ્રી જશાજી મહારાજને એ શિષ્ય ૧ પૂજ્ય શ્રી અમરસિંહુજી મહારાજ, તેમના શિષ્ય પૂજ્ય શ્રી માણેકચંદજી મ૦ તેમના ત્રણ શિષ્ય તે ૧ કાનજી સ્વામી ૨ શીવલાલજી સ્વામી અને ૩ અમુલખજી સ્વામી. ૨ પૂજ્ય શ્રી જસાજી સ્વામીના બીજા શિષ્ય રછેડજી સ્વામી થયા. તેમના શિષ્ય મહાન પ્રતાપી પૂજ્ય શ્રી હીરાચન્દ્રજી મહારાજ થયા. તેમના શિષ્ય શાસ્ત્રવિશારદ્ મુનિ શ્રી મૂળચંદ્રજી સ્વામી અને તેમના શિષ્ય શ્રી દુર્લભજી સ્વામી જેએ વિદ્યમાન વિચરે છે. ખાટાદ સંપ્રદાયમાં હાલ મુનિ ૬ વિદ્યમાન–કાઠીયાવાડમાં વિચરે છે. ૫ પડિંત શ્રી ઈન્દ્રજી મહારાજના શિષ્ય પૂજ્ય શ્રી કરસનજી સ્વામી કચ્છમાં પધાર્યાં અને આ કાટી પ્રરૂપી, ત્યારથી કચ્છ આઠ કાટી સંપ્રદાય સ્થપાયા. તે સંપ્રદાયની ઉત્પત્તિ માટે પૂજ્ય શ્રી કરમચન્દ્રજી મહારાજના શિષ્ય યુવાચા શ્રી નાગચન્દ્રજી મહારાજના આવેલ પત્ર તે અત્ર અક્ષરે અક્ષર આપેલ છે. મહારાજ ધ્રાંગધ્રેથી પ્રથમ કચ્છ દેશમાં સાધુઓનું આવાગમન. તેઓની વિક્રમ સંવત ૧૭૭૨ ની સાલમાં કચ્છ દેશમાં સાધુએનું પ્રવર્તન થયું. ત્યાર પછી સ. ૧૭૮૨ માં પૂજ્ય શ્રી ભગવાનજી રવામી પધાર્યાં, ત્યાર પછી પૂજ્ય શ્રી ઈન્દ્રજી સ્વામી, ત્યાર પછી પૂજ્ય શ્રી સેામચન્દ્રજી સ્વામી પધાર્યાં. ત્યાં તેમનું પ્રવર્તન વિશેષ થયું. તે પછી કચ્છ દેશને વિષે તેમના ઘણા જ ભાવ સ્થાઇ થવા લાગ્યા. પૂજ્ય શ્રો અનુક્રમે વિહાર કરતા ભુજ નગર પધાર્યાં. તે સમયમાં રાઓશ્રી લખપતીજી રાજ્ય કરતા હતા. ટંકશાળમાં સર્વોપરિ મહેતા તરીકે પારેખ થે!ભણુશાહ કામ કરતા હતા. તે પૂજ્યશ્રી સેામચન્દ્રજી સ્વામીના વચનામૃત શ્રવણુ કર્યાંથી સંસારથી અત્યંત ઉગભાવને પ્રવૃત્ત થયા. છેવટે દીક્ષા લેવાના પરિણામ કર્યાં. તે સિવાય ગામ બલદીયાનાં રહેવાસી દશાશ્રીમાલી બાઇ મૃગાબાઈ તેમના પુત્ર કૃષ્ણજી તે સાલ વર્ષના હતા, તેઓએ પણ(માતા પુત્ર બન્ને) થાભણ પારેખની સાથે મળી જગુ ત્રણે જણાએ પૂજ્યશ્રી સેામચન્દ્રજી સ્વામી પાસે સયમ સ. ૧૮૧૬ ના કાર્તિક વદ્ય ૧૧ ને દિવસે અંગીકાર કર્યું, તે મુનિએ શ્રી કચ્છ દેશમાં વિચરવા લાગ્યા. પૂ. સેામચન્દ્રજી સ્વામીએ ચાતુર્માંસ ચારે પ્રદેશમાં પણ કરેલાં. ત્યાર પછી પૂ. સામચન્દ્રજી સ્વામી કાળધને પ્રાપ્ત થઈ સ્વર્ગ ગામી થયા. ત્યાર પછી પૂજ્ય શ્રી કૃષ્નજી સ્વામી થયા સ. ૧૮૩૯ માં ડાહ્યાજી સ્વામીએ દીક્ષા લીધી. તે સમયમાં પૂ. રૂપનજી સ્વામી તથા દેવકરણુજી તથા માંડણુજી તથા ડાલાજી દાણા ચાર હતા. સ. ૧૭૭૨ થી પહેલા કચ્છમાં એકલ પાતરીયા રહેતા, તેએ આ કોટીની પ્રવૃત્તિ કરાવતા, જેને લઇને પધારેલા મુનિએ પણુ એ પ્રવૃત્તિ ચાલુ રાખી. ૨૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કચ્છમાં વિચરનાર મુનિએ કચ્છ સંપ્રદાયના કહેવાયા અને કાઠીયાવાડથી આવનાર મુનિઓ પરદેશી તરીકે સંબેધાતા. સૌ એક જ પ્રવૃત્તિ સેવતા. સં. ૧૮૪૪ ના પિષ સુદિ ૧૧ શનિવારને દિવસે કચ્છમાં આવેલ મુંદ્રા શહેરમાં શ્રી કણજી વામી ઠા. ૪ તથા અજરામરજી સ્વામી ઠા. ૫ એ બન્નેએ મળી સંધાડાનું બંધારણ કરેલ છે. તે આ પ્રમાણેઃ-( સામજી સ્વામીએ પૂ૦ અજરામરજી સ્વામીનું જીવન લખી મોકલેલ છે તેમાં કચ્છની પ્રથમ મુસાફરી સં. ૧૮૩૬-૩૭-૩૮ ની સાલની અને બીજી મુસાફરી પાછી દશ વર્ષે, સંધાડા સર્વ જુદા પડયા પછી સં. ૧૮૪૬ માં કરેલ; એમ લખેલ છે, તે આ લખાણ પરસ્પર વિરૂદ્ધ જણાય છે. કદાચ સાલમાં ફેરફાર હોવો જોઈએ—એ વાત બન્ને પક્ષે વિચારવા યોગ્ય છે ) વંદણું પરસ્પર નાના મોટાને કરવી, આહાર પાણી ભેગા કરવા. અને કચ્છ દેશમાં જે પરદેશી સાધુઓ પધારે ત્યારે પૂજ્યશ્રી કૃષ્ણજી સ્વામીની આજ્ઞાનુસાર પ્રવર્તે, અને કચ્છના સાધુઓ જે પરદેશમાં જાય ( કાઠીયાવાડમાં ) તો પૂજ્ય ઈછાજી તથા પૂજ્ય કાનજી સ્વામ પણ વિચારવાનું છે કે પૂજ્ય ઈછાજી સ્વામીએ તે સં. ૧૮૩૩ માં કાળ કર્યો છે. તે અહિં ઈરછાજી સ્વામીજીનું નામ કેમ આપ્યું હશે ?) આજ્ઞાનુસાર વર્તવું અને બત્રીશ બોલ બંનેએ પાળવા. કાનજી સ્વામી ઠા. ૧૩ તથા કૃષષ્ણુજી સ્વામી ઠા. ૧૮ એ સર્વેની સમાચારી એકજ છે અને કાનજી સ્વામી તથા કૃણુજી સ્વામીને ભાસે તો અન્ય સંધાડા સાથે પણ આહાર પણ થઈ શકે. મહારાજ શ્રી મુલચંદજી સ્વામીના અને શ્રી.હીરાજી સ્વામીના પરિવારે એ મુજબ ચાલવું. કાળની ગતિ અતિ ગહન છે. ઉપલું બંધારણ માત્ર ૧૨ વરસ લગી ચાલ્યું. સંવત ૧૮૫૬ માં પૂજ્ય દેવજી સ્વામી અને પરદેશી દેવરાજજી સ્વામીનું માંડવી શહેરમાં એક સાથે મારું થયું. આ ચાતુર્માસમાં છકેટી-આઠ કોટીની તકરાર થતાં શ્રાવણ વદિ ૮ ને બુધવારે છકાટી-આઠ કેટીના શ્રાવકે સામાયિક-પ્રતિક્રમણ અલગ અલગ કરવા લાગ્યા. અને એ કમે વિખુટા પડી અકયબળમાંથી ભિન્નતા કરી સ્થાનકે પણ જુદા બંધાયાં તેની અસર કરછના ઘણા ગામોમાં થતાં સ્થાનકોમાં વિભાગ પાડ્યા. અને સૌ પિતપોતાના સંધાને મજબુત કરવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. ( પુરાતની ભંડારમાંથી મને એક ચીઠી મલી હતી. તેમાં પણ લખ્યું હતું કે-કચ્છ દેશના માંડવી બંદરમાં છ કોટી, આઠ કોટીની પ્રરૂપણા તથા તેના શ્રાવક શ્રાવિકાને જુદા સં. ૧૮૫૬ ની સાલમાં થયો છે. ) આ વાતને આજે એકસો ચેત્રીસ વરસ થયા, હવે કાંઈક સંઘોમાં શાન્તિ દેખાય છે. એટલું પણ સારું છે. કાળ ક્રમે કચછ સંપ્રદાયમાં પણ બે વિભાગ થયા. જેથી એક કચ્છ આઠ કોટી મેટી પક્ષ તરીકે ઓળખાય છે. અને બીજે વિભાગ કચ્છ આઠ કેટી નાની પક્ષ તરીકે ઓળખાય છે. તે અને સંપ્રદાયની પાટાનુ પાટ નીચે મુજબ:-- Page #242 -------------------------------------------------------------------------- ________________ ક૭ કચ૭ આઠ કેટી મટી પક્ષની પાટાનુપાટ:૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ ૧૧ , રંગજી મ ૨ મુલચંદજી મ ૧૨ , કેશવજી મ છે , ઇન્દ્રજી મ. ૧૩ , કરમચંદજી મ. ૪ આ સેમચન્દ્રજી મ. ૧૪, દેવરાજજી મ. ભગવાનજી મ૦ ૧૫ , મેણસી મ. ૬ , ભણુજી મ. , કરમસી મ૦ , કરસનજી મ. ૧૭ , બજપાલજી મ. ૮, દેવકરણુજી ણ ૧૮ , કાનજી ભ૦ ડાહ્યાજી મ૦ ૧૯ , યુવાચાર્ય શ્રી નાગચન્દ્રજી મહારાજ ૧• , દેવજી મ. ઉક્ત સંપ્રદાયમાં મુનિ ૨૨ આર્યાજી ૩૬ કુલ ૫૮ ઠાણું કચ્છમાં વિચરે છે. ૨ કછ આઠ કોટી નાની પક્ષની પાટાનુપાટ – ૧ પૂજ્ય કરસનજી મહારાજ ૫ શ્રી હંસરાજજી મહારાજ ૨ ડાહ્યાજી મ૦ ૬ , વ્રજપાલજી મ. ૩ , જશરાજજી મ. છે , ડુંગરસીજી મ. ૪ , વસ્તાછ મ૦ ૮ ,, સામજી મ. વિદ્યમાન બિરાજે છે. આ સંપ્રદાયમાં મુનિ ૧૪ આર્યાજી ૨૫ કુલ ૩૯ ઠાણુઓ કચ્છમાં વિચરે છે. ૬ ઉદેપુર સંઘાડા પંડિત શ્રી ઈછાજી સ્વામી લીંબડીએ હતા. તે વખતે તેમના એક શિષ્ય રામજી ઋષિ ઉદેપુર ગયા ત્યારથી ઉદેપુર સંધાડ સ્થપાય. પરંતુ અમે અજમેર સાધુ સંમેલ માં ગયા, ત્યારે ત્યાં બહુ બહુ તપાસ કરતાં એટલું સમજાયું કે તે સંપ્રદાયમાં હાલ કેઈ સાધુ નથી. એટલે તે સંપ્રદાય બંધ પડી ગયો છે. ૭ પંડિત શ્રી ઇછાજી સ્વામીના શિષ્ય, પૂ. ગુલાબચન્દ્રજી મ. અને તેમના શિષ્ય પૂ. વાલજી સ્વામી, તેમના શિષ્ય પૂ. હીરાજી ભ૦, તેમના શિષ્ય પૂ. કાનજી સ્વામી અને તેમના શિષ્ય પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી થયા. જેમનાથી લીંબડી સંધાડે ઓળખાય છે. ( તેઓને ઇતિહાસ આગળ કહેવાશે.) આ ઉપરાંત આઠમો સાયલા સંપ્રદાય પ્રવર્તે છે તેને ઇતિહાસ નિચે મુજબ– સાયેલા સંપ્રદાયની ઉત્પત્તિ પૂજ્યશ્રી સંઘજી સ્વામીના આદેશથી મુનિશ્રી કાનજી સ્વામીએ લખી મોકલેલ પત્રના આધારે અને મેં તે સંપ્રદાયની ઉત્પત્તિ લખેલ છે – કાનજી મુનિ લખે છે કે–સં. ૧૮૨૯ ની સાલમાં પૂ. નાગજી સ્વામી, તથા ભીમજી સ્વામી તથા હીરાજી સ્વામી અને મુલજી સ્વામી ઠા ૪ સાયલામાં પધારી ત્યાં ગાદી સ્થાપી અને તે સાલનું ચાતુર્માસ ધંધુકે કરેલ. ત્યારબાદ સં. ૧૮૭૬ ની સાલમાં મોરબી મુકામે લીબડી સંવાડાની પરિષા થઈ હતી. ત્યાર પછી સં. ૧૮૪૫ ની સાલમાં લીંબડી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મુકામે પરિષદૂ થઈ ત્યાં સુધી લીંબડી સંઘાડા સાથે સાયલા સંઘાડાને આહાર પાણી ભેગે હતા. તેજ સાલમાં સાત સંધાડાઓ લીંબડીથી જુદા થયા, પરંતુ આહાર પણ તે ભેગો હતો. તે સં. ૧૮૬૯ માં જુદો થયો. ઘણે ભાગે પૂ. નાગજી સ્વામીએ સં. ૧૮૬૯ માં કોલ કર્યો મનાય છે. ( આ લખાણમાં એટલુંજ આશ્ચર્ય ઉપજાવે છે કે સાત સંધાડા તો ૧૮૪૫માં જુદા પડયા છે તો તે પહેલાં તેમણે સાયલામાં ગાદી શી રીતે સ્થાપી ? અને આહાર પાણી સં. ૧૮૬૯ સુધી કેવી રીતે ભેગે રહ્યો તે શંકાસ્પદ છે. ) સ. ૧૮૭૮ ની સાલમાં શ્રી અમદાવાદ મુકામે સ્થાનકવાસી અને તપગચ૭ની ચર્ચા થઈ હતી. તે વખતે મારવાડમાંથી પૂજ્ય રૂપચંદજી સ્વામીના શિષ્ય ચર્ચાવાદી શ્રી જેઠમલજી મ૦ અને કાઠીયાવાડ તરફથી ૫૦ મુલજી સ્વામી પધાર્યા હતા. અને તપગચ્છ તરફથી વીરવિજયજી મહારાજ પધાર્યા હતા. (વગેરે ખ્યાન આગળ આવી ગએલ છે ) તે વખતે કોર્ટમાં ચર્ચા થઈ હતી. તે કેસનું જજમેંટ શું અપાયું તેની નકલ મળેલ નથી. એટલે તે વિષે વિશેષ લખવું યોગ્ય ન ધારી આટલેથી વિરમીશું. સાયલા સંવાડાની પાટાનુપાટ ૧ પૂજ્ય ધર્માદાસજી મહારાજ ૮ પૂ૦ મેઘરાજજી મ૦ ૨ પૂ. મુલચંદજી મ. ૯ પૂર સંઘજી મ. હાલવિદ્યમાન છે. ૩ પૂ૦ ગુલાબચન્દ્રજી ભ૦ ૧૦ મુનિશ્રી હરજીવનજી મ. ૪ પૂ. વાલજી મહા ૧૧ મુ. મગનલાલજી મ. ૫ પૂ૦ નાગજી મ. (મોટા તપસ્વી) ૧૨ મુ. લક્ષ્મીચંદજી મ. ૬ પૂ૦ મુલજી ભ૦ ૧૩ મુ૦ કાનજી મ. ૭ પૂદેવચન્દ્રજી મ. ૧૪ મુવ કર્મચંદજી મ. આ સંપ્રદાયમાં મુનિ ૬ છે. તે ઝાલાવાડમાં વિચરે છે. શ્રી લીંબડી સંપ્રદાયની પટ્ટાવલી ૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ ૩ પૂજ્ય શ્રી પચાણજી મહારાજ ૨ પૂજ્ય શ્રી મૂળચંદ્રજી મહારાજ ૪ પૂજ્ય શ્રી ઈચ્છાજી મહારાજ ૫ લીંબડીના ગાદિપતિ પૂ. શ્રી ઈચ્છાછ મ. પછી તેમની પાટે પૂજ્ય શ્રી હીરાજી સ્વામી બિરાજ્યા. તેઓ જ્ઞાતે કડવા કણબી, ગુજરાતના રહિશ, સં. ૧૮૦૪ માં દીક્ષા લીધી. ને સં. ૧૮૩૩માં આચાર્ય પદ પર આવ્યા. સં. ૧૮૪૧માં ધોરાજી ગામમાં સંથારે કરી ૭૪ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસ પામ્યા. ૬ તેમની પાટે પૂજ્ય શ્રી નાના કાનજી સ્વામી બિરાજ્યા. જ્ઞાતે ભાવસાર, વઢવાણ શહેરના રહીશ. સં. ૧૮૧૨માં હળવદ મુકામે દીક્ષા લીધી. સં. ૧૮૪૧ માં આચાર્ય પદવી મળી. અને સં. ૧૮૫૪માં સાયલા મધ્યે સંથારો કરી ૫૪ વર્ષની ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા. * આ ચારે મહાપુરુષોની હકીક્ત પાછળ આવી ગઈ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૭ તેઓની પાટે ૭મા આચાર્ય શ્રી અજરામરજી સ્વામી બિરાજ્યા. જ્ઞાતે વિશા ઓશવાળ, પડાણાના રહિશ, જન્મ સં. ૧૮૦૯. માતા કંકુબાઈની સાથે ગંડલ મુકામે સં.૧૮૧ન્ના મહા શુદિ ૫ ગુરૂવારે દીક્ષા લીધી. સં ૧૮૪૫માં આચાર્ય પદે આવ્યા અને સં. ૧૮૭૦ના શ્રાવણ વદિ ૧ શ્રી લીંબડી મધ્યે સંથારો કરી સ્વર્ગે પધાર્યા. પરમ પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીનું જીવન ચરિત્ર * જૈનશાસન પ્રભાવક પૂજ્યાચાર્ય શ્રી અજરામરજી સ્વામીનો જન્મ કાઠીયાવાડમાં જામનગર પાસે આવેલા “પડાણ” નામક ગામમાં થયો હતો. જ્ઞાતે વિશા ઓશવાળ, તેમના પિતાશ્રીનું નામ માણેકચંદ શાહ, માતાનું નામ કંકુબાઈ. જન્મ સં. ૧૮૦૯ પૂર્વ જન્મના ઉચ્ચ સંસ્કાર સ્વામીજીમાં ઉતરેલા હાઈ બાળવયથી જ તેઓ તેજસ્વી અને પ્રભાવશાળી લાગતા હતા. તેમની પાંચ વર્ષની ઉંમર થતા, માણેકચંદ શાહ સ્વર્ગવાસ પામ્યા, તેથી તેમને ઉછેરવાનું કાર્ય માતાને સાથે આવી પડયું. માતા પણ સંસ્કારી હોઈ તેમને ગામઠી નિશાળમાં ભણવા મોકલ્યા ત્યાં તેમણે પોતાની વિચિક્ષણ બુદ્ધિના ચોથે ચેડાંજ વર્ષમાં ગુજરાતી અભ્યાસ સંપૂર્ણ કરી લીધો. ત્યારબાદ ધાર્મિક સંસ્કારોથી પ્રેરાયેલા આ બંને માતા અને પુત્ર નજીકના કુટુંબી જનોને જાણ કરીને ગોંડલ આવ્યા. તે વખતે ત્યાં પૂ. શ્રી હીરાજી સ્વામી તથા કાનજી સ્વામી આદિ ઠાણા ચાતુર્માસ બિરાજતા હતા. તેમની પાસે જઈ બંનેએ વંદન કર્યું અને પિતાની સંસાર પરની અરૂચિ અને ત્યાગનો અભિલાષ તેઓશ્રીની પાસે વ્યક્ત કર્યો. વૈરાગ્ય ભાવથી રંગાયેલા આ બંનેને જોઈ મહારાજશ્રીએ તેઓને અમુક વખત સુધી ગોંડલમાં રહી શાસ્ત્રાભ્યાસ કરવાની સૂચના કરી. શ્રી અજરામરજીના માતુશ્રી પરિપકવ વયના હોઈ સાધારણ અભ્યાસ કરી શકયા; પરંતુ શ્રી અજરામરજી તીવ્ર બુદ્ધિવાન હતા, તેથી તેમણે બાર માસને અભ્યાસ ચાર માસમાં જ કરી લીધો. આથી ગુરૂ અતિ પ્રસન્ન થયા. શ્રી અજરામરજીને ચહેરે સુંદર અને આકર્ષક હતો. પ્રથમ પગલે જ તેમના દઢ મનોબળની આ સ્થળે એક સેટી થઈ હતી. એવું બન્યું કે એક વાર શ્રી અજરામરજી (દીક્ષાના ઉમેદવાર) એક શ્રાવકને ઘેર જમવા જતા હતા, * શ્રી અજરામરજી સ્વામીનું ચરિત્ર પ્રથમ મને મહુમ પૂજ્ય શ્રી લાધાજી સ્વામીના શિષ્ય મુનિ શ્રી છોટાલાલજીએ લખી મેલેલું, તે ઘણું લંબાણુ હોવાથી લઈ શકાયું નથી અને ત્યારબાદ આ ચરિત્ર સ્વ. મહાપુરુષ શ્રી મંગળજી સ્વામીના શિષ્યરત્ન તપસ્વી શ્રી શામજી સ્વામીએ મોકલ્યું, જે અત્ર લેવામાં આવે છે. આ બંને ચરિત્રને ખ્યાલ આપનાર બંને મુનિશ્રીને હું આભારી છું. –લેખક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તે વખતે રસ્તા પરની એક હવેલીમાં બેઠેલા મહધારી એક મહંતે તેમનું તેજસ્વી લલાટ જોઈને ખેાલાવ્યા અને તેમની સાથે વાર્તાલાપ કરતાં પેાતાના શિષ્ય મનવાની માગણી કરી. તે સાથે જો અજરામરજી તેમના શિષ્ય થાય તેા મહંતે પોતાની ગાદીને વારસા તેમને સોંપવાનું વચન આપ્યું. જવાખમાં અજરામરજીએ તે મહુ'તને લક્ષ્મીની ચપળતા, અને આયુષ્યની ક્ષણ ભંગુરતાના માધ કરી પેાતે એવી લાલસામાં લેશ પણ ખરડાવા નથી માગતા, તેનું સ્પષ્ટ કથન કર્યું આ સાંભળી મહંત ઠંડાગાર બની ગયા એટલુંજ નહિ પણ શ્રીઅજરામરજીના દઢ મનેાખળ માટે તેમની પ્રશ ંસા કરવા લાગ્યા. ત્યાંથી અજરામરજી ઉપાશ્રયે આવ્યા અને અનેલી બીના શુરૂ મહારાજને નિવેદન કરી. ગુરૂ મહારાજ પણુ આ સાંભળી હર્ષોં પામ્યા. જ્ઞાનાભ્યાસ કરતાં ચાતુર્માંસ પૂર્ણ થયું. એટલે શ્રી અજરામરજીના માતુશ્રીએ અભ્યાસ કરવા માટે આયેંજી સાથે વિહાર કર્યો અને શ્રી અજરામરજી એ હીરાજી મહારાજ સાથે વિહાર કર્યા. ત્યારબાદ કેટલાક વખત શાસ્ત્રાભ્યાસ કરી શ્રી અજરામરજીએ સં. ૧૮૧૯ માં પૂજ્ય શ્રી હીરાજી મ. પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી; પણુ ગુરૂશ્રીએ તેમને કાનજી સ્વામીને શિષ્ય તરીકે સાંપ્યા. દીક્ષા લઈ ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળતાં આ નવ દીક્ષિત મુનિ હરહમેશ જ્ઞાનાભ્યાસમાં મચ્યા રહેતા; તેથી તેમને ઘણાં સૂત્રનું જ્ઞાન થઈ ગયું. તેમાં તેમણે શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગના પ્રથમ શ્રુત સ્ક ંધ, સુયગડાંગના પ્રથમ શ્રુત સ્કેવે, નંદિસૂત્ર, અને અનુયાગદ્વાર એ છ સૂત્રેા ઉપરાંત ચાર છે વગેરે સમજણુ પૂર્વક કંઠસ્થ કરેલાં. તે સિવાયના કેટલાંક આગમાની મહારાજ પાસે વાચના લીધેલી. આ પ્રમાણે છ વર્ષ સુધી સતત્ શાસ્ત્રાભ્યાસ કર્યા પછી તેઓને જિનાગમેાની સંસ્કૃત ટીકાઓ વાંચવાની જીજ્ઞાસા ઉદ્ભવી. ગુરુ તે અરસામાં એટલે સ. ૧૮૨૬ની સાલમાં પૂજ્ય શ્રી હીરાજી સ્વામી, કાનજી સ્વામી અને અજરામરજી સ્વામી એ ત્રણે મુનિવરી સૂરત તરફ વિહાર કરતાં, નર્મદા નદી ઉતરીને તેના કાંઠાપર એક વૃક્ષ નીચે વિશ્રાંત લેવા બેઠા, તે વખતે તેમની પાછળ પાછળ ચાલ્યા આવતા સુરતનિવાસી ખરતર ગચ્છના પંડિત પૂજ્યશ્રી ગુલાખચંદજી મહારાજે ચાનામાં બેઠા બેઠા જમીન પર નજર કરતાં જતા હતા, તેવામાં તેમની ષ્ટિએ જમીન પર કેાઈ ભાગ્યશાળી પુરુષના પગલાં પડેલાં જણાયા; તેથી તેમણે વિચાર્યુંકે આ પગલાં વાળા કાઈ મહાભાગી પુરુષ છે, માટે મારે તેને મળવુ જોઇએ. એમ વિચારી મ્યાના આગળ ચલાતાંજ તેમની દૃષ્ટિ વૃક્ષ નીચે બેઠેલા ઉક્ત ત્રણ મુનિવરા પર પડી. તેમનાં Page #246 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તેજવી લલાટે નીરખતાંજ ખરતરગચ્છાધિપતિએ વિચાર્યું કે પિતાના જ્ઞાન અને વિદ્યાના વારસા માટે આ એક સુપાત્ર સ્થાન છે. એમ વિચારી તેઓ મ્યાનામાંથી નીચે ઉતરી અજરામરજી સ્વામીના ગુરૂદેવ પાસે આવ્યા. અને કેટલીક વાતચીત થઈ. તેમાં શ્રી અજરામરજીને સંસ્કૃતાદિ વિદ્યા મેળવવાનો સુયોગ સધાયે; અને ક૯૫ સાચવીને અમુક વર્ષ સુધી તેમને માટે સુરત રહેવાનું નક્કી થયું. એટલે શ્રી અજરામરજી સ્વામી ખરતર ગચ્છના શ્રી પૂજ્ય પાસે રહ્યા અને સંસ્કૃતાભ્યાસ શરૂ કર્યો. તેમાં તેમણે વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, સાહિત્ય, નાટક, ચંપુ, છંદ, સંગીત અને જ્યોતિષ વગેરેને ક્રમેકમે અભ્યાસ કરી લીધું. ઉપરાંત ન્યાયમાં દીપિકા, મુક્તાવલિ, દિનકરી આદિ પ્રકરણગ્રંથ અને જગદીશ ગદાધરના ગહન ગ્રંથની સાથે ન્યાયાવતાર, રત્નાકરાવતારિકા અને સ્યાદવાદ રત્નાકર વગેરે જેનેના ન્યાયગ્રંથને સંપૂર્ણ અભ્યાસ કર્યો, એટલું જ નહિ પણ તેની સાથે સાંખ્ય, ગ, વેદાંત અને બૌદ્ધના દાર્શનિક ગ્રંથને પણ અનુભવ મેળવ્યું. તેમાંના કેટલાક પુસ્તકે પોતે ભણતા ગયા અને કેટલાક લખતા ગયા (જેની પ્રતે શ્રી અજરામરજી સ્વામીના હસ્તાક્ષરથી લખાયેલી હાલ લીંબડીના પુસ્તક ભંડારમાં મોજુદ છે. તેમાંના કેટલાક ગ્રંથો ઉપર તે ભણતી વખતે સ્વામીજીએ ટીપ્પણું પણ ભરેલી છે.) અભ્યાસની પૂર્ણાહુતિ સમયે શ્રીપૂજ્ય પોતાની પાસે ચંદ્રમસિમાંની કેટલીક અર્થસૂચક અને ભવિષ્ય સૂચક ન હતી, તે સર્વ સ્વામીજીને ખુલ્લા દિલથી જણાવી. તે સાથે પોતાની પાસેના ચમત્કારીક ગુપત આન્નાના પાનામાંની કુંચીઓ પણ બતાવી. તેઓશ્રી ગોપીપુરા, હરીપુરા, સંગ્રામપુરામાં ક૫તાં છ ચાતુમસ રોકાઈ ૨૩ વર્ષની ઉંમરે મહાન પ્રૌઢ પંડિત બની સં. ૧૮૩૨માં સુરતથી વિહાર કરી લીંબડી પધાર્યા. તે વખતે લીંબડી સંઘમાં અગ્રેસર તરીકે શેઠ નાનજી ડુંગરશીના કુટુંબના પ્રતિષ્ઠિત ગૃહસ્થ શેઠ ખેતશીભાઈ હતા. સ્વામીજીએ તે વખતે પોતાની અદ્ભુત અને અમૃતમય વાણીથી લીંબડી શ્રી સંઘને ધર્મોપદેશ આપે હતે. ખેતશી શેઠે મહારાજશ્રીને લીંબડીમાં ચાતુર્માસ કરવાની વિનંતિ કરી, પરંતુ તેમને કેટા સંપ્રદાયના માળવામાં બિરાજતા પૂજ્યશ્રી દોલતરામજી મહારાજ પાસે આગમજ્ઞાન મેળવવાની તીવ્રછા હતી, તેથી તેઓ લીંબડી સંઘની વિનંતિ સ્વીકારી શક્યા નહિ. તેથી ખેતશી શેઠે કહ્યુંઃ સ્વામિન્ ! આપ અહિં બિરાજે. આગમધર શ્રીમાન દોલતરામજી મ.ને આપને અહિં સમાગમ થાય તે માટે હું પ્રબંધ કરીશ. એમ કહી ખેતશી શેઠે એક શ્રાવકને માળવામાં ૫. દોલતરામજી મ.ને લીંબડી પધારવાની વિનંતિ કરતે એક પત્ર લખી આપી Page #247 -------------------------------------------------------------------------- ________________ ર૩ર રવાના કર્યો. તે વખતે દોલતરામજી મ. બુંદીકટા હતા. ત્યાં જઈ શ્રાવકે પત્ર આપે. એટલે મહારાજશ્રીએ લીંબડી સંઘની વિનંતિ માન્ય કરી ગુજરાત તરફ વિહાર કર્યો. દોલતરામજી મ. અને વિનંતિ કરવા ગયેલ શ્રાવક બંને અમદાવાદ પહોંચ્યા, ત્યારે તે શ્રાવક મહારાજની રજા લઈ લીંબડી આવ્યો અને શ્રીમાન શેઠને “મહારાજ સાહેબ પધારે છે” એવી વધામણી આપી. આથી હર્ષ પામી શેઠે લીંબી સંઘની વતી તેને વધામણીના બદલામાં સાડાબારસો રૂપીઆ આપ્યા ! પછી દોલતરામજી મ. લીંબડી પધાર્યા, તે વખતે સ્વામીજી તથા શ્રી સંઘમાં ભારે ઉત્સાહની લાગણી વ્યાપી રહી હતી; શ્રી સંઘે ખૂબ સત્કારપૂર્વક મહારાજશ્રીને નગરપ્રવેશ કરાવ્યા. પછી કેટલાંક જ્ઞાનખાતાઓ તપાસ્યા. તેમાં સ્વામીજીએ પૂ. દેલતરામજી મ. ને કેટલાંક ઉપચગી ગ્રંથો ભેટ કર્યા હતા. આમ બે વર્ષ સુધી જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનચર્ચા ચાલ્યા પછી સ્વામીજી પૂ. દોલતરામજી મ. સાથે કાઠીયાવાડના જુદાજુદા ગામમાં ફર્યા અને પુનઃ તેઓ લીંબડીમાં પધાર્યા. કેટલાક વખત રહ્યા પછી માળવા તરફ વિહાર કરી જવા ઈચ્છતાં પૂજ્યશ્રી દેલતરામજી મ. ને ખૂબ સન્માનપૂર્વક લીંબડીના ચતુર્વિધ સંઘે વિદાયગીરી આપી. આમ ૨૭ વર્ષની ઉમ્મરે સ્વામીજીએ વિદ્યાર્થી અવસ્થા પૂર્ણ કરી. ત્યાંથી વિહાર કરી શ્રી અજરામરજી સ્વામી જામનગર પધાર્યા. અમુક માસ તે પ્રદેશમાં વિચરો ત્યાંના લોકેને ધર્મદેશના દ્વારા અપૂર્વ લાભ આપે. તે વખતે કચ્છ-માંડવી બંદરના નગરશેઠ શ્રી. કલ્યાણજી જેઠાભાઈ મહારાજશ્રીના દર્શને જામનગર આવેલા, તેમણે સ્વામીજીને વિનંતિ કરી કે રતલામ નિવાસી “ગેરૂલાલ” નામે એક બ્રાહ્મણ, જે અમારા આડતીયે છે તેને “તેરાપંથની ચુસ્ત શ્રદ્ધા છે. તે અમુક માસ થયા વાગડ રસ્તે થઈ કચ્છમાં આવેલ છે. તેણે કુયુક્તિથી દયા, દાન વિષે ઘણા સાધુ-શ્રાવકની મૂળ માન્યતામાં વિભ્રમ પેદા કરાવ્યો છે. માટે આ વખતે આપશ્રીની કચ્છમાં ખાસ જરૂર છે. કૃપા કરી પધારશે તે ઘણે ઉપકાર થશે. આ ઉપરથી સ્વામીજી જામનગરથી વિહાર કરી મેરખી રસ્તે થઈ કચ્છમાં પધાયો. ત્યાં સં. ૧૮૩૬-૩૭-૩૮ એમ ત્રણ ચોમાસા કરી તેરાપંથીની શ્રદ્ધા સદંતર દૂર કરી. (માત્ર વાગડમાં બેલા અને ફતેગઢ, જ્યાં સ્વામીજી જઈ શકયા ન હોવાથી, તેરાપંથીની શ્રદ્ધા રહેવા પામી હતી.) કચ્છની આ મુસાફરી દરમ્યાન ધોળકાના રહિશ તલકશીભાઈ અને કુતિયાણાના રહિશ, વિશા ઓશવાળ નાગજીશાહ તથા તેમના પુત્ર દેવરાજ ભાઈ, એમ ત્રણ જણ સ્વામીજીનો સાધ સાંભળી, વૈરાગ્ય પામી, દિક્ષાના Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉમેદવાર તરીકે મહારાજશ્રી પાસે રહ્યા. સં. ૧૮૩૯માં તેઓ કચ્છમાંથી વિહાર કરી કાઠીયાવાડમાં પધાર્યા. બે વર્ષ તે તરફ રહી સં. ૧૮૪૧માં તેઓશ્રી ગુંડલા શહેરમાં પધાર્યા, તે વખતે ફાગણ શુદિ પંચમીને જ નાગજીભાઈ અને તેમના પુત્ર દેવરાજભાઈ એ બંને પિતા પુત્રે સ્વામીજી પાસે દીક્ષા લીધી. ગોંડલથી વિહાર કરી સ્વામી ધોરાજી પધાર્યા. ત્યાં તેમના દાદા પુરૂદેવ હીરાજી સ્વામીને અકસ્માત માંદગી થઈ આવી. સ્વામીજીએ અનન્યભાવે ગુરૂસેવાને લાભ લીધે. સં. ૧૮૪૧માં ધોરાજીમાં હીરાજી સ્વામીને સ્વર્ગવાસ થયે, એટલે તેઓ ધોરાજીથી વિહાર કરી લીંબડી તરફ પધાર્યા. તે વખતે પૂજ્ય મેટા કાનજી સ્વામી વઢવાણ બિરાજતા હતા, તેથી તેઓશ્રીના દર્શનાર્થે તેઓ વઢવાણ રોકાયા. વયોવૃદ્ધ શ્રી કાનજી સ્વામી તથા શ્રી અજરામરજી સ્વામી કુલ ઠાણા ૧૦ ત્યાર પછી લીંબડી આવ્યા. સ. ૧૮૪૪ સુધી મોટા પૂજ્યશ્રી ધર્મદાસજી મ. નો આખા કાઠીયાવાડમાં એકજ સંપ્રદાય હતો. આ સંપ્રદાયમાં સાધુજીએના લગભગ ૩૦૦ ઠાણુ હતા, પરંતુ સાધુ સમુદાયમાં શિથિલતાએ પ્રવેશ કર્યો હોવાથી સ્વામીજીએ તેને દૂર કરવા વ્યવહાર શુદ્ધિ માટે ૩૨ બેલ (કલમો) બાંધી હતી, જેને લીધે સંપ્રદાયમાંથી શિથિલપણું દૂર થયું. તો પણ પંચમ કાળના પ્રભાવે અંતર્ગત કારણેને લીધે એક જ લીંબડી સંઘાડામાંથી જુદા જુદા છ સંઘાડાઓ ઉપસ્થિત થયા. જેવાકે -લીંબડી, ગંડલ, ધ્રાંગધ્રા, બરવાળા, ચુડા અને સાયલા. આ નહિ ઈચ્છવાયેગ્ય બનાવથી, સ્વામીના જીવનની ઉજવળ રેખાઓમાં એક શ્યામ રેખા કુદરતના હાથે દોરાઈ હોય એમ જણાય છે. સ્વામીજીને આ બાબત ઘણું દુઃખ થયેલું, પરંતુ ઉપાય ન હતો. ભાવિની પ્રબળતા આગળ ઉપાય કાંઇ કામમાં આવતો નથી. સંવત. ૧૮૪૫માં ચતુર્વિધ સંઘે મળીને લીંબડીમાં પૂ. ધર્મદાસજી સ્વામીની ગાદીની પાટે (પૂ. મેટા કાનજી સ્વામી બરવાળે ગયા એટલે ) પૂજ્યશ્રી નાના કાનજી સ્વામીને બેસાડયા હતા. અને આચાર્યપદ શાસન પ્રભાવક પરમ પૂજ્ય મહારાજ શ્રી અજરામરજી સ્વામીને આપવામાં આવેલ હતું. સ્વામીજી આચાર્ય પદે બિરાજ્યા બાદ એક વર્ષ મુનિમંડળ સાથે ઝાલાવાડ, કાઠીયાવાડમાં વિચરી પિતાની સાધક વાણીને અનેક ભવ્ય અને લાભ આપી જૈન શાસનની ઉન્નતિ કરી. સં. ૧૮૪૬ની સાલમાં સ્વામીજીએ પુનઃ દશ વર્ષે કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છનું રણ ઉતરી વાગડમાં વાઢીયા ગામે પધાર્યા, તે વખતે કચ્છ રાજ્ય માં રાવશ્રી પાસે કારભારી તરીકે “વાઘ પારેખ હતા, અને તે દેરાવાસી જૈન હતા. કોઈ કારણસર રાવસાહેબની તેમના પર કફ નજર થવાથી, પારેખ ભુજ ૩૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ છેડીને ગામ શ્રી વાઢીયામાં તેમના સગાના ઘેર ગુપ્ત પણે રહ્યા હતા. સ્વામીજી પણ તેજ ગૃહસ્થની જગ્યામાં બહારના ભાગમાં ઉતરેલ હતા, જેથી સ્વામીજીએ દિવસે મધુર વાણથી આપેલ દેશના વાઘા પારેખે બરાબર સાંભળી હતી. સ્વામીજીની વાણીથી આકષોઇ રાત્રિમાં એકાન્તનો પ્રસંગ લઈ ત્યાં સ્વામીજીની સન્મુખ આવી મસ્તક નમાવી બેઠા. વૃદ્ધ પરંપરાથી એમ કહેવાય છે કે –સ્વામીજીએ કર્ણપિશાચિકા વિદ્યા દેવીની આરાધના કરી હતી. જેથી સ્વામી કર્ણ ઉપર હાથ મુકી કર્ણ પિશાચિકાને બોલાવતા, જેથી અપરિચિત લેકેનું નામ, ઠામ, આગમન, પ્રજન તેમજ ભવિષ્યનું પરિણામ કહી આપતા હતા. ઉપરોક્ત વિદ્યાબળથી, વાઘા પારેખે પિતાની પિછાણ આપ્યા પહેલાં સર્વ હકીકત સ્વામીજીએ તેમને કહી આપી, અને ભવિષ્યની વાત પણ સંતોષકારક જણાવી. તે સાંભળી વાઘા પારેખના અંતઃકરણમાં પારાવાર ઉલ્લાસની સાથે સ્વામીજી પ્રત્યે અનન્ય ભક્તિ ભાવ ઉત્પન્ન થયા. પારેખ સ્વામીજીને વાંદી સ્વસ્થાનકે ગયા. નિશ્ચિતપણે નિદ્રા લઈ રાત્રિ પસાર કરી. ભુજમાં પાછળથી એવું બનેલ કે રાવશ્રીના મનમાં પારેખ વિષે ગુસ્સાનું જે કારણ ઉભું થએલ હતું તે આપોઆપ દૂર થઈ ગયું, અને રાવશ્રીના ખાનગી કાર્યમાં પારેખની ખાસ જરૂર પડી; જેથી દરબારે પારેખની શોધ માટે માણસે મેકલ્યા. તે પિકીન રાવશ્રીને એક માણસ પારેખની તપાસ માટે દિવસ ઉદય થયો કે વાઢીઆ ગામે આવી પહોંચ્યા. અને પારેખને મલ્યો. તેની પાસે સંતેષકારક વાત સાંભળી પારેખને સ્વામીજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા થઈ તુરત તે સ્વામીજી પાસે આવી નમસ્કાર કરી પોતે દેરાવાસી જૈન હોવા છતાં સ્વામીજીને ગુરૂ તરીકે સ્વીકારી ભુજ પધારવા અતિ આગ્રહપૂર્વક વિનતિ કરી. સ્વામીજીએ કહ્યું કે ભુજમાં સ્થાનકવાસી જૈન મુનિઓએ નહી આવવું, એવો દેરાવાસી ભાઈઓએ દરબાર તરફથી પ્રતિબંધ લેખ) કરાવેલ છે, તેના માટે શું ? પારેખે કહ્યું કે તે બાબતને હું એબસ્ત કરીશ. આપ કૃપા કરી જરૂર ત્યાં પધારે. સ્વામીજીએ કહ્યું કે શ્રેયનું કારણ જણાશે તો અવસરે આવવા ભાવ છે. સ્વામીજીને આજીજીપૂર્વક વિનંતિ કરી ભારેખ ભુજ ગયા અને રાવશ્રીની મીઠી નજર થવાથી પોતાના મુળ હોદ્દા પર આવી ગયા અને માનપાન પણ વધારે મેળવ્યું. સ્વામી અંજાર મુંદ્રા થઈ માંડવી બંદર પધાયાં અને તે સાલનું ચાતુર્માસ માંડવી પસાર કર્યું. સ્વામીજીને ભુજ પધારવા સંબંધમાં પારેખના વિનંતિ પત્રો માંડવીમાં શેઠ કલ્યાણજી જેઠાભાઈ ઉપર આવેલાં, તે ઉપરથી ચાતુર્માસ પૂર્ણ થયે સ્વામીજી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ માંડવી બંદરથી વિહાર કરી માનકુવા પધાર્યા. માનકુવા અને ભુજને ચાર ગાઉનું અંતર છે. ત્યાં થોડા જ રેકાઈ જે દિવસે તેઓ માનકુવેથી ભુજ પધારવાના હતા. તે દિવસે ખબર પડવાથી નગારાં નિશાન અને હાથીની મોટી સામગ્રીવાળા સામૈયાની સાથે વાઘ પારેખ સ્વામીજીને લેવા સામા આવ્યા. તે જોઈ સ્વામીજી તરત માનકુવા તરફ પાછા વળ્યા. પારેખ દોડીને સ્વામીજીના ચરણમાં આવી પડ્યા. અને હાથ જોડી કહ્યું:ત્સાહેબ ! આપશ્રી કેમ પાછા વળ્યા ? સ્વામીજીએ કહ્યું, સામૈયાથી નગર પ્રવેશ કરવો તે જૈનમુનિને વ્યવહાર નથી. એમ કહી સ્વામીજી માનકુવે પધાર્યા, અને પારેખ ખેદની સાથે સામૈયાને પાછું વાળી ઘેર આવ્યા. સ્વામીજી માનકુવે એકાદ દિવસ રોકાઈ તરત ભુજ પધાર્યા. વાઘા પારેખે મનુષ્યોના વૃંદ સાથે સાદા રૂપમાં સ્વામીજીને સામા આવી ભુજ નગરમાં પધરામણ કરાવી અને અનુકુલ જગ્યાએ ઉતાર્યા. એક તો સ્વામીજી પ્રભાવશાળી, વળી તેમનું વ્યાખ્યાન અમૃતધારા જેવું, તેમ વાઘે પારેખ રાજના કારભારી; આવાં આકર્ષક કારણને લઈ હજારો માણસની પરિષદું તે વખતે ભરાઈ હતી. સ્વામીજીએ અમૃતધારાએ દેશના દીધી. બીજે દિવસે ચિકાર મેદની ભરાઈ તે જોઈ દેરાવાસી ભાઈઓને દુખ થયું. જેથી અમુક જણે એકાન્તમાં ભેજકને બોલાવી તેની માર્કત સ્વામીજીને કહેવરાવ્યું કે, આપ અત્રે રોકાશે તો કચ્છપ્રદેશમાં મહાન અશાન્તિ ફેલાશે. અને તેના નિમિત્ત રૂપ આપ બનશે. એમ કહી ભેજક ચાલ્યો ગયે. સ્વામીજીએ વિચાર્યું કે જ્યાં મુનિઓના નિમિત્તે અશાન્તિ થાય, ત્યાં મુનિને રહેવાને ધર્મ નથી. એમ ધારી સ્વામીજી ભુજથી વિહાર કરી માનકુવે પધાર્યા. આ બનાવ બન્યા તે વખતે એક પણ ગૃહસ્થની હાજરી ન હતી. પાછળથી વાઘા પારેખને ખબર પડતા તપાસ કરી. ખટપટીઆઓને ધી કાઢયા. તે જ સમયમાં એક વખત રાવથી ખુશમિજાજમાં બેઠેલાં તે વખતે પારેખે યુક્તિપૂર્વક દરબારને સમજાવી સ્થાનકવાસી જૈન મુનિઓને ભુજમાં નહિ આવવા સંબંધીને પ્રતિબંધક લેખ હતું તેને રદ કરવાની રાવશ્રી પાસે રજા મેળવી. ત્યારબાદ સમજાવવા પુરતી યુક્તિ ઘડીને વાઘા પારેખે દેરાવાસી સંઘમાંના આગેવાન ગૃહસ્થોને તેડાવ્યા અને કહ્યું કે રાજમાં અમુક બાંધકામ માટે રૂપીયા વીસ લાખની દરબારને જરૂર છે. જો કે દરબાર તમેને તે રકમનું યોગ્ય વ્યાજ આપશે. પરન્તુ તેટલી રકમ તમારેજ પુરી પાડવી પડશે. આ રાવશ્રીને હુકમ છે, માટે તમે સગવડમાં રહેજે. આ હુકમથી ગૃહસ્થ ચમકયા અને મનમાં સમજી ગયા કે આપણામાંના અમુક માણસોએ સ્થાનકવાસીના સાધુને ઉઠાડી મૂક્યા તેનું આ પરિણામ છે. આ વખતે કારભારીનું મન પ્રસન્ન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કરવામાંજ આપણે બચાવ છે. એમ વિચારી નમ્રતાથી આજીજી કરી. ત્યારે પારેખે કહ્યું કે રાવશ્રીને કહી તમને હું આ બાજથી બચાવી આપું, પરંતુ તમારે આટલું કામ કરવું પડશે. પ્રથમ તે સ્થાનકવાસી જૈન મુનિઓને આહિયા નહિ આવવા દેવાને પ્રતિબંધ (લેખ) દરબાર પાસે કરાવેલ છે, તે રદ કરાવી તે મુનિઓને ભુજમાં આવવાની છૂટ કરો, અને બીજું એ કે, જે સ્વામીજી અત્રેથી માનકુવે પધાર્યા છે તેમને તમે જાતે માનકુવે જઈ વિનંતિ કરી અત્રે તેડી લાવ! કારભારીની બને આજ્ઞાઓ દેરાવાસી ભાઈઓએ માન્ય કરી. પ્રતિબંધક લેખને દરબારથી રદ કરાવી માનકુવા જઈ સ્વામીજીને વિનંતિ કરી તેઓ ભુજ તેડી લાવ્યા. સ્વામીજી ત્યાં માસક૫ રોકાયા, અને તે દિવસથી સ્થાનકવાસી જૈન મુનિઓને ચાતુર્માસ કરવા માટે ભુજ ક્ષેત્ર ખુલ્લું મૂકાયું. અને કચ્છ રાજ્યના પાટનગરમાં સ્થાનકવાસી જૈનને વિજય વાવટા ફરકાવ્યો, આ વખતે સ્વામીજી કચ્છમાં બે વર્ષ વિચરી અનેક ભવ્યાત્માઓને સન્માર્ગે ચઢાવી કચ્છમાંથી વિહાર કરી ઝાલાવાડ તરફ પધાર્યા. ઝાલાવાડ, કાઠીયાવાડ અને ગુજરાતના તમામ પ્રદેશમાં સ્વામિજી અભ્યાસ મુનિ મંડળને સાથે લઈ વિચર્યો. એટલું જ નહિ પણ માળવા, મેવાડ, મારવાડ સુધી પિતાની વિજયી મુસાફરી લંબાવી. પોતાના જિનાગમ જ્ઞાનદાતા ગુરૂ પરમપકારી પુજ્ય શ્રી દેલતરામજી મ. ના ફરી દર્શન કરવા દૂરના પ્રદેશમાં પધાર્યા અને જયપુર શહેરમાં ચાતુર્માસ તેમની સાથે રહ્યા. સ્વામીજી જ્યાં જ્યાં વિચર્યા, ત્યાં ત્યાં તેમને પ્રતાપરૂપી સૂર્ય આગળથી પ્રકાશી રહ્યો હતો. જેથી જેન જૈનેતર લોકો પર ઘણુંજ આકર્ષણ થતું હતું. સ્વામીજીની શરીર સંપદા ઘણી રૂપવંત અને સુંદર હતી. સ્વભાવે સરલ, ગંભીર અને શાન્ત હતા. સ્વામીજી પાસે જેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હતું તેટલાજ તેઓ ક્રિયામાં ઉત્કૃષ્ટ હતા, તેઓશ્રીનું નિથ જીવન આદર્શ હતું. આચાર્ય મહારાજના છત્રીસ ગુણ અને આઠ સંપદાઓ વડે સ્વામીજી સંયુક્ત હતા. સત્ય, શીલ, ઉપશમ અને સમાધિરૂપ અમૃતરસનું નિરંતર પાન કરતા હતા, અને અન્ય મુમુક્ષુ આત્માઓને તેવાજ રસનું પાન કરાવતા હતા. પૂજ્યશ્રીની આચાર્ય પાટ દીપાવનાર તેમનાજ વડા શિષ્ય શ્રી દેવરાજજી સ્વામી પણ સ્વામીજીના ગુરૂકુલ વાસમાં રહી આચાર્યપદને ભાવે તેવા તૈયાર થયા હતા. અને સ્વામીજીના નિર્વાણ પછી આચાર્યપદ પૂજ્યશ્રી દેવરાજજી સ્વામીનેજ મળ્યું હતું. સ્વામીજી જ્યાં સુધી વિહાર કરવાની શક્તિ હતી ત્યાં સુધી વિહાર કરી સં. ૧૮૫૬ ની સાલમાં છપન્ન (૫૬) વર્ષની ઉંમરે સંગ્રહણી અને વાનું દર્દ થવાથી લીંબડી શહેરમાં સ્થિરવાસ રહ્યા. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અસાતા વેદનીને જ્ઞાનદશાથી સમભાવે વેદી, ઉપસમ ભાવમાં ઝીલતા થકા અંતિમ સમયે સર્વ જીવોને શુદ્ધ ભાવે ખમાવી, પિતાના વ્રતોને આલેચી, પ્રતિક્રમી, નિઃશલ્ય થઈ, અનશન આદરી, પરમ સમાધિ ભાવમાં સં. ૧૮૭૦ ના શ્રાવણ વદિ એકમની રાત્રે એક વાગ્યાના સુમારે સ્વામીજીના શાન્ત આત્માએ પરલોક પ્રયાણ કર્યું, અર્થાત્ સ્વામીજીએ સ્વર્ગવાસ કર્યો. ૐ શાન્તિ. તેમની પાટે તેઓશ્રીના વડીલ શિષ્ય પૂજ્યશ્રી દેવરાજજી સ્વામી બેઠા. તેઓ જ્ઞાતે વણક, વીશા ઓશવાલ-કાંડાકરાના રહિશ શેત્ર ડોઢીયા સં. ૧૮૪૧ ના ફાલ્ગન સુદિ ૫ ને ગુરૂવારે ગંડળ મધ્યે દીક્ષા ગ્રહણ કરી, અને સં. ૧૮૭૯ ના આસો વદિ ૧ શ્રી લીંબડી મધ્યે સંથારે કરી સ્વર્ગે પધાર્યા. તેઓના પછી પૂજ્યશ્રી ભાણજી સ્વામી સં. ૧૮૮૦ ના માઘ સુદિ પ મે, પાટે બેઠા અને સં. ૧૮૮૭ ના વૈશાખ સુદિ ૧૩ ના કાઠીયાવાડમાં આવેલા રામોદ ગામે સ્વર્ગસ્થ થયા– તેમની પાટે પુજ્યશ્રી કરમશી સ્વામી બિરાજ્યા–તેઓ સુરતના ભાવસાર હતા અને સં. ૧૮૫૬ માં લીંબડી મધ્યે દીક્ષા ગ્રડ ણ કરી હતી. તેઓશ્રી કઈ કારણને લીધે સં. ૧૮૯૩ (કેઈ સં. ૧૮૯૭ પણ કહે છે) ની સાલમાં પિતાના શિષ્ય સહીત વઢવાણ શહેર પધાર્યા–અને લાખુ પિોળના ઉપાશ્રયે વૃદ્ધાવસ્થાને લઈ સ્થાઇ રહ્યા. તેઓ મહાન તપસ્વી હતા, અને વઢવાણ શહેરમાં સં. ૧૯૦૬ ની સાલમાં ૬૨ દિવસને સંથારે કરી સ્વપધાર્યા–પુજ્ય શ્રી કરમશી સ્વામી લીંબડીથી વઢવાણ પધાર્યા ત્યાર બાદ લીંબડીની ગાદીએ શ્રી સંઘે મળી પુજ્યશ્રી અવિચલજી સ્વામીને બેસાર્યા હતા ત્યારથી પુ. કરમસી સ્વામીને પરિવાર અલગ વિચરતો હતો. તેઓશ્રીની પાટે પૂજ્યશ્રી અવિચલજી સ્વામી બેઠા. તેઓ જ્ઞાતે વીશાઓશવાળ હતા. સં. ૧૮૬૯ ના કાર્તિક વદિ ૧૩ શ્રી લીંબી મધ્યે દીક્ષા લીધી અને સં. ૧૯૧૧ ની સાલમાં લીંબડી મધ્યે સંથારો કરી સ્વર્ગે પધાયાં. ત્યાર પછી પુજ્યશ્રી દેવજી સ્વામી આચાર્યપદે બિરાજ્યા–તેઓશ્રી વાંકાનેર ( કાઠીયાવાડ) ના લુહાણા જ્ઞાતિના હતા. તેમણે માત્ર દશ વર્ષની ઉમરે સં. ૧૮૭૦ ની સાલમાં શ્રી રાપર મધ્ય પુત્ર દેવરાજજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. પૂજ્યશ્રી દેવજી સ્વામી ગાદીએ આવ્યા બાદ બીજે જ વર્ષે એટલે સં. ૧૯૧૫ ની સાલમાં પુત્ર અવિચલજી સ્વામીના શિષ્ય પુ. હીમચન્દ્રજી સ્વામીને એટલે બન્નેને અંદરો અંદર કઈ કારણ ઉત્પન્ન થતાં જુદા થયે, અને ત્યારથી લીંબડી ના સંધાડ સ્થપાયે. તે સંઘવી ધારશી રવાભાઈને ઉપાશ્રય તરીકે ઓળખાયે. અને બહાર પૂજ્યશ્રી હીમચંદ્રજી સ્વામીના સુશિષ્ય શ્રી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પાલજી સ્વામી મહાન પ્રતાપી થયા, જેથી “પૂ.ગોપાલજી સ્વામીને સંપ્રદાય તે નામે પ્રસિદ્ધિ પામ્યું. તે અદ્યાપિ પર્યંત ચાલે છે, તે વખતે પૂ. કરમસી સ્વામીના ચાર શિષ્ય હયાત હતા તે પૂ. ગોપાલજી સ્વામીના સંપ્રદાયમાં બન્યા હતા, ત્યારથી લીંબડીના બે સંઘાડા સ્થપાયા. તેમની પાટે સં. ૧૯૨૧ ની સાલમાં તપસ્વી શ્રી ગોવિંદજી સ્વામી ગાદીએ આવ્યા અને આચાર્યપદે કાનજી સ્વામી નિયુક્ત થયા. ત્યાર પછી સં. ૧૯૩૬ માં પુત્ર શ્રી કાનજી સ્વામી ગાદીએ આવ્યા. તેઓ કચ્છ-ગુંદાલાના રહિશ વિશા ઓસવાલ હતા, તેમના પિતા કેરશીભાઈ, માતા મુલીબાઈ, તેમણે સં. ૧૮૯૧ માં દીક્ષા લીધી, સં. ૧૯૨૧ માં આચાર્ય પદે નિમાયા અને સં. ૧૯૩૬ માં લીંબડી મુકામે કાળધર્મને પામ્યા. તેમની પાટે પૂજ્યશ્રી નથુજી સ્વામી ગાદીએ આવ્યા. તેઓ કચ્છ-રાપરના વીશાઓસવાલ હતા. પૂ. નથુજી સ્વામી સં. ૧૯૩૭ ના પોષ વદી ૧૩ ને ગુરૂવારે ગાદીએ આવ્યા અને આચાર્યપદે પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી નિમાયા. પુ. નથુજી સ્વામી સં. ૧૯૪૦ ના શ્રાવણ વદિ ૮મે લીબડી મધ્યે સ્વર્ગગામી થયા. તેમની પાટે પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી બિરાજ્યા. તેઓ કચ્છ-ગુંદાલાના વીશા ઓશવાલ હતા. પિતા ભેજરાજ, માતા ખેતા બાઈ તેમણે સં. ૧૯૦૧ ના માઘ વદિ ૧ મે અંજાર શહેરમાં દીક્ષા લીધી; સં. ૧૯૪૦ ની સાલમાં ગાદીએ ત્રિરાજ્યા, અને સં. ૧૯૬૧ ચૈત્ર વદિ અમાવાસ્યાએ લીંબડીમાં સ્વર્ગવાસ કર્યો. તેમની પાટે સં. ૧૯૪૧ માં પૂજ્યશ્રી લાધાજી સ્વામી ગાદીએ આવ્યા. તેઓ વીશાઓસવાળ હતા. સ. ૧૦૩ ના વૈશાખ સુદિ ૮ ના રોજ શ્રી વાંકાનેર મધ્યે દીક્ષા લીધી, ને સં. ૧૯૪ ના શ્રાવણ વદિ ૧૦ ની રાત્રિએ લીંબી મણે સ્વગોહણ કર્યું. તેઓ જૈન-જૈનેતર શાસ્ત્રોના પ્રખર અભ્યાસી હતા. તેમજ મહાપ્રભાવશાળી અને અત્યંત ક્ષમાશીલ હતા. જેનસમાજના પ્રાથમિક શિક્ષણ રૂપે સાદી અને સરળ ભાષામાં જૈન શાસ્ત્રોમાંથી સંશોધન કરી તેઓએ “પ્રકરણ સંગ્રહ નામે બહાર પાડેલે ગ્રંથ દરેક સ્થાનકવાસી, દેરાવાસી સમાજને અતિ ઉપયોગી અને મનનીય છે. તેમની પાટે સં. ૧૬૪ના શ્રાવણ વદી ૧૩ ના રોજ શ્રી મેઘરાજજી સ્વામી પાટ પર બિરાજ્યા. અને આચાર્યપદે શ્રી દેવચંદજી મ. નિમાયા. પુ. શ્રી લાધાજી સ્વામી અને મેઘરાજજી સ્વામી બંને સંસારપક્ષે સગ્ગા ભાઈ હતા. તેમના પિતા માલ શાહ, માતા ગંગાબાઈ, જ્ઞાતે વિશા ઓશવાળ સં. ૧૯૦૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ કટ જેઠ શુદિ ૩ના દિવસે લીંબડીમાં દીક્ષા લીધી; અને ૬૭ વર્ષને દીક્ષા પયોય પાળી સં. ૧૯૭૧ના ફાગણ સુદી ૧૩ ના રોજ લીંબડીમાં સ્વર્ગવાસ પામ્યા. ત્યારપછી સં. ૧૯૭૧માં પૂજ્યશ્રી દેવચંદજી મ. ગાદી પર બિરાજ્યા. તેઓ કચ્છ-રામાણીના રહિશ. તેમના પિતાનું નામ રંગજી શાહ, માતાનું નામ ઈચ્છાબાઈ પિતાપુત્ર બંનેએ સં. ૧૯૧૩માં દીક્ષા લીધી હતી. સં. ૧૯૭૭ના કાર્તિક માસમાં તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે સં. ૧૯૭૮માં પૂજ્યશ્રી લવજી સ્વામી ગાદિ પર આવ્યા. તેઓ ભાવસાર જ્ઞાતિના હતા. સં. ૧૯૮૫ના કાર્તિક શુદિ ૨ બુધવારે વઢવાણ શહેરમાં કાળધર્મ પામ્યા. તેમની પાટે સં ૧૯૮૫ માં પૂજયશ્રી ગુલાબચંદ્રજી મહારાજ ગાદિ પર બિરાજ્યા. તેઓ કચ્છ-ભેરારાના રહિશ. વિશા ઓશવાળ, પિતાનું નામ “શ્રવણ શાહ” માતાનું નામ “આસીબાઈ તેઓ હાલ વિદ્યમાન બિરાજે છે. લીંબડી મેટા સંપ્રદાયમાં મુનિ ૨૮ આર્યાજી ૬૬ કુલ ઠાણા ૯૪ કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગુજરાતના પ્રદેશમાં વિચરે છે. શ્રી લીંબડી સંઘવી ધારશી રવાભાઈને ઉપાશ્રય અર્થાત્ પૂજ્યશ્રી ગોપાલજી સ્વામીના સંપ્રદાયની પાટાનુપાટ – પૂજ્યશ્રી અજરામરજી સ્વામીની પાટે તેમના શિષ્ય શ્રી દેવરાજજી મ. પાટે બિરાજ્યા. તેમના પછી તેમના શિષ્ય શ્રી અવિચળદાસજી મ. પાટે બિરાયા. અને તેમની માટે તેમના શિષ્ય શ્રી હિમચંદજી મ. પાટે બિરાજ્યા. તેઓ વઢવાણ શહેર તાબે ગામ ટીંબાના રહિશ હતા. જ્ઞાતે વિશાશ્રીમાળી વણિક, દોશી કુટુંબના, પિતાનું નામ નાનજીભાઈ, માતાનું નામ પુજીબાઈ. સં. ૧૮૭૫ના વૈશાખ શુદિ ૨ના રોજ દીક્ષા લીધી. તેમના તથા પૂજ્યશ્રી દેવજી સ્વામીના સમયમાં સં. ૧૯૧૫ની સાલમાં શ્રી લીંબડી સંપ્રદાયના બે વિભાગ થયા. પુ. હિમચંદજી સ્વામી સં. ૧૯૧૫માં ધોલેરા બંદર ચાતુર્માસ કરવા પધાર્યા. અને ત્યાંજ સ્થિરવાસ રહ્યા. ચૌદ ચોમાસા ત્યાં કરી સં. ૧૨ના ચિત્ર વદી ના રોજ તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે મહાન પ્રતાપી પુજ્ય શ્રી ગોપાળજી સ્વામી બિરાજ્યા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મહાન પ્રતાપી પૂજ્યશ્રી ગેાપાળજી સ્વામીનું ચરિત્ર તેઓશ્રી જેતપુર (કાઠીયાવાડ)ના રહિશ, સાતે ખત્રી. પિતાનું નામ મૂળચંદભાઇ, માતાનું નામ સેજમાઈ, નાની ઉંમરથીજ ધર્મના સંસ્કારો અને વૈરાગ્ય ભાવના હાવાથી તેમણે માત્ર ૧૦ વર્ષની ઉમરે સ. ૧૮૯૬માં પેાતાના પિતા સાથે પુજ્યશ્રી હિમચંદ્રજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તીવ્ર બુદ્ધિ અને વિનયાદિ ગુણુ પ્રગટેલાં હાવાથી મહાગદ્ય અને સંસ્કૃત ભાષાના શાસ્ત્રોનું અધ્યયન કરવાથી તે બહુસૂત્રીના વર્ગમાં ગણાતા હતા. પુજયશ્રી ગેાપાળજી સ્વામીએ જનપદ દેશમાં ઘણા વરસો સુધી વિચરીને પાતાની વકતૃત્વ શક્તિ અને જ્ઞાનચારિત્રના મળે જૈન જૈનતર વર્ગમાં જૈન ધર્મની વિજયપતાકા ફરકાવી હતી; કેવળ જ્ઞાનખાધ કરી તે સંતેાષ માનતા, એમ નહિ; પરંતુ તે જ્ઞાનની એકાંત વિચારણા, મનન અને નિદિધ્યાસન માટે તે દઢાસન વાળી કલાકાના કલાકેા ધ્યાનમગ્ન સ્થિતિમાં એકાંત બેસી રહેતા અને ઇંદ્રિયાને નિગ્રહ કરતા; જે વડે આત્મગુણના વિકાસ કરવામાં ફળીભૂત થતા. આમ ધ્યાનની પૂર્ણાહુતિ પછી જ્યારે ધર્મચુસ્ત સુષુક્ષુ જના તેઓશ્રીની પાસે ધમેધ લેવા અને જ્ઞાનચર્ચા માટે આવતા, ત્યારે તે મુમુક્ષુને એવા તા સરસ ઉપદેશ આપતા કે શ્રવણુ કરનારાઓના હૃદયમાં વિતરાગ ધર્મનું આબેહૂબ સ્વરૂપ પ્રકાશી તેમને વૈરાગ્યભાવના પ્રદિપ્ત થતી. * વળી તેએાશ્રીના હૃદયમાં હર હ ંમેશ એવી ભાવના રહ્યા કરતી હતી કે આ મારા અલ્પાંશે તૂટેલા જ્ઞાનાવરણા અર્થાત્ ગુરૂગમથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનું ઉચ્છેદ્દન ન થાય, તે માટે જીજ્ઞાસુ અને પવિત્ર પાત્ર મળી આવે, તે તેને મારી યત્કિંચિત સ્મરણશક્તિ વડે, જ્ઞાન રૂપ જળથી પુષ્ટ કરૂં. આ પ્રકારની વિચારધારાએ સતત્ તેઓને રહ્યા કરતી હતી; તેના ફળ રૂપે જનપદ દેશમાંથી વિહાર કરીને કેટલાએક સાધુ-સાધ્વીએ પૂજ્યશ્રીના આશ્રય નીચે આવી રહ્યા હતા અને સૌ કોઇ બુદ્ધિગમ્ય રીતે તેઓશ્રીના અદ્ભુત જ્ઞાનનું પાન કરી સતેાષ પામતા હતા. અહે? શું એ પુરુષના ઉપકાર ! કેવું એ પુરુષનું પારમાર્થિક જ્ઞાન દાનનું લક્ષણ ! તેનું વિવેચન કરવા માટે મારી અલ્પમતિ કામ આવી શકતી નથી! ખરેખર તેના સ્મરણ રૂપે હું મારી એક નમ્ર વિતક જાત માહિતીના અનુભવની દર્શાવ્યા વિના રહી શકતા નથીઃ-સંવત ૧૯૪૦ ની સાલથી મારા (લેખક ) હૃદયમાં વારંવાર વિચાર થયા કરતા હતા કે લીંબડી-વઢવાણમાં બિરાજી રહેલ મહાન પવિત્ર પુરુષના ચરણમાં જઈને, તેમની મનેાહર મુખ* બરવાળા સ. ના સ્વ. કવિ શ્રી ઉમેદચંદ્રજી મ. ના લેખ ઉપરથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ મુદ્રાનું અવલોકન કરીને, ત્રિકરણ શુદ્ધ આરાધનપૂર્વક હું યાત્રા કરું. આ ઉભરાઓ અવારનવાર આવ્યાજ કરતા; પરંતુ કોઈ અંતરાય કર્મને જેરે મહારી આ ઈચ્છા ફલિભૂત થતી નહિ, છેવટે સં. ૧૯૪૬ની સાલમાં મહારી આ ઈચ્છા બળવત્તર બની, અને તે વખતે મેં લીબડી જઈ બિરાજમાન અનેક સાધુ સાથ્વીના દર્શન સાથે આ પવિત્રાત્માના ચરણામૃતનું પાન કર્યું. ત્યારથી જ મારા હૃદયમાં તે પવિત્રાત્માની છબી કતરાઈ ગઈ હતી. પુનઃ પણ તેઓશ્રીની અભુત વાણી પ્રવાહને લાભ મને વઢવાણ કેમ્પમાં મન્ય; એટલું જ નહિ પણ અમારામાંના કેટલાકની પ્રબળ ઈચ્છાને માન આપી પૂજ્યશ્રીએ પિતાની ઉદારતાને પરિચય કરાવવા બદલ અમને શ્રી ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનની વાંચણી આપી. મને મળેલી વિશ્વાસપાત્ર બાતમી ઉપરથી કહી શકું છું કે પૂજ્યશ્રી પાસે અમૂલ્ય જ્ઞાન દાનનો લહાવો લેવા મારવાડ, મેવાડ, કચ્છ, કાઠીયાવાડ અને ઝાલાવાડના ઘણા સાધુ-સાધ્યો અને શ્રાવક શ્રાવિકાઓ ભાગ્યશાળી થયેલા. સં. ૧૯૪૬ના જયેષ્ઠ માસમાં ચાતુર્માસ કરવા નિમિત્તે તેઓશ્રી ધોલેરા બંદર પધાર્યા હતા. ચાતુમોસ બાદ તરતમાં જ તેમને પૂર્વ જન્માંતરના કો અશુભ ઉદયે “જવરનો રોગ શરૂ થયું. તે વ્યાધિને દૂર કરવા તેઓશ્રીએ ક૫તી દવાઓને વેગ મેળવી અનુપાન સાથે ઉપયોગ કર્યો; તો પણ શરીર દિનપ્રતિદિન નિર્બળ થતું જતું હતું. આમ શરીરમાં અશક્તિ આવવાને લીધે તેઓશ્રીને ત્યાં રોકાવાની અનિવાર્ય ફરજ આવી પડી હતી. અને તે અરસામાં લગભગ પિષ માસમાં તેઓશ્રીએ શ્રી મણિલાલજી (આ લેખક ) તથા બાળ બ્રહ્મચારી શીવબાઈને પોતાના હસ્તક દીક્ષા આપી હતી. ત્યાર બાદ શરીરમાં કાંઈક શક્તિ પ્રગટ થતાં તેઓશ્રી શિષ્ય સમુદાય સાથે માઘ માસમાં ત્યાંથી વિહાર કરી લીંબડી પધાર્યા હતા. અહિં આવ્યા બાદ તેમનું શરીર વધુ જીણું બન્યું; એટલું જ નહિ પણ આહાર લે તદ્દન આ વખતે અશકય થઈ પડયો હતો. શારીરિક શક્તિ છેકજ ઘટી જવા પામી હતી. તે વખતે સ્વામીજી પોતાના મન સાથે વિચાર કરવા લાગ્યા કે હવે આ ક્ષણભંગુર દેહન નિર્વાહ થવો મુશ્કેલ છે. વળી આ શરીરને નિર્જીવ થવા જેવાં કેટલાક ચિન્હો બહાર આવ્યા જણાય છે, તો હવે મારા અંતિમ જીવનની સુધારણા માટે અંતરંગ ધ્યાનમાંજ તલ્લીન રહેવું વધુ ઈષ્ટ છે, એમ ધારી તેઓએ મૌન દશા ગ્રહણ કરી. - પૂજ્યશ્રીની સેવામાં વિનય ભક્તિકારક મુનિશ્રી દીપચંદ્રજી સ્વામી, મુનિ શ્રી મોહનલાલજી સ્વામી, મુનિશ્રી નથુજી સ્વામી તથા મુનિશ્રી મણીલાલજી સ્વામી આદિ ઠા. ૪ તથા સાધવીશ્રી કંકુબાઈ, ઉજમબાઈ આદિ આયજી Page #257 -------------------------------------------------------------------------- ________________ ઠાણું ૧૨ ઉપસ્થિત હતા. તેઓ સર્વે પૂજ્યશ્રીની મુખાકૃતિ તરફ અનિમિષ નેત્રે જોઈ રહ્યા હતા. પૂજ્યશ્રીની મૌન દશા નિહાળી સૌને શંકા ઉપજી કે આજે પૂજ્યશ્રી કાંઈક અસ્વસ્થ જણાય છે, એમ ધારી ઉક્ત મુનિએ તેઓશ્રીના આસન પાસે જઈ પૂછવા લાગ્યા કે સ્વામીજી ! આપ આ વખતે મૌન ધારણ કરી દષ્ટિ દમન કરી રહ્યા છે, તેનું શું કારણ? શું આપના હૃદયને આજે કાંઈ બેચેની જણાય છે? જે તેમ હોય તે જે કાંઈ સેવા ફરમાવો તે કરવા અમે ખડે પગે તૈયાર છીએ. આ સાંભળી પૂજ્યશ્રીએ દષ્ટિ ખુલ્લી કરી આસપાસ બેઠેલા ચતુર્વિધ સંઘને જોઈ તેઓ બોલ્યા:- અહો મહાનુભાવ! આ ક્ષણભંગુર દેહનો હવે થોડા વખતમાં ત્યાગ કરવાનો છે. માટે હવે સેવાની જરૂર નથી, પરંતુ એટલીજ અંતિમ સૂચના કે તમે સર્વ ઐક્યતાથી વતી જ્ઞાન દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતે પ્રવર્તશે તો તમારે જય થશે-આત્માનો ઉદ્ધાર થશે. બસ એજ મારી ઇચ્છા અને એજ મારી ભલામણ આટલું કહી પૂજ્યશ્રીએ દષ્ટિ બંધ કરી પુન: મૌનપણું ધારણ કર્યું અને આત્મિક રમણતામાં રાચવા લાગ્યા. આ વખતે સકળ સંઘના સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓ તેમની ધ્યાન યુક્ત મોન દશા નિહાળી રહ્યા હતા. શરીર ક્ષીણ, છતાં તેમની મનોશકિત હજુયે પ્રબળ હતી, જે વડે તેમણે અંત સમયની સ્તવના, આરાધનવિધિ, ધર્મસ્થાનાદિ આલોચના પૂર્ણ કરી, જે ખરેખર મુનિ જનેની શુદ્ધ વૃત્તિને સંતોષ પામવા જેવું છે. સંવત ૧૯૪૭ના વૈશાખ માસની સુદ એકાદશીને ભમવારે લગભગ ચાર વાગતાં ધર્મ ધુરંધર મહાપુરુષ શ્રી ગોપાળજી સ્વામી આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા; તે વખતે સર્વ ભાવિક શ્રાવક-શ્રાવિકા અને અન્ય દેશની વર્ગમાં ભારે દિલગીરીની લાગણું છવાઈ રહી હતી. આ દિલગીરીનું વર્ણન કરતાં અમારી કલમ ચાલતી નથી. પરંતુ જ્ઞાનીના બધામૃત પર દૃષ્ટિ કરી એટલું કહેવા ઈચ્છા થાય છે કે -મિત્રો! આપની જ્ઞાન ચક્ષુ પ્રસારી આ ફાની દુનિયાના કંદ સામે જે તે પ્રત્યક્ષ માલમ પડશે કે–આ જગતમાં ઉગે છે તે આથમવા માટે, જે કુલ ખીલે છે તે કરમાવા માટે, અને જે જન્મે છે તે મરવા માટે! એ અનાદિ કાળને જગતને નિયમ છે. પરંતુ જન્મનાર પ્રત્યેક પ્રાણીને જ્યાં સુધી સધર્મ, સદગુરૂ અને સદેવ એ રત્નત્રયને સાક્ષાત્કાર થતો નથી, કિંવા સમ્યકજ્ઞાન અને સમ્યક્ટશન પ્રાપ્ત કરી આત્માનુભવ વડે જીવન કર્તવ્યના ઉજળા પંથ પર પ્રવેશતો નથી, ત્યાં સુધી તેનું કવિતવ્ય, તેને જન્મ નિરર્થક છે, એમ નિશંસય માની લેવું ઘટે, અને જે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ મહાપુરૂષો આ અપાર દુ:ખ-ઉદધિમાં જન્મ લઈ સ્વપરના શ્રેય માટે, શુદ્ધ ચારિત્ર શુદ્ધ ક્રિયાઓ વડે માનવજીવનની કિંમત સમજી જીવનને સદુપયોગ સાધે છે, તેનાજ જીવનને અહો ધન્ય છે! અને એવાં જીવન ગાળનાર કે ગાળી જનારના ચરણમાં આપણા સૌના અનેકાનેક વંદન છે. એવું જીવન પૂજ્ય આત્માથી શ્રી ગોપાળજી સ્વામી જીવી ગયા, સ્વાત્માનું કલ્યાણ સાધી ગયા, અને આપણને યોગ્ય રસ્તે જવાનું સૂચન કરી ગયા; એ આપણું પરમ પુરુષને આપણી અંજલી હે, આપણા કોટિશ વંદન હા! ઉપર્યુક્ત ગુણ યુક્ત મહાન પ્રભાવશાળી, પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી હોવાથી તેમનું નામ ચિરસ્મરણય રાખવા માટે તેમને સંપ્રદાય “પૂજ્યશ્રી ગોપાલાજી સ્વામીને સંપ્રદાય” એ નામથી સંબોધાય છે. પૂજ્યશ્રી ગોપાળજી સ્વામીની પાટે પૂજ્ય શ્રી મોહનલાલજી સ્વામી બિરાજ્યા, જેઓ હાલ વિદ્યમાન છે. તેઓશ્રી ધોલેરાબંદરના રહિશ, જ્ઞાતે દશાશ્રીમાળી વણિક, તેઓશ્રીના પિતાનું નામ ગાંગજી કોઠારી, માતાનું નામ ધનીબાઈ. તેમના પહેલાં બે વર્ષે તેમના બહેન શ્રી મુળીબાઈએ દીક્ષા લીધેલી, અને ત્યારપછી પૂજ્યશ્રીએ સં. ૧૯૩૮ના વૈશાખ વદી ૪ ને રવિવારે ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી, ત્યાર પછી જ્ઞાનાભ્યાસમાં કેટલીક વખત ગાળી તેઓશ્રીએ અનેક સિદ્ધાંત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે - અને તેના ફળ રૂપે “પ્રશ્નોત્તર મેહનમાળા ” (ઉત્તરાર્ધ) નામક અતિ ઉપયોગી ગ્રંથ બહાર પાડી જૈન સમાજ પર ખૂબ ઉપકાર કર્યો છે. હાલના પુજ્ય શ્રી વયેવૃદ્ધ અને શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ છે. પૂજ્યશ્રી ગોપાળજી સ્વામીના સંપ્રદાયમાં હાલ મુનિ ૮ આયોજી ૧૯ કુલ ઠાણા ૨૭ પ્રાયઃ ઝાલાવાડ કાઠીયાવાડમાં વિચરે છે. પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ના બીજા શિષ્ય પુ. શ્રી ધનાજી મ. ની પટ્ટાવલી પૂ. શ્રી ધર્મદાસજી મ. ના બાવીસ સંપ્રદાય (ટેળા) પ્રથમ વિચરતા હતા. તે પૈકી ધનાજી મ. ને એક સંપ્રદાય હતો. તેમાંથી પાંચ વિભાગે વહેંચાયેલા પાંચ સંપ્રદાય હાલ પ્રવર્તે છે તે –૧ પુજ્યશ્રી જયમલજી મ. ને સંપ્રદાય ૨ પૂ. શ્રી રૂગનાથજી મ. ને સંપ્રદાય. ૩ તેરાપંથીનો સંપ્રદાય. ૪ પુ. શ્રી ચેાથમલજી મ. ને સંપ્રદાય. અને ૫ પુ. શ્રી રત્નચંદ્રજી મ. ને સંપ્રદાય. તે પાંચગચ્છની પટ્ટાવલી નીચે મુજબ – સં. ૧૯૫૪ માં પુકસ્તુરચંદજી મ. ના શિષ્ય મુનિશ્રી મૂળચંદજી મ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪, ગુજરાતમાં પાટણ મુકામે ચાતુર્માસ રહેલા, તે વખતે ત્યાંના શ્રી. વેરા રતનચંદ લલુભાઈએ ઉક્ત મુનિની મદદથી શ્રી ધનાજી મ. ની પ્રશસ્તી લખેલી તે નીચે પ્રમાણે. ચોપાઈ-ધર્મદાસજી ધર્મને ધારે, બાધ આપી બહુ જન તારે, થયા શિષ્ય નવાણું સ્વામી, મુનિ કૃત્ય મહાગુણ ગ્રામી. તેમાં બાવીસ પંડિત પ્રમાણે, મહાવિધાન પદે વખાણે, બહુ પામર જીવ બચાવ્યા, ગામ, નગર પુરમાં ગવાયા. દાહરા –મૂલચંદજી ધર્મદાસના, વડા શિષ્ય ગુણવાન; ગુજર સોરઠ દેશમાં, કર્યું ધર્મ મંડાણ. ધના ગુરૂભાઈન, કર્યો પૂજ્ય અભિષેક, વિચરી મરુધર દેશમાં, બુઝવ્યા જન અનેક. પાલણપુરથી ઉત્તર દિશાએ મારવાડમાં પ્રવેશ કરતાં “સાચાર” નામે ગામ છે, ત્યાં વણિક કુળદિપક “વાઘાશાહ” નામના શેઠ રહેતા. તેઓ સર્વ પ્રકારે સુખી હતા. તેમને કુળની વૃદ્ધિ કરનાર માત્ર એકજ પુત્ર હતા. જેનું નામ ધનાજી હતું. બાલ્યાવસ્થાથી જ તેમનામાં ધર્મના સંસ્કારો વિકાસ પામ્યા હતા. એક વાર પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ત્યાં પધાર્યા. ધનાજી તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. પુજ્યશ્રીનો અદ્દભુત બોધ તેમના અંતરપટમાં કોતરાઈ ગયા. અને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. તેથી તેમણે પિતાની અનુમતિ મેળવી સં. ૧૭૨૭ માં દીક્ષા લીધી, ત્યારબાદ સતત શાસ્ત્રાભ્યાસ કરી, ગુરૂ આજ્ઞાએ મારવાડ દેશમાં વિચરવા લાગ્યા. તેઓ ઉગ્ર તપસ્વી અને ઉગ્ર ક્રિયાધારી હતા. શાસ્ત્રાભ્યાસ શરૂ કરતી વખતે તેમણે એ અભિગ્રહ કરેલ કે શાસ્ત્રાભ્યાસ દરમ્યાન એકજ વસ્ત્ર અને એકજ પાત્ર કપે, અર્થાત્ મળેલ વિવિધ જાતને બધે આહાર એકજ પાત્રમાં ભેગો કરી જમતા, અને માત્ર એક પછેડીથી દેહ આચ્છાદિત કરતા. એ રીતે આઠ વર્ષ સુધી તેમણે ચલાવ્યું, ઉપરાંત તેઓ એકાન્ત ઉપવાસ કરતા, નિદ્રાને ત્યાગ કરી સારી રાત ધ્યાનાવસ્થામાં ગાળતા, એવી વિચિત્ર પ્રકારની તપશ્ચર્યાઓ કરતા તેમણે મારવાડમાં ઘણું જીવોને પ્રતિબધ્યા અને પાછળથી તેઓ માત્ર એકજ પુરી ખાઈને દેહ ટકાવી રહ્યા હતા, તે પણ તેમનું આત્મબળ એટલું મજબુત હતું કે વિહાર કરવામાં તેઓ પછાત ન રહેતા. છેલ્લે તેઓ ““મેડતા” ગામમાં પધાર્યા અને ઘણાઓને જૈનધમાંનુયાયી બનાવ્યા. અહિં તેઓ તદ્દન અશક્ત થયા હતા, તેથી ત્યાંના શ્રાવકના આગ્રહથી ત્યાં તેમને સ્થિરવાસ રહેવાની ફરજ પડી હતી. નવ મહિના સુધી તેમણે છઠને પારણે છઠ કરી શરીર શષવી નાખ્યું. છેક જીર્ણાવસ્થાએ તેમણે પિતાની પાટે પોતાના શિષ્ય શ્રી Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભુદરજી સ્વામીને બેસાડી અનશન તપ કર્યો અને સં. ૧૭૮૪ માં ફક્ત બેજ દિવસને સંથારે પાળી તેઓ સમાધિભાવે કાળ કરી સ્વગેર પધાર્યા. પુજ્યશ્રી ભૂધરજી મહારાજ શ્રી સોજત (મારવાડ) ગામના રહિશ. તેમણે ધનધાન્યાદિ વિપુલ સામગ્રીનો ત્યાગ કરી પુ. શ્રી ધનાજી મ. પાસે સ. ૧૭૭૩ માં દીક્ષા લીધી અને અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને મહાન પ્રભાવશાળી ૩ શિષ્ય થયા -૧ પુ. શ્રી જયમલજી મ. ૨ પુ. શ્રી રૂગનાથજી મ. = પુ. શ્રી. કુશલાજી મ. તે સિવાય બીજા કેટલાક શિષ્યો થયા હતા. પુ. શ્રી ભૂધરજી સ્વામીએ પોતાનું આયુષ્ય નજીક જાણી પિતાની પાટે શ્રી જયમલજી મ. ને સ્થાપી સં. ૧૮૦૪ માં બે દિવસના સંથારા બાદ કાળ કર્યો. પુજ્યશ્રી જયમલજી મહારાજ રાજપુતાનામાં આવેલા “લાંબીયા ” ગામમાં મુથા કુટુંબના મોહનદાસ નામે એક શેઠ રહેતા હતા. તેમને મેમદે નામના પત્ની હતા. તેમનાથી આ જયમલ” નામના પુત્રને જન્મ થયો. આ કુટુંબ પુર્વના પુત્રએ સુખી હતું છતાં વ્યાપારાદિ સર્વ પ્રવૃત્તિમાં આ પુત્રને જન્મથી જય પ્રાપ્ત થશે, તેથી પુત્રનું નામ “જયમલ” પાડયું. તેઓ સુસંસ્કારી અને બુદ્ધિશાળી હતા. યોગ્ય વિદ્યાભ્યાસ પૂર્ણ કરી તેઓ વ્યાપારમાં જોડાયા અને ૨૨ વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું. ત્યારબાદ મેડતાથી તેમના એક મિત્રને પત્ર આવ્યું કે અત્યારે અમુક જાતને વેપાર કરવાનો સારે ગ છે, તેથી દ્રવ્યપ્રાપ્તિ થવા સંભવ છે માટે જલદી આવશે. આથી “ શ્રી જયમલ” પોતાના એક નોકરને સાથે લઈ મેડતા ગયા અને મિત્રને ત્યાં ઉતર્યા. તે સમયે પૂજ્યશ્રી ભૂધરજી મ. ત્યાં પધારેલા, તેમનું વ્યાખ્યાન સાંભળવા આ બંને મિત્રે ગયા. મહારાજશ્રીએ સંસારની અસ્થિરતા, બ્રહ્મચર્યનું સ્વરૂપ, અમૂલ્ય માનવદેહની પ્રાપ્તિ, અને કરવા યોગ્ય કાર્યોની સચોટ સમાલોચના કરી. જે જયમલજીના અંતરમાં રગેરગ ઉતરી ગઇ, ત્યાં જ તેમને સંસાર પર ઉગ થયે અને દીક્ષા લેવાનો નિશ્ચય પર આવી ભુદરજી સ્વામીને કહ્યું કે, મહારાજ ! મારે વિચાર અ૮૫ સમયમાંજ દીક્ષિત થવાનો છે, માટે મને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપ. આ સાંભળી મુનિશ્રીએ જયમલજીને તેના માબાપની અનુમતિ મંગાવવાનું કહ્યું ત્યારે જયમલજીએ કહ્યુંઃ મહારાજ ! માતાપિતા કે સ્ત્રી પુત્ર સૌ કઈ સ્વાર્થને આધિન છે; મારે તો મારા આત્માનું કેઈપણ પ્રકારે કલ્યા જ કરવાનું છે, માટે કૃપા કરી મને બ્રહ્મચર્યને નિયમ આપો. આ સાંભળી પુજ્યશ્રીએ ઉતાવળ નહિ કરવા સમજણ આપી, પણ જયમલજીને Page #261 -------------------------------------------------------------------------- ________________ જ એકજ_નિશ્ચય હતું. તેણે કહ્યું -સ્વામિન્ ! આપ જ્યાં સુધી મને પ્રતિજ્ઞા નહિ આપો, ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ છે. એમ કહી તે તો અન્ન જળને ત્યાગ કરીને ત્યાંજ બેઠા. ત્યારે તેમના નોકરે જયમલજીને કહ્યું –શેઠજી ! હમણા તે પિતાજી પાસે ચાલે, પછી ખુશીથી આ૫ આ૫નું ધાર્યું કરજે. ત્યારે જયમલજીએ નોકરને કહ્યું કે પિતાજી પાસે જા, અને કહી દેજે કે “જયમલે’ રીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી છે, અને આપની અનુમતિ મંગાવે છે. નિરૂપાયે નોકરને ત્યાંથી વિદાય થવું પડયું. તે “લાંબી ” આવ્યો અને બધી વાત તેણે મોટા શેઠ (જયમલના પિતા) ને કહી સંભળાવી. જેથી શેઠજી વગેરે સૌ મેડતા” આવ્યા. અને ત્યાં જે હકીક્ત બની તે અત્રે “સઝાય” રૂપે અહિં આપી છે. દાહરા –સરવે સાથે સંચરી, ગયા મેડતા ગામ, ધર્મસ્થાનકે પૈર્યથી, કર્યો જઈ મુકામ. ૧ નિહાળી નિજ પુત્રને માતા ગઈ હરખાઈ, પુછ્યું પાસે બોલાવીને, કેમ રહ્યા છો આહીં. ૨ ( ગાયન-ભેખરે ઉતારે રાજા ભરથરી-એ રાગ ) શેઠ–કેમ રહ્યો ભાઈ એલે, મોક દાસને ઘેરજી વિચાર વહાલા ! શા ધારી, પુત્ર પ્રકાશ પેરજી, અયોગ્ય કરવું આ નવ ઘટે–એ ટેક ૧ જ્યમલ–પુણ્યવંત પિતા પ્રમાણીયે, આ ભવની આ સગાઇજી; સાથે કોઈ ન સંચરે, પિતા સ્ત્રીને માયજી, અનુમતી આપો મુને આ ક્ષણે, ક્ષણ લાખેણી જાયજી. અનુ. એ ટેક ૨ શેઠ-પુત્ર રત્ન તુમ માઘરો, મારી કુળને શણગારજી; વિવિધ વસ્તુ સુખ ભેગ, હમણુ પરણ્યો છું નારજી; અયોગ્ય. ૩ જયમલ–સ્વપ્ના સમ સુખ જાણવા, ભુંડા ભોગ વિલાસજી; જોબન જાતાં થઈ જશે, રૂપરંગને નાશજી; અનુ. ૪ શેઠ-પુત્ર બીજે નથી માઘરે, તું છે પ્રાણ આધાર; પુત્ર વિનાને મને કરી, અબ નવ થા અણુગારજી. અયો. ૫ જયમલ–સગર ચક્રી ને હુતા, સાઠ સહસ્ત્ર કુમારજી; તે પણ નામ રહ્યું નહિ, સાથે પહોંચ્યા યમદ્વારજી. અનુ. ૬ માતા--માત સુખ માટે મહાવીરે, અભિગ્રહ રહ્યો ગર્ભાવસજી; માતા પિતા મુવા પછી, લેજે સંયમ ભારજી. અયો. ૭ જયમલ-નાનીએ જાણ્યું એ જ્ઞાનથી, માત પિતા કેર આયજી; તેથી અભિગ્રહ ગ્રહ્યો તે સમે, હું નથી જાણતો માયજી. અનુ. ૮ કાળ અચાનક આવીને, પકડી લેશે મુજ પ્રાણજી; તેથી ચેત્યો હું ચપથી, સમજી સદ્દગુરૂ વાણજી અનુ. ૯ માતા–માત પિતાની ભક્તિનું, ફળ ભાંખ્યું ઠાણુંગ; તેથી નિરાશ તુમ નવ કરે, ઉઠે અંતરમાં આગજી. અ. ૧૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૭. અનુ. ૧૧ અનુ. ૧૨ અયો. ૧૩ અનુ. ૧૪ અ. ૧૫ અ. ૧૬ અયો. ૧૭ એ ટેક. સુંદ. ૧૮ જયમલ–અનાર્ય દેશને અધિપતિ, આદ્ર કુમાર અવધાર; મોહ તજી મગધ દેશમાં આવી થયો અણુગારજી. મૃગલાં વનમાં મારતાં, અંતર ઉપયે વૈરાગજી; દેવા અભય દીક્ષા ગ્રહી; સંયતિ સમજે મહાભાગજી માતા-પુત્ર મુખ એક પેખીને, લેજે સંયમ લહાવજી; વંશ વૃદ્ધિ થયે વેગથી, સંયમ લેજે સુભાવછ. જયમલ-કુંવર પણે દીક્ષા ગ્રહી, અઠવતા અણુગારજી; થાવરચાએ પુત્ર વિના, તજી બત્રીશે નારજી. વંશ કોના રહ્યા વિશ્વમાં, માતા મનમાં વિચારજી; મેહ મૂકી માતા માહ્યરો, આપે આના તત્કાલજી. સ્ત્રી–પાણગ્રહણ કર્યું પ્રેમથી, હેતે ગ્રહી મુજ હાથ; સુખ આપ્યા વિણ સાહિબા, નવ તજે કહું નાથજી. દીક્ષા લેવી હતી તે પેલા, નો'તી પરણુવી નારજી; ભેગ સમય યોગ કાં ધરે, તજી નાનકડી નારજી. જયમલ- આઠ સ્ત્રી જંબુએ તજ, પરણીને પહેલી રાત; ધના શાળીભદ્ર ધમકમાં, લલનાઓને મારી લાતજી; સુંદરી છોડે આ સંસારને, જે હોય પુરણ પ્રેમજી સ્ત્રી–તેઓ ભુકત ભોગી થઈ પછે થયા અણગાર; તેમ તુમે સુખ ભોગવી, લેજે સંયમ સુસારજી. તરૂણી તજે નહી તેગથી, કહું કરજેડી કંથજી. જયમલભેગ રોગ સમ ભામિની, સમજે સુંદરી સારજી; ક્ષણિક સુખને કારણે, જાવું જમને ઠાર; નેમ જીનેશ્વરે નારીને, પ્રેમે કીધો પરિહારજી; તેરણથી રથ ફેરવી, ગયા ગઢ ગિરનારજી. સી-રડતી ન મુકે આ રાનમાં, અબળા, વિણ આધાર; દગો ન ઘો કંથ માહ્યરા, કરગરી કહું આવારજી. જયમલ--આધાર વિશ્વમાં એક છે, ધારે ધરણીની માય; ધર્મ કરી બેની હૈયથી, શોભાવ કુળ સદાયજી. બંધવ મુજ માને બેનડી, આજ થકી અવધારછે. લેખક-–સંસાર મેહને છેડી, છોડો સંસારી પાસ; વૈરાગ્ય વનિતા પામતા, અંતર પ્રગટયો ઉલ્લાસજી, ધિક ધિક્ક આ સંસારને, ધિક્ક આ માયાની જાળજી; તેડવા દંપતી તે સમે, તૈયાર થયા તતકાળજી. માતા પિતા મન સમજીને, આપે અનુમતિ ત્યાંયજી. દીક્ષા લેવા આવ્યા હતા, કરી નિરમલ કાયછે. તરણ. ૧૯ સુંદ. ૨૦ સુંદ. ૨૧ તરૂણું. ૨૨ બંધવ. ૨૩ અનુ. ૨૪ અનુ. ૨૫ અનુ. ૨૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મણિ તુલ્ય માનવ દેહ આ, મળ્યો જાણી મહાભાગજી; વેગે કર્મ વિદારવા, જુવતી સુજયમલ જાગજી; અનુ. ૨૭ સ્ત્રી સહિત જયમલભાઈએ માતા પિતાની અનુમતિ મેળવી, ગુરૂદેવ પાસે આવી દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. તે વખતે ગુરૂદેવે યેગ્ય જીવ જાણી સં. ૧૭૭૬ ના મૃગશિર વદિ બીજને દીને મેડતાગ્રામે દીક્ષા આપી. જયમલજી મ. ૨૨ વર્ષની ઉંમરે સંસારનો સર્વથા મેહ મૂકી જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. પુર્વના કેઈ મહા સંસ્કારના ગે તેમને ઉત્પાતિકા બુદ્ધિ પ્રગટ થયેલી, જેથી તેમણે ઘણા સૂત્રો મુખપાઠ કર્યા. અને ભવ્ય જીને સાથ આપતાં દેશપરદેશમાં વિચરવા લાગ્યા. તેમના ધર્મપત્ની પણ છ મહિના દીક્ષા પાળી સ્વર્ગે ગયા. જયમલજી મ. ને એગ્ય જાણી શ્રી ભૂધરજી મહારાજે તેમને શ્રી ચતુર્વિધ સંઘ સમસ્ત આચાર્ય પદવી આપી. પછી તેઓ (શ્રી ભુધરજી મ.) સ્વર્ગવાસ પામ્યા. જયમલજી મહારાજે દીક્ષા લઈ સેળ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા, અને બાવન વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરી આત્મભાવના ભાવમાં ઘણું જીવોને તાર્યાઅર્થાત્ સન્માર્ગે ચડાવ્યા. શરીરબળ ક્ષિણ થતાં સં. ૧૮૩૯માં તેઓ નાગર શહેરમાં સ્થિરવાસ રહ્યા. અને પછી અલ્પાયુષ્ય ધારી તેમણે પોતાના શિષ્ય શ્રી રામચંદજી મ. ને આચાર્યપદે સ્થાપ્યા. છેલે સમયે ફક્ત પાણી પર જ રહેવાની તેમણે આકરી તપશ્ચય આદરી, જે એક માસ રહી. ત્યારબાદ જાવજીવને સંથારો કર્યો, જે સાત દિવસ રહ્યો. પુજ્ય જયમલજી સ્વામી સં. ૧૮૫ર ના વૈશાક શુદિ ચૌદશના રોજ સ્વર્ગવાસ પામ્યા. તેઓ મહાપ્રતાપી, વિદ્વાન અને અજબ કવિત્વ શક્તિ ધરાવતા, તેમની વૈરાગ્યમય સ્તુતિઓ આજે પણ જેનો અતિ ઉલ્લાસભયા ભાવે ગાય છે. પૂજ્યશ્રી જયમલજી મ. ની પાટાનુપાટ ૧ પૂજ્યશ્રી ધર્મદાસજી મ ૫ પૂ. શ્રી રાયચંદજી મ. ૨ પૂશ્રી ધનાજી મ. ૬ પુત્ર શ્રી આસકરણજી મ. ૩ પૂ. શ્રી ભૂધરજી મ. ૭ પૂ. શ્રી સબળદાસજી મ. ૪ પૂ. શ્રી જયમલજી મ. ૮ પુત્ર શ્રી હીરાચંદજી મ. પુ. શ્રી જયમલજી મ. ની સંપ્રદાયમાં હાલ મુનિ ૧૩ આયજી. ૯૦ કુલ ૧૦૩ ઠાણુઓ વિદ્યમાન છે; જેઓ મારવાડમાં વિચરે છે. ૨ પ૦ શ્રી રૂગનાથજી મ. ને સંપ્રદાય અને તેમની પટ્ટાવલી ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ પુ. શ્રી ધનાજી મ. ૩ પુ. શ્રી ભૂધરજી મ. ૪ પુ. શ્રી રૂગનાથજી મ. ૫ પુ. શ્રી ટોડરમલજી મ. ૬ પુ. શ્રી દીપચંદજી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ મ. ૭ પુ. ભરૂદાસજી મ. ૮ પુ. ખેતશી મ. ૯ મુનિશ્રી ભીખનજી મ. ૧૦ મુનિશ્રી ફેજમલજી મ. ૧૧ મુ. શ્રી સંતોકચંદ્રજી મ. પુજ્યશ્રી રૂગનાથજી મ. ની સંપ્રદાયમાં હાલ મુનિ. ૪ આર્યાજી ૧૫ કુલ ઠાણા ૧૯ વિદ્યમાન છે, જેઓ મારવાડમાં વિચરે છે. - ૩ તેરા પંથની ઉત્પત્તિ અને પટ્ટાવલી પુજ્યશ્રી ભૂધરજી મ. ના ત્રણ શિષ્ય પૈકીના બીજા શિષ્ય શ્રી રૂગનાથજી મ. ગુરૂઆજ્ઞાએ મરૂધર દેશમાં વિચરતા હતા. તે વખતે તેમને “ભિખનજી” નામના શિષ્યને લાભ થયેઃ ભિકનજી મારવાડ દેશમાં કટાળીયા નામક ગામમાં સં. ૧૭૮૭ માં જન્મ પામ્યા હતા. પૂર્વ સંસ્કારના યોગે જેમ જેમ તેઓ વયમાં વૃદ્ધિ પામતા ગયા, તેમ તેમ તેમનામાં બુદ્ધિ, ચાતુરી આદિ ગુણેની સાથે ધાર્મિક સંસ્કારે પણ વધવા લાગ્યા. એકદા રૂગનાથજી મહારાજ તે સ્થળે પધાયો, અને તેમના અદભુત બેધથી વૈરાગ્ય પામી શ્રી ભીકનજીએ સં. ૧૮૦૮ માં તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે ખૂબ શાસ્ત્રાભ્યાસ કર્યો. અભ્યાસને અંતે તેમને જૈન ધર્મની ખુબી વધુને વધુ રહસ્ય ભરી રીતે પ્રતિપાદિત થઈ. તેઓ માનતા કે અહિંસા, દાન ને અનુકંપાથી જ આત્માનો ઉદ્ધાર છે, નવ તત્ત્વો માંહેનું પુણ્યકર્મ અવશ્ય ત્યાગવા ગ્ય છે, અને નિર્જર ગ્રહણીય છે, છતાં આધુનિક સાધુઓ જે પુણ્યને મેખરે રાખી વ્યવહાર ઉપદેશ આપે છે તે ઈચ્છવા ચોગ્ય નથી, એટલું જ નહિ પણ તે અશ્રેયનું કારણ છે. આમ ધારી પોતાની આ માન્યતા તેમણે બીજી ૧૩ સાધુઓને સમજાવી. તેઓને પણ આ એકાન્તવાદની ઘેડ બેસી ગઈ. તેથી તે ૧૩ જણાએ આ પ્રકારનો બોધ આપવા લાગ્યા. આ જોઈ ગુરૂએ તેમને કહ્યું. કે વ્યવહાર ધર્મનો લોપ થાય છે, માટે નિશ્ચય નયને ગૌણ રાખી વ્યવહાર નયને મુખ્ય પણે માનવો જોઈએ. માટે તમે આ ખાટી શ્રદ્ધાનો ત્યાગ કરો. ગુરૂનું ઉપર્યુક્ત કથન તેઓએ માન્યું નહિ, એટલું જ નહિ પણ સં. ૧૮૧૫ ની સાલમાં બગી મુકામે આ ૧૩ સાધુએ ગુરૂથી જુદા પડયા ત્યાંથી ફરતા ફરતા તેઓ સઘળા મારવાડમાં આવેલા “કેલવા ગામ ” માં આવ્યા, અને ફરી દીક્ષા લીધી. આ સ્થળે કેટલાક શ્રાવકો અને બાર સાધુઓએ મળીને “શ્રી ભીકનજી ” ને આચાર્ય પદવી આપી. સંપ્રદાયમાંથી પ્રથમ તેર સાધુઓ નીકળ્યા, તેથી આ ગચ્છનું નામ “તેરાપંથી ગચ્છ ” પડયું. “તેરાપંથ ની ઉત્પત્તિ બાબત સ્વ. શ્રી વા. મ. શાહ કૃત ઐતિહાસિક નોંધમાં જુદા પ્રકારનો ઉલ્લેખ અપાયો છે. તેમાં લખ્યું છે કે –એકવાર આ * આ હકીકત મને ખ્યાવરમાં મળી હતી. ૩૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભીખનજી મુનિ ગરમ પાણી વહારી લાવેલા, તે ખુલ્લું રહી ગયું હાવાથી અચાનક તેમાં એક ઉંદર પડીને મરણ પામ્યા. આથી ગુરૂએ ભીખનજીને ઠપક આપ્યા. ત્યારે ભીખનજીએ કહ્યું કે “ મારાથી એનું મૃત્યુ થયું નથી, પણ આયુષ્ય તૂટવાથી તે મરણુ પામ્યા, તેમાં હું શું કરૂ ? છેવટે આ મુનિ સ. ૧૮૧૫ માં બીજા ૧૨ સાધુઓ સાથે જુદા પડયા અને ગચ્છ સ્થાપ્યા. આ તેરના નામથી “ તેરાપંથ ” ચાલ્યે. તેમણે એવી પ્રરૂપણા કરી કે “ મરતાં જીવને છોડાવે તેા પાપ લાગે’” મારા નમ્ર મત પ્રમાણે આ હકીકત “ દિગંમર મત ” ની ઉત્પત્તિ જેટલી જ સત્યથી વેગળી જાય છે. અને તે એક બીજાની દ્વેષયુક્ત ભાવનાને પરિણામે મનઃ કલ્પનાઓ વડે જન્મી હોય તેા ના કહેવાય નહિ. મને જે ઐતિહાસિક સાધના મળ્યા તે ઉપરથી લખવાને પ્રેરાયે। છું કે: તે વખતે આગ્રામાં આધ્યાત્મિક મત–નિશ્ચય નય પર વધારે વજન આપનાર એક મડળ વિકસ્યું હતું, અને વણારસીદાસ વગેરે નિશ્ચય નયના પુસ્તક વાંચતા, અને ગ્રંથા મનાવતા. આ આધ્યાત્મિક મત વિતરાગ ભાષિત ધર્મથી વિરુદ્ધ ન હતા, તથાપિ તેમાં નિશ્ચયમાર્ગ પર મુખ્ય એધ આપી વ્યવહારને ગોણુ” રાખવામાં આવતે. આ ગભિત વ્યવહાર નયને સમજનારા આછા હાઇ નિશ્ચય નયને જ મુખ્યત્વે પક્ડી રાખતા. તેથી આ નિશ્ચય નયના પુસ્તકો ભીખનજીના વાંચવામાં આવ્યા હાય, અને તેના સહવાસ થયા હોય, અને તેને પરિણામે જ ભિકનજીએ એકાંત આગ્રહી મની નવા પથ ઉપસ્થિત ક્યોં હાય, તેમ વધુ વજન ભરી રીતે માની શકાય છે. ઉપરાંત પુજ્યશ્રો રૂગનાથજી મ. પછી તેમની પાટે બિરાજનાર યુવાચાર્ય શ્રી ટોડરમલજી મ. ને પણ નિશ્ચય નયના મત વધુ અંધાયેલા, અને તેથી જ તેએ વ્યાખ્યાનમાં નિશ્ચય નયના મુખ્ય બેધ આપી વ્યવહારનું માત્ર ટુક સ્વરૂપ જ વર્ણવતા અને જ્યારે એકાંતમાં તેમના ખાસ ભક્તો ચર્ચા કરતા, અથવા બહાર ગામથી પત્ર દ્વારા પુછાવતા, ત્યારે તેએ તેના જવાબે એવી ઢબથી આપતા કે જેમાં નિશ્ચયવાદ-એકાંતવાદ જ મુખ્યપણે હાય. એની સાક્ષી રૂપે હાલ પણ કાઠીયાવાડ–ઝાલાવાડમાં “ટોડરમલના પત્રા” વંચાય છે. અને તે વાંચનારાએ એકાન્ત નિશ્ચયનય પર વધુ ભાર મૂકે છે. શ્રી ટોડરમલના તત્ત્વજ્ઞાનની આ અસર ભીકનજીને થઈ હાય અને તેથી તેએ અહિંસા, દાન, અનુકંપાદિ તત્ત્વાને નિશ્ચયમાં ઉતારી, ઉપયુક્ત મત આંધ્યા હાય તે સ્વાભાવિક લાગે છે. કેમકે સિદ્ધાંતમાં નિશ્ચય ભાવે તે સ્વ-આત્માની દયા પાળવાનું કહ્યું છે, તે સ્થળે પરયામાં પ્રવર્તતા સ્વ–દયાને ભૂલાય છે તેથી પરક્રયા-પર-ભાવને છેડી સ્વદયા-સ્વભાવમાં જ રમણ કરવું વધુ ઇષ્ટ છે! વળી “ દાન દેવું ” એ દાનાંતરાય કર્મના ક્ષય થવાથી જ મને છે; તે દાન પેાતાના જ્ઞાનાદિ અનંત ગુણેાને વિષેજ દેવું તે “દ્યાન” છે, પણુ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વ્યવહારે તે દાન આપતાં લાભ-અલાભનું કારણ છે; જે ભવાન્તરમાં ભ્રમણ કરાવનાર છે, માટે નિશ્ચય દાન તેજ સર્વ શ્રેષ્ઠ છે ! “અનુકંપા ” માત્ર આત્માની કરવી જેથી ભવાન્તરને અંત આવે; પરદયા, પરદાન અને પરઅનુકંપા એ બધા પુણ્ય પાપની વૃદ્ધિ રૂપે છે, જેને છેડવા જોઈએ ! આ પ્રકારની નિશ્ચયાત્મક માન્યતાઓ ઉપરાંત અન્ય પણ કેટલીક આવી જાતની માન્યતાઓને લીધે “ ગુરૂ ” સાથે ભિકનજીને મતભેદ થયે હોય અને તેના ફળરૂપે તેઓએ જુદા પડી “ તેરાપંથ” ઉત્પન્ન કર્યો હોય, એ પ્રમાણે માનવાને વધુ કારણે ઉપલબ્ધ થાય છે. ગમે તેમ હો પણ તેમના આ એકાંત નિશ્ચયના મતે દિગંબર સમાજ (નગ્નાવસ્થા) જેટલા જ હાસ્યજનક અને ઉપેક્ષા કરવા યોગ્ય છે. આ બધા નિશ્ચયને આગળ ધરતાં પણ વ્યવહાર બંધ તેનાથી પણ સહેજે થઈ જાય છે; પણ એકાન્ત તેમનામાં પકડને લીધે વિતરાગાજ્ઞા વિરુદ્ધ માન્યતાઓ જડ ઘાલી બેઠી છે, તેને પરિત્યાગ દુરાગ્રહ છોડીને કરવામાં આવે તો નિશંસય “સત્ય ધર્મના સિદ્ધાંતો” થી તેઓ વધુ નજદિકમાં છે. તે ગચ્છમાંથી બીજે જ વર્ષે “ શ્રી રૂપચંદજી નામના એક સમયજ્ઞ મુનિ છૂટા થયા હતા. તેરાપંથી ગચ્છના સાધુ–આર્યાજીની સંખ્યા લગભગ ૩૦૦ ત્રણસની છે. તેઓ એક જ પુજ્યની આજ્ઞાને અનુસરે છે. તેઓ મારવાડ, મેવાડ, વિકાનેર, થલી, કચ્છ, વાગડ આદિ પ્રદેશમાં વિચરે છે. પાવલી –૧ પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી ધન્નાજી મ. ૩ શ્રી ભૂધરજી મ. ૪ શ્રી રૂગનાથજી મ. ૫ શ્રી ભીખનજી મ. ૬ શ્રી ભારમલજી મ. ૭ શ્રી રાયચંદજી મ. ૮ શ્રી જીતમલજી મ. ૯ મેઘરાજજી મ. ૧૦ માણેકલાલજી મ. ૧૧ શ્રી ડાલચંદજી મ. ૧૨ શ્રી કાળુરામજી મ. ( હાલ વિદ્યમાન છે.) ૪ પૂજ્ય શ્રી ચેમિલજી મ. ને સંપ્રદાય અને પટ્ટાવલી – આ સંપ્રદાયમાં હાલ ૩ મુનિ અને ૧૫ આર્યાછ કુલ ઠા. ૧૮ વિદ્યમાન છે. જેઓ મારવાડમાં વિચરે છે. તેમની પટ્ટાવલી નીચે પ્રમાણે છે – - ૧ પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી ધનાજી મ. ૩ શ્રી રંગનાથજી મ. ૪ શ્રી રૂગનાથજી મ. ૫ શ્રી ટેડરમલજી મ. ૬ શ્રી દીપચંદજી મ. ૭ શ્રી રૂદાસજી મ. ૮ શ્રી ચેાથમલજી મ. (તેમના નામને સંપ્રદાય) ૯ શ્રી સંતેકચંદજી મ. ૧૦ શ્રી રામકીશનદાસજી મ. ૧૧ મુનિશ્રી કેસરીમલજી મ. ૧૨ શ્રી ઉદેચંદજી મ. ૧૩ શ્રી શાર્દૂલસિહજી મ. (જેઓ હાલ વિદ્યમાન છે.) * શ્રી જીતમલજીએ શ્રી ભગવતી તથા ઉત્તરાધ્યયન વગેરે સુત્રોના રાસ પદ્યરૂપે બનાવ્યા છે, તેમજ “ભ્રમ વિધ્વંસ ” નામક ગ્રંથ રચ્યો છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ રયર ૫ પૂજ્યશ્રી ધન્નાજી મ. ને પાંચમે સંપ્રદાય. જે પુજ્ય શ્રી રત્નચંદ્રજી મ. ના સંપ્રદાયના નામથી ઓળખાય છે. તેમના સંપ્રદાયમાં ૯ મુનિ ૩૮ આર્યાજી કુલ ઠાણું ૪૭ વિદ્યમાન છે, જેઓ મારવાડમાં વિચરે છે. તેમની પટ્ટાવલી – ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી ધનાજી મ. ૩ શ્રી ભૂધરજી મ. ૪ શ્રી કુશલાજી મ. ૫ શ્રી ગુમાનચંદજી મ. ૬ શ્રી દુર્ગાદાસજી મ. ૭ શ્રી રત્નચંદ્રજી મ. (જેમને સંપ્રદાય ચાલે છે) ૮ શ્રી કજોડીમલજી મ. ૯ શ્રી વિનયચંદ્રજી મ. ૧૦ શ્રી સૌભાગ્યચંદ્રજી મ. ૧૧ શ્રી હસ્તિમલજી મ. જ પૂ. શ્રી ધર્મદાસજી મ. ના ત્રીજા શિષ્ય શ્રી છેટા પૃથ્વીરાજજી મ. નો સંપ્રદાય. પુજયશ્રી છેટા પૃથ્વીરાજજી મ. ને સંપ્રદાય હાલ “પુજ્યશ્રી એકલિગદાસજી મ.ને સંપ્રદાય” નામથી ઓળખાય છે. તેઓ પ્રાય: મેવાડમાં વિચરે છે. મુનિ ૮ આર્યાજી ૩૫ કુલ ૪૩ ઠાણાએ વિદ્યમાન છે. તેમની પાટાનુપાટ – ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ પુ. શ્રી છોટા પૃથ્વીરાજજી મ. ૩ શ્રી દુર્ગાદાસજી મ. ૪ શ્રી હરીદાસજી મ. ૫ શ્રી ગંગારામજી મ. ૬ શ્રી રામચંકજી મ. ૭ શ્રી નારણદાસજી મ. ૮ શ્રી પુરામલજી મ. ૯ શ્રી રોડીમલજી મ. ૧૦ શ્રી નરશીદાસજી મ. ૧૧ શ્રી એકલિંગદાસજી મ. (જેમને સંપ્રદાય) ૧૨ શ્રી મેતીલાલજી મ. ૧૩ શ્રી જેધરાજજી મ. પૂ. શ્રી ધમદાસજી મ. ના ચોથા શિષ્ય શ્રી મનહરદાસજી મ. ના સંપ્રદાય. - પુજ્યશ્રી મનોરદાસજી મ. ને પરિવાર હાલ “પુજ્યશ્રી મતીરામજી મ. ને સંપ્રદાય” નામથી ઓળખાય છે. તે સંપ્રદાયમાં મુનિ ૭ સાત છે. તેઓ સંયુકત પ્રાંત, જમના પાર પંજાબ તરફ પ્રાયઃ વિચરે છે. તેઓની પાટાનુપાટ નીચે મુજબ– ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી મનોરદાસજી મ. ૩ શ્રી ભાગચંદ્રજી મ. ૪ શ્રી શીલારામજી મ. ૫ શ્રી રામદયાળજી મ. ૬ શ્રી મુનકરણજી મ. ૮ રામસુખદાસજી મ. ૮ શ્રી ખ્યાલીરામજી મ. ૯ શ્રી મંગળસેનજી મ. ૧૦ શ્રી મતીરામજી મ. (તેમને સંપ્રદાય) ૧૧ શ્રી પૃથ્વીચંદ્રજી મ. ૧૨ શ્રી અમરચંદજી મ. પુ. શ્રી ધર્મદાસજી મ. ના પાંચમા શિષ્ય શ્રી રામચંદ્રજી મ. ને સંપ્રદાય * જેમણે પિતાની માતા સાથે નાની વયમાં જ દીક્ષા લીધેલી અને ખૂબ શાસ્ત્રાભ્યાસ કરેલ છે. જેઓ હાલ વિદ્યમાન આચાર્ય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પૂજ્ય શ્રી ધર્મદાસજી મ૦ ના શિષ્ય શ્રી રામચન્દ્રજી મહારાજનું કિંચિત જીવન વૃતાન્ત, તથા શિષ્ય પરિવાર તથા તેઓશ્રીની પાટાનુ પાટ નીચે મુજબ– પૂજ્ય શ્રી રામચન્દ્રજી મ૦ નું જીવન વૃત્તાન્ત દુરાગ્રહરૂપી અંધકારને તેડવામાં સૂર્ય સમાન, હિતોપદેશરૂપી અમૃતના સાગર જેવા ચિત્તવાલા સંદેહના સમૂહને નાશ કરનાર, જિનોએ પ્રરૂપેલા ધર્મની ઘેરીને ધરનાર ધુરંધર, એવા પરમ પવિત્ર પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજે વિક્રમ સંવત ૧૭૧૬ માં દીક્ષા અંગીકાર કરીતેઓશ્રીએ શુદ્ધ ધમ ક્રિયા શીખી લઈ નવતત્ત્વાદિક જૈનદર્શનના પ્રાથમિક મૂલતોને અભ્યાસ કરી લીધો. બત્રીસ સૂત્ર ઉપરાંત અનેક ધર્મગ્રંથો ને ન્યાયગ્રંથોનો અભ્યાસ કરવા સાથે શાસ્ત્ર વિચાર દ્વારા જૈન ધર્મના તને હૃદયગત કર્યા. પછી ઘણુ સ્થળે વિહાર કર્યો. અનેક દેશમાં વિચરી એક વખત ધારાનગરી (હાલ જેને ધાર કહે છે) પધાયાં. ત્યાં ચતુર્વિધ સંઘ વિનય સહિત માનપૂર્વક ઉત્સાહ ભાવે પૂજ્યશ્રીના દર્શન કરી આનંદ પામે. બીજા દિવસે પૂજ્યશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવા માટે પુષ્કળ માનવ મેદની ભેગી થઈ. પિતાની મધુર વાણીથી વીતરાગ પ્રણત શ્રી મૂલ ઉત્તરાધ્યયન નામના સિદ્ધાન્તનું ઓગણીસમા અધ્યયનનું રહસ્ય વિસ્તાર સહિત લોકો સમક્ષ એસ્ વાણીથી પૂજ્યશ્રીએ પ્રગટ કરવા માંડયું. એક બે કે ત્રણ દિવસની અંદર વૈરાગ્ય ગર્ભિત વાણીના પ્રભાવથી જેન અને જૈનેતર સમૂહ તો આશ્ચર્યચકિત થઈ ગયે. એટલું જ નહિ; પરન્તુ ચોથે દિવસે એક મહાન મઠધારી ગોસાંઈજીના ( એ વખતે ધારાનગરીમાં બાદશાહ હતો; જે આ ગોસાઇને એક એલીયા તરીકે માનતે. તેને ભવિMનો વારસદાર રામચન્દ્રજી નામનો એક બુદ્ધિશાળી શિષ્ય હતે કે જેણે ગુરૂદ્વારા સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, પંચકાવ્ય ઈત્યાદિક જ્ઞાન મેળવ્યું હતું. તે ગુરૂ શિષ્ય બને નગરીની બહાર મઠ બાંધીને તેમાં જ રહેતા હતા.) રામચંદ્રજી નામના શિષ્ય એકવાર કાર્ય પ્રસંગે નગરીમાં આવતાં, ઉપાશ્રય પાસેથી નીકળતા પૂજ્યશ્રીના વાકચાતુર્યથી રજિત થઈ ઉપાશ્રયની પાછલી બારીએ ઉભા રહી એક ચિત્તે ચાલતું વ્યાખ્યાન શ્રવણું કર્યું માર્ગનુસારી આત્મા પણ જ્યાં ધર્મોપદેશ થતો હોય ત્યાં દોડે અને આત્માને તારવાનો કામી હોય. તેમની કતક ચૂર્ણ જેવી વાણુ વડે નિર્મળ થયું છે અંતઃકરણરૂપ સરોવર જેનું, એવા રામચન્દ્રજી વિચાર કરવા લાગ્યા કે આ અપૂર્વ બોધ આ જન્મમાં તે મેં આજેજ સાંભળ્યું. તેમની વાણીથી પ્રમાદિત થયેલાં કરૂણવંત હૃદયથી તેમના મોક્ષાભિલાષાના પુંજથી ભાવનાવાળી બુદ્ધિવાળા પવિત્રાત્મા અને રૂડા દર્શનવાળે રામચન્દ્રજી તે મહાત્મા શ્રી ધર્મદાસજી મ૦ ના દર્શનને હમેશ બહુ માન તરીકે ગણત અને પ્રાતઃકાલે ઉપાશ્રયની બારી પાસે બહાર ઉભા રહી વ્યાખ્યાન શ્રવણ કરતે. સુધાને પણ કેરે મુકે એવી તેમની વાણીથી આહલાદ અને સંતોષ પામેલા રામચન્દ્રજીએ પોતાના * આ લેખ શ્રી લીબડી સંઘવી ઉપાશ્રયના પૂજ્ય શ્રી મોહનલાલજી મ. ના શિષ્યરત્ન શ્રી કેશવલાલજી મહારાજે સુંદર રીતે લખી મહા આ એતિહાસિક કાર્યને સરસ વેગ આપે છે તે બદલ હું તેમને આભારી છું. લેખક Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મનમાં દઢ સંકલ્પ કર્યો કે ઉત્તમમાં ઉત્તમ નિરારંભી અને નિષ્પરિગ્રહી જે જૈન ધર્મ ( સાધમાર્ગ ) છે તેજ આત્મકલ્યાણ કરનાર છે. રામચંદ્રજી બાવા સત્યના શોધક હતા, જ્યાંથી મળે ત્યાંથી તે સત્ય સ્વીકારતા, એક દિવસે તે ઉપાશ્રયમાં દાખલ થઇ પૂજ્યશ્રીના પગમાં પડ્યા અને કહ્યું કે ગુરૂદેવ ! હું આપશ્રીનો બાધ હમેશાં સાંભળું છું. આપે ભેગોનો ત્યાગ કરતા શરીરની શુશ્રુષા વર્જવાની છે, તે પર મૃગાપુત્રની કથા વ્યાખ્યાનમાં સંભળાવી, તે મેં સાંભળી અને મારા હૃદયમાં રૂચી ગઈ છે. પરન્તુ આ કાળે સર્વથા ભેગોને ત્યાગ અને શરીરની શઋષા વજિને પ્રવતિ શકાય કે કેમ ? એવી મને શંકા થયા કરે છે. સરલ ભાવી આત્મા છે.” એમ જાણીને પૂજયશ્રીએ કહ્યું કે-હે મહાનુભાવ ! મનુષ્ય આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મા આત્માની સમીપ આવતાં માત્ર મુખાકૃતિ, દષ્ટિ કે વાણીથી એવી વિલક્ષણ અસર ઉત્પન્ન કરી શકે છે કે, જે સહસ્ત્ર ગ્રન્થાથી પણ થઈ શકતી નથી. હાલના સમયમાં ત્યાગ વૃત્તિ કઠિન છે, એમ શેકાદગાર કે ઘણીવાર સાંભળવામાં આવે છે, છતાં આમ ખેદ દર્શાવનાર પામર જનેમાંથીજ કેટલાક સ્યાદ્દવાદ સ્વરૂપને નહિ સમજનાર એકાન્તવાદીઓને ગુરૂ કરી માને છે, તથા એવા પુરૂષો પાસેજ શાસ્ત્રનું રહસ્ય હોય છે. એમ અંધ શ્રદ્ધા રાખી વૃથા ભ્રાન્તિમાં ભમે છે. પણ આ જૈન ધર્મ તો અનેકાત માર્ગને પ્રરૂપક છે. દરેક વસ્તુ અનંત ધર્મમય છે, તે સ્યાદ્દવાદ શૈલીથી સમજાવે છે. અને તે અહિંસા, દયા, સત્ય, સંયમ, ત્યાગ, તપ, વીતરાગતા પર રચાયા છે. તેના ધર્મશાસ્ત્રો એ તત્વોનું પ્રતિપાદન કરે છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર વાંચવાનીસમજવાની ચાવી એ છે કે જે શાસ્ત્ર વચન સત્યનું, અહિંસાનું કે બ્રહ્મચર્યનું વિધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય, છતાં તે અપ્રમાણ છે. બધાં શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે ગુરૂભક્તિ કરી સમ્યજ્ઞાન મેળવવું અને તે વડે મેક્ષ મેળવો. સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર તેજ કે જેનાથી મુકિત મળે. મેક્ષ કે જેને પરમ ધર્મ કહીએ, તે મેળવવો હોય તો સર્વથા શરીરની શુશ્રુષા અને ભોગોથી વર્તવું જોઈએ. ભોગોમાં અને શરીરની શુશ્રુષામાં રહેલો માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. મોક્ષ પ્રાપ્ત કરવા માટે તો સંપૂર્ણ ત્યાગવૃત્તિ કેળવી સાચો પુરુષાર્થ કરવાની જરૂર છે. - લોકો કહે છે કે સર્વથા ત્યાગ કરવો દુર્લભ છે, પણ તે કાયર આત્માને માટે છે. શૂરવીર ને ધીર આત્માને માટે જરા માત્ર દુર્લભ નથી. કારણકે ત્યાગ એટલે આમાનંદ, આત્મા શૂરવીર થાય તે સુલભ છે. કારણ કે તે પોતાને છે, પણ અનાદિકાળથી અણુઅનુભવેલો તેથી દુર્લભ લાગે છે, પણ આત્મા સમજે તો તે દુર્લભ નથી. પણ સુલભ જ છે. પૂજ્યશ્રીનું આ કથન રામચન્દ્રને રૂછ્યું. તે કહે છે કે–હે ગુરૂદેવ ! વીતરાગભાવ પ્રગટ કરવાની આપે જે રીત બતાવી તે સત્ય છે. તે ભાવ પ્રગટ કરવાની હવે મારી તૈયારી છે. દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવલી પ્રરૂપે ધર્મ તથા આપશ્રીને હું મારા અંતઃકરણમાં શ્રધ્ધ છું. આપશ્રીને શિષ્ય થવાની મારી તૈયારી છે. હું આ નગરીના રાજાના ગુરૂ જે ગોસાંઈ બાવા છે તેમનો શિષ્ય છું. મારું નામ રામૈયો છે. મારા Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગુરૂનો મારા ઉપર ઘણો જ સ્નેહ છે; તેથી આજ્ઞા મળવી દુર્લભ છે. જે આપના સેવકે સહાય આપે તો હું ગુરૂદેવને સમજાવી આજ્ઞા મેળવી આપને શિષ્ય થાઉં. આ પ્રકારની વાતચિત ચાલે છે, તે સમયે એક શ્રાવક ઉપાશ્રયમાં દાખલ થયેલ. પૂજ્યશ્રીએ તમામ હકીકત શ્રાવકને કહી સંભળાવી–તે આગેવાન શ્રાવકે રામચન્દ્રજીને હિમ્મત આપી, એકાન્ત સ્થાનમાં લઈ ગયા-બીજી તરફ સમય થઈ ગયા, છતાં નગરીમાં ગયેલા રામૈયે હજુ સુધી પાછો કેમ ન આવ્યો ? તેથી તેના ગુરૂ ગોસાંઈજીને ચિંતા થવાથી નગરીમાં તેને શોધવા નીકળ્યા. જે મળે તેને પૂછે કે મારે રામૈયો તમારા દેખવામાં આવ્યો? છેવટે પત્તો મળે કે પ્રાતઃકાળે તે ઉપાશ્રયની બારી બહાર ઉભા રહીને વ્યાખ્યાને સાંભળતા હતા. આથી ગોસાંઈજી ઉપાશ્રયમાં આવ્યા અને રામૈયાની માગણી કરી, પણ બતાવે કોણ ? ઉપાશ્રયમાં આવતા જતાં માણસને પૂછે છે; પણ બોલે કાણ? ગે સાંઈજી તો ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા ઉપાશ્રયના ઓટલા ઉપર બેસી રહ્યા. છેવટે કહ્યું કે એક વખત રામૈયાનું મુખ બતાવો પછી રામૈયાની જેવી મરજી હશે તે પ્રમાણે વર્તવાને હું આજ્ઞા આપીશ. હું વિદન નહિ નાખું. રામૈયાને જૈન દીક્ષા લેવી હોય તો ભલે મારી ના નથી, પણ એક વખત મારે રામૈયે મને બતાવો. આ વાત શ્રાવકે રામચન્દ્રજીને કહી બતાવી. ગુરૂના વચન ઉપર શ્રદ્ધા હતી, તેથી રામચન્દ્રજી ગુરૂ પાસે આવી તેના પગમાં પડે. ગુરૂ-શિષ્ય બને ભેટી પડયા. પ્રેમ પૂર્વક શિષ્યને હાથ પકડી સાંઈજીએ મઠ તરફનો માર્ગ લીધે. મઠમાં દાખલ થયા. અમુક સમય સુધી મૌન રહ્યા. પછી રામચન્દ્રજીએ મૌનનો ત્યાગ કરી ગુરૂની આજ્ઞા લઈ સીધું સામાન લાવી રઈ બનાવી, અને ત્રણ દિવસના ઉપવાસી બંને જણે ભેગા જમવા બેઠા. શાન્તિથી ભોજનનું કાર્ય પૂર્ણ થયા પછી, રામચન્દ્રજી બે હાથ જોડી વિનય સહિત કહે છે કે-હે ગુરૂદેવ ! પૂજ્યશ્રી ધર્મદાસજી મ ની પાસે પરમેશ્વરી પ્રવજ્ય (જેનધર્મની દીક્ષા) અંગીકાર કરવાની મારી ભાવના છે, માટે આપ મને આજ્ઞા આપો. મને સંસાર ઉપર વિરક્તભાવ ઉત્પન્ન થયો છે. આ સાંભળી, રામચન્દ્રજી પ્રત્યે ગોસાંઈજી ગુરૂએ કહ્યું કે- જેન ધર્મની દીક્ષા અવશ્ય કઠીન છે. જેમકે -બરોબર નજર રાખી ડગલું ભરવું, જીવન પર્યંત ઉsણું જળ પીવું, સત્યથી પવિત્ર થયેલું વાકય વદવું, મનની પવિત્રતાપૂર્વક આચારણ કરવું, મન, વચન, કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાળવું, શરીરની શુશ્રષાને ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, પગેજ ચાલીને વિહાર કરવો, નિર્દોષ આહાર કરવો, ભૂમિ ઉપર શયન કરવું, અદત ન લેવું, ઉપવાસાદિ કઠીન તપ કરી શરીર શોષવું. રાગ-દ્વેષને જીતવાં, સંસારની અનિત્ય ભાવના ભાવવી, અને યાવત જીવનપર્યત શુદ્ધ વિરાગ્યધારાએ વિચરવું. આ બધું ઘણુંજ કઠીન છે, રામૈયા ! એ બાલકના ખેલ નથી, તલવ રની ધાર ઉપર ચાલવા જેટલું કઠીન છે, માટે હઠ છોડ અને મારી સાથે રહી આનંદ કર. આ નગરીનો બાદશાહ પણ મારે શિષ્ય છે, તે તારી જે ઈચ્છા હશે તે પુરી પાડશે, બાદશાહની આપણું ઉપર પૂર્ણ મહેરબાની છે. એક તે બાદશાહનું માન ! છત્ર, ચામરાદિક વસ્તુને ઉપભોગ જેવા તેવા આત્માને મળતો નથી, તું ખરેખર પુણ્યશાળી છે. માટે બાદશાહ જે બાદશાહે આપણને બહુ માન આપે અને જે જોઈએ તે પુરૂ પાડે, તેને છોડી તું શા માટે અન્ય ધર્મમાં જાય છે ? અહિંજ રહે ખા, પી ને આનંદ કર. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ હે ગુરુદેવ! સર્વ ધર્મને પરિચય લઈ સત્ય ધર્મનું ગ્રહણ કરવું યોગ્ય છે. ખરી જિજ્ઞાસા જેને જાગી હોય અને તે જિજ્ઞાસા પ્રમાણે તે પ્રયાસ કરે તે જૈન દીક્ષા દુષ્કર નથી. ગુરૂદેવ ! મારા અંતર નેત્ર ખુલ્યાં છે. હૃદયનો પલટો થયો છે. પૂ. ધર્મદાસજી મ. નો સમાગમ મને ફલિભૂત થયું છે. સ્યાદવાદ પરિણતિ મારા અંતઃકરણમાં પરિણમી ગઈ છે. હું અત્યારે આ વેશમાં છું; છતાં આ૫ માનો કે હું દઢ જૈન થયો છું. મને સમતા ભાવ પ્રગટયો છે. મારા માટે આપ કાયર પુરૂષ જેવા વિચાર ના કરો-કાયરને જૈન દીક્ષા પાળવી કઠીન છે; પણ શૂરવીર પુરૂષને જરા પણ કઠીન નથી. હું આપશ્રીની કૃપાથી અને પૂજ્યશ્રીની અમીદષ્ટિથી જૈનધર્મ આરાધી મારા આત્માને ઉદ્ધાર કરીશ. આ૫ આજ્ઞા આપે એટલે મને સર્વ મળ્યું એમ હું માનીશ. ગોસાંઈ ગુરૂએ રામૈયાને અનેક પ્રકારની કસોટીએ કર્યો પણ રામૈયાની દઢ ભાવના; તેને પૂર્ણ વૈરાગ્ય જેનધર્મની અખંડ શ્રદ્ધા ઇત્યાદિ જોઇને ગેસાંઈજી ગુરૂએ કહી દીધું કે—રામૈયા ! જેમ તારી મરજી હોય તેમ કર, મારી આજ્ઞા છે. ગુરૂ ગોસાંના અમૃત જેવા વચનોથી રામચન્દ્ર પરમ પ્રમોદ પામ્યા. બે હાથ જોડી મસ્તક નમાવી તે કહેવા લાગ્યું કે–હે ગુરૂદેવ ! મારા ઉપર કૃપા કરી ચતુર્વિધ સંધની સમક્ષ આજ્ઞા આપી મને પૂજ્યશ્રીને સુપ્રત કરો-ગુરૂગોસાંઈએ તે પ્રમાણે કર્યું. જૈન સાધુ તરીકેની દીક્ષા ૨૭ વર્ષની ઉમ્મરે સં. ૧૭૫૪ ની સાલમાં શ્રી ધારાનગરી ( હાલ “ધાર” કહેવાય છે) માં પૂ. ધર્મદાસજી મહારાજે પોતાના જ્ઞાન બળથી આ વ્યક્તિ દ્વારા જૈન ધર્મને મહાન ઉદય (માળવા, મારવાડમાં) થશે, એમ જાણું આપી. રામચન્દ્રજી મુનિ પ્રથમથી જ સંસ્કૃતના પ્રખર પંડિત હતા, ન્યાયગ્રન્ય, તર્કગ્રન્યાદિકનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ધારાનગરીના બાદશાહના તે માનવંતા હતા, અને એક શિષ્ટ લોકનેતા પણ હતા. સાધુવ્રત લઇને આત્મસંયમ, ઇન્દ્રિયદમન, વૈરાગ્યવૃત્તિથી તેમણે આજન્મ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવ્યું અને અનેક પ્રકારના ઉપધાન તપની સાથે ઉંડો શાસ્ત્રાભ્યાસ કરવા માંડયો. પૂર્વ જન્મના સુસંસ્કારથી તીવ્ર સ્મરણ શક્તિ અને ધારણ શક્તિથી અલ્પ પારશ્રમે ગુરૂ પ્રતાપે ઘેડા જ સમયમાં સકળ શાસ્ત્રોનો અભ્યાસ શ્રી રામચંદ્ર મુનિએ કરી લીધું અને તેઓ સમર્થ વિદ્વાન થયા. તેમની વિદ્વતાથી મુગ્ધ થઈ જૈન-જૈનેતર લેકે તેમના ઉપર બહુ ભક્તિભાવ ધરાવતા અને દરેક શાસ્ત્રીય બાબતના ખુલાસાએ તેમની પાસે મેળવી સંતુષ્ટ થતા. તેમના ઉપદેશથી કેટલાક જૈનેતરની પણ જૈન ધર્મ ઉપર પ્રીતિ થઈ હતી. પૂ. ધર્મદાસજી મ. સં. ૧૭૫૯ ની સાલમાં ધારાનગરીમાં સાત દિવસને સંથારો કરી સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. ત્યારબાદ પૂ. રામચન્દ્રજી ભ૦ પ્રથમ મારવાડ–મેવાડ વગેરે દેશમાં ફર્યા બાદ ગુજરાત તરફ પધાર્યા, અને અમદાવાદ વગેરે અનેક મોટા શહેરોમાં તથા આસપાસના ગામડામાં વિહાર કરતાં કરતાં અને દરેક સ્થળે જનતાને સત્યદેવ. સત્યગુરૂ અને સત્યધર્મ અર્થાત ૧૮ દેષ રહિત દેવાધિદેવ, સત્યાવીશ ગુણયુક્ત સાચા ગુરૂ અને કેવળી પ્રરૂપેલે અહિંસામય સાચા સાધમાર્ગ ધર્મનું ભાન કરાવતા કરાવતા શિષ્ય પ્રશિષ્યાદિ સાથે ફરી તેઓ ઉજજેનામાં સં. ૧૭૮૮ ની સાલમાં પધાર્યા. જેન અને જૈનેતરે આ પધરામણીની કાગના ડોળે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ રાહ જોઇ રહ્યા હતા. જો કે ઉજજૈનમાં જેનસાધુઓનું આવાગમન અવાર નવાર થતું જ હતું, પરંતુ રામચન્દ્રજી મ. ક્યારે ઉજજૈનમાં પધારે અને કયારે તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળીએ ! એજ ઝંખના ઉજજનવાસીએ તે શું ? ૫રનું ઉજજેનની નિકટના શહેરવાસીઓ પણ સેવી રહ્યા હતા. શ્રી રામચન્દ્રજી મ. ઉજ્જૈનમાં પધારતાં જેનોએ કરેલાં સ્વાગતમાં જૈનેતરાએ પણ સાથ આપ્યો હતો. જેનેરેએ ખાસ ઉપાશ્રયમાં નહિ પરંતુ જાહેર જગ્યાએ રોજ જાહેર પ્રવચનો આપી આખીયે જૈન-જૈનેતર જનતાને લાભ આપવાની પ્રેમ પૂર્વક વિનંતિ કરી, અને તે મુજબ રોજ રસ્તા ઉપરથી પણ આવતી જતી જનતા બરાબર સાંભળી શકે એવી રીતે જાહેર પ્રવચનો થવા લાગ્યાં. રોજ રોજ વ્યાખ્યાનમાં શ્રોતાઓની વૃદ્ધિ થતી જ રહી: નેતાએ કેટલીક પોતાની ધાર્મિક પ્રવૃત્તિ વિષે પ્રશ્નો પૂછયા અને તેનું શ્રી રામચન્દ્રજી મહારાજે સમાધાન કરવાથી, જૈનધર્મ અને જૈન ધર્મ ગુરૂ તેમજ શ્રી વીતરાગદેવ પ્રત્યે તેઓ ભક્તિ સંપન્ન બન્યા. જાહેરમાં આપેલાં વ્યાખ્યાનો ઈતરને કઈ દિવ્ય સંદેશરૂપે ભાસતાં ! જીવનમાં જાણે કદિજ નહિ વિચારેલું, કદિજ નહિ સાંભળેલું, અનુપમ અને અપૂર્વ તત્ત્વનું પોતે પાન કરતાં હોય, એમ લાગતું. અને એ વાત ઈતરના મુખમાંથી વારંવાર નીકળતા પ્રશંસા ભર્યા ઉદગારોથી કેટલાક જૈનધર્માષી, વિન સંતોષી બ્રાહ્મણે ઘણે દેષ ઉત્પન્ન થયો. અને કેટલાક તે કહેવા લાગ્યા કે મહારાજશ્રી કોઈ દૈવી પુરૂષ છે, પ્રભુને સાચે સંદેશે જગતને એજ આપે છે. આવાજ મહાત્માએ જગતના સંતપ્ત આત્માઓને અધ્યાત્મરસનું પાન કરાવી શક્તિ આપી શકે છે. શ્રીમદ્ રામચન્દ્રજી મહારાજનો ત્યાગ, તેમની ક્ષમા, તેમને સંતોષ, તેમનું બ્રહ્મચર્યું. તેમનું નિરાભિમાનીપણું. તેમની પવિત્રતા, સત્યતા, અને તેમનો પ્રભાવ તથા અપૂર્વ બોધ ઇત્યાદિ ગુણોએ અનેક બ્રાહ્મણોને આકર્ષી અને જૈન ધર્મને શુદ્ધ માર્ગ બતાવ્યો તેથી કેટલાક બ્રાહ્મણોને કે અન્ય ધર્મીઓને દેષ થાય તે સ્વાભાવિક હતું. ખરેખર ! જ્યારે માનવનું હોય અન્યના હિતના ભેગે પણ પિતાની સ્વાર્થ સાધના રૂપ બને છે, ત્યારે શાન્તિ સદાને માટે તેનાથી વિદાય લે છે. તેમજ શાન્તિની જગ્યાએ ઠેષ આવીને પોતાનો અધિકાર જમાવે છે. એકવાર જનો અધિકાર જામ્યો કે મનુષ્યની આંખના ચશ્માં ફરી જાય છે. બીજાનું પ્રત્યેક કાર્ય પછી તે શુદ્ધ અંતઃકરણપૂર્વક થતું હેય; છતાં પણ તે તેને બેચેની ઉત્પન્ન કરાવનારું નિવડે છે. આ રીતે કેટલાક બ્રાહ્મણે યુક્તિ પ્રયુક્તિઓ કે દંભ વડે શ્રી રામચન્દ્રજી મહ ને વાદવિવાદમાં હરાવી પોતાનો માર્ગ સરલ કરવા માટે સ્વપ્નાઓ સેવી રહ્યા હતા. તે સમયમાં ઉજજૈનમાં પુનઃ હિન્દુ રાજ્ય તરતમાં સ્થપાયેલું હતું. (પૂજ્ય શ્રી દામૈદાસજી મ૦ ના ટેળાના સવક્તા મુનિશ્રી સૌભાગ્યમલજી મ. ! જે હાલ વિદ્યમાન છે, તેમણે શ્રીમાન રામચન્દ્રજી મ૦ નું જીવન ચરિત્ર આલેખ્યું છે. તેમાં જણાવેલ છે કે-પેશ્વા સરકારના માતાજી તીર્થયાત્રાએ નીકળેલા. ફરતા ફરતા તેઓ ઉજજૈનમાં આવ્યા. તેમની પાસે એક જુનું (જીર્ણ) પુસ્તક હતું. તેમાં પુષ્કળ લેાકે લખેલા હતા. પરંતુ ભાષા વિચિત્ર પ્રકારની હોવાથી સમજી શકાતી ન હતી. તીર્થયાત્રાએ નીકળેલા પેશ્વા સરકારના માતાજી ગામેગામના વિદ્વાનો પાસે તે શ્લોકોનો ભાવાર્થ સમજવા પ્રયત્ન Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કરતાં, પણ સ્પષ્ટ રીતે તેમને સતાષ પ્રાપ્ત થાય તેવી રીતે કોઈ પણ સમજાવવાને સમાઁ નિવડેલ નહિ. આ સમયે ઉજ્જૈનમાં શ્રી રામચન્દ્રજી મ॰ બિરાજતા હતા. તેમની કીર્તિ સાંભળીને તેમની પાસેથી બ્લેકાના ભાવાય સમજવાની પ્રબળ જિજ્ઞાસા થઈ. તેથી શ્રાવકારા તેમને મેલાવીને રાજમાતાએ પ્રથમ પેાતાના હૃદયની અને પછી પુસ્તક સબંધીની વાત કહી પુસ્તક તેમની પાસે મૂકયું. શ્રીમાન રામચન્દ્રજી મ૰ અનેક ભાષાના જાણકાર હાવાથી તેમણે તમામ ક્લાકને ભાવા ઘણાજ સુંદર રીતે સમજાવ્યેા. તેથી રાજમાતા ખુશ થઇ ગયાં અને કહ્યું કે હું પેશ્વા સરકારની માતાજી છું. આપ માગે તે આપું, નિઃસ્વાર્થી અને પાપકારી વિદ્વાન શ્રી રામચન્દ્રજી મહારાજે કહ્યું કે હું તા એક જૈન ભિક્ષુક છું. સંસારની કાઇ પણ ચીજ મારે ખપતી નથી. પરંતુ આપના પુત્રે મહાન પરાક્રમી બની સાર્વભૌમપણું પ્રાપ્ત કર્યું તે વખતે અનેક આ અનાય રાજાઓને પકડી, કેદખાનામાં પૂરેલા છે, તેને છેડી મુકાવા એવી મારી ભલામણ છે. જૈન ભિક્ષુકની આ પરાપકાર વૃત્તિ દેખી રાજમાતાના હૃદયમાં દયા પ્રગટી અને તેજ વખતે વચન આપ્યું કે આપની આજ્ઞા મુજબ હું કરીશ. યાત્રા પૂર્ણ કરી તેઓ પુના આવ્યા અને પેાતાના પુત્રને ખેલાવી બધી વાત કહી સંભળાવી, ભક્તિવંત પુત્રે માતાજીની આજ્ઞા મસ્તકે ચઢાવીને સર્વ રાજાઓને છુટા કર્યાં. રાજાઓને પણ ખબર પડી કે શ્રી રામચન્દ્રજી મહારાજના આપણા ઉપર ઉપકાર થયા છે. તેથી જૈન ધર્મના જય, શ્રીરામચન્દ્રજી મ॰ તે જય, એવા ઉદ્ગારા કાઢી ગુરૂદેવને નમસ્કાર કરી સૌ કાઇ પેતપેાતાના સ્થાનકે પ્લેાંચી ગયા. ઉપર્યુકત વાત ઇતિહાસ દષ્ટિએ વિચારતાં યથાર્થ હોય એમ માનવાને કારણ મળે છે. કેમ કે ટાડસાહેબ “ રાજસ્થાન માં લખે છે કે ઃ 39 માળવાનું રાજ્ય પ્રથમ હિન્દુ રાજાનું હતુ. ત્યાર પછી મુસલમાનાએ તે લઈ લીધું, અને પેાતાની સત્તા ચલાવી. તે પછી પેશ્વા સરકારે માળવા વગેરે દેશનું રાજ્ય અને કરી સાભૌમ સત્તા જમાવી હતી. તે સમયે “ ધાર ( ધારાનગરી માં * ઉદાજી પાવર જે બાજીરાવ પેશ્વાના સરદાર હતા. તેમણે ઇ. સ. ૧૭૩૨ સંવત ૧૭૮૮ માં રાજ્યગાદી સ્થાપી હતી. અને ઉરેનમાં પણ તેજ સમયે, બાજીરાવપેશ્વા સરકારના સેનાધિપતિ જે “ રાણા સીંધીયા ” હતા. તેમણે ઈ. સ. ૧૭૩૨ સંવત ૧૭૮૮ માં ઉજેનમાં ગાદી સ્થાપી. ત્યાર બાદ હિન્દુ રાજાએની જમાવટ કરવા માંડી હતી. એમ ટાડ સાહેબકૃત “ રાજસ્થાન ” માં કહેલ છે. આ જોતાં એટલું તા સ્પષ્ટ સમય છે કે-પૂજ્ય શ્રી રામચન્દ્રજી મ સ. ૧૭૮૮ માં ઉજ્જૈનમાં પધારેલા અને તેએાશ્રીના સોધથી અનેક આત્માઓએ જૈનધમ અંગિકાર કર્યાં. તેથી બ્રાહ્મણોને દ્વેષ ઉત્પન્ન થયેા. એકદા પ્રસ્તાવે સમય જોઇને કેટલાક માહ્મણા રાણાજી સિધીયા પાસે ગયા અને એ હાથ જોડી લાગ્યા F ગરીબ પરવર I કાઈ એક જૈન સેવડે ( સાધુ ) આવી અનેક આજીજીપૂર્વક કહેવા અન્નદાતા ! આપના રાજ્યમાં << .. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ મનુષ્યોને વિશ્વવ્યાપી ધર્મના બહાના હેઠળ પોતાના કુલગત ધર્મની છાપ પાડી ભૂલાવો ખવડાવે છે. અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુબુદ્ધિ, અને અધર્મમાં ધર્મબુદ્ધિ મનાવે છે. તે વિપર્યાસ ભાવ હોવાથી, મિથ્યાત્વ કહેવાય છે. ભેળી જનતા તે મિથ્યાત્વમાં ફસાઈને અવળે માર્ગે ચડી જાય છે. અને સાચા દેવ, ગુરૂ, ધર્મથી ભ્રષ્ટ થાય છે. વળી સૂર્યનારાયણ જેવા આપણુ દેવ, અને પવિત્ર ગંગામાતાને પણ આ જૈન સેવા બીલકુલ માનતજ નથી. મહારાજા! જે વધારે વખત એ સેવડાની અહિં સ્થિરના થશે તો અનેક આત્માએ શુદ્ધ ધર્મથી ભ્રષ્ટ થઈ અર્ધગતિને પામશે. અમારા ધર્મબંધુઓનું અધઃપતન અટકાવવા માટે ચાંપતા ઉપાયો લઈ, અધમમાં પડતી ભોળી જનતાને સહાય આપ; એ અમારી નમ્ર અરજ છે. બ્રાહ્મણની અરજ ઉપર “રાણે સિંધીયા” નું ધ્યાન ખેંચાયું. અને બીજે દિવસે શ્રી રામચન્દ્રજી મને રાજ્ય સભામાં બેલાવવામાં આવ્યા. જેથી શ્રી રામચન્દ્રજી મહારાજે શ્રાવકો સાથે રાજ્ય સભામાં પ્રવેશ કર્યો. રાણાજીને મળ્યા, વિનયપૂર્વક સન્માન સચવાયું. ત્યારબાદ મુનિશ્રી અને રાણાજી એ બે વચ્ચે વાર્તાલાપ થયા. મહાદેવને, ગંગામાતાને તથા સૂર્યદેવને જેને માનતા નથી, એવી રીતે બ્રાહ્મણે કહે છે. પરંતુ જેનો માને છે કે નહિ ?” એ સંબંધની ચર્ચા કરતાં ભર સભામાં શ્રી રામચંદ્રજીએ કહ્યું -રાજન્ ! “ रागद्वेषोमहामल्लौ, दुर्जितौयेन निर्जितौ; महादेवं तु तं मन्ये, शेषावै नामधारका (૧) અર્થાત–દુઃખે કરી જીતવા ગ્ય એવા રાગ-દ્વેષરૂપ મહામલ્લ જેણે જિત્યા છે તે મહાદેવ કહેવાય છે. બાકીના તો નામ માત્ર ધારણ કરનારા મહાદેવ સમજવા, રાગદ્વેષ ટળતાં, સર્વ દોષ ટળ્યા કહેવાય છે, જેણે સર્વ દેવ ટાળ્યા એવા મહાદેવને જેને માને છે. પરન્તુ પાર્વતી સહિત બેઠેલા મહાદેવની સમક્ષ ભાંગના રગડા ઘુંટાતા હોય અને તેઓના નામે અનેક પાપ લેવાતાં હોય તેવા, માત્ર નામધારી મહાદેવને જેને માનતા નથી. પવિત્ર ગંગા માતાને જૈન મુનિઓ પગમાં ચોંટેલી રજથી પણ અપવિત્ર કરતા નથી. ગંગા નદીમાં પડીને કુદકા મારતા નથી અને શરીરના મેલથી પવિત્ર ગંગા માતાને મલિન બનાવતા નથી, એટલું જ નહિ, પણ શરીરના કેઈ પણ અંગોપાંગથી સ્પર્શ પણ કરતા નથી, અને કદાપિ કોઈ વખત થયે હોય તો, તેના પ્રાયશ્ચિત તરીકે ઉપવાસ કરી ક્ષમા યાચે છે. એમ જૈન સિદ્ધાન્તમાં કહેલ છે, પરંતુ આ સભામાં બેઠેલા, ગંગામાતાને માનનારા બ્રાહ્મણો એમ કહે છે કે અમે ગંગામાતાને પવિત્ર માની તેની પૂજા કરી મળ ધોઈ નાખીએ છીએ; પણ તે બધું બેલવા માત્ર છે. કારણ કે એક તરફ ગંગામાતાને પવિત્ર માની તેની પૂજા કરી કર્મમળને ધોવા ઉદ્યમ કરે છે. ત્યારે બીજી બાજુ વધારે કર્મમળના બંધને બંધાય એવાં આચરણ કરે છે. તે એ કે ગંગા નદીમાં કદકા મારી શરીરના મેલથી માતાને મલિન કરે છે. મળ, મૂત્ર પણ તેમાંજ કરે છે, અને અશચિ પણ ધ્રુવે છે. આવી રીતે અનેક પ્રકારે ગંગામાતાની આશાતના કરે છે, અને કહે છે કે અમે ગંગામાતાને પૂજીએ છીએ. આ તે ગંગામાતાની પૂજ કહેવાય કે આસાતના ! હવે આપ પોતે દીર્ધદષ્ટિથી વિચાર કરી આ સભામાં બેઠેલા બ્રાહ્મણે નથી માનતા કે જેનો નથી માનતા ? તેની તુલના કરો. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વળી સૂર્યદેવને જે દેવ તરીકે માને છે, પણ બ્રાહ્મણો સૂર્ય દેવને દેવ ફક્ત કહેવા તરીકે કહે છે ખરા; પણ બીલકુલ માનતા નથી. કેમકે તેમના જ પુરાણમાં કહેલ છે કે શ્લોકमृत्युस्वजन मात्रऽपि, सूतकं जायते किल; अस्तं गते दिनानाथे, भोजनं क्रीयते થF. (૧) અર્થાત–સ્વજનના મૃત્યુનાલ વખતે જમવાથી જેમ સૂતક લાગે છે, તેમ સૂર્ય અસ્ત પામ્યા પછી જમવું અનિષ્ટ હાઈ ભજન કેમ થઈ શકે ? અર્થાત ભજન ન જ થઈ શકે. એમ પુરાણમાં કહેલ છે. છતાં પણ બ્રાહ્મણે સૂર્ય નારાયણ અસ્ત પામ્યા પછી ભજન કરે છે, એટલે સૂર્યદેવને દેવ તરીકે માનતા જ નથી; પરન્તુ જૈન સાધુઓ સૂર્ય દેવને દેવ તરીકે સંપૂર્ણ રીતે માને છે, કારણ કે અમારા પ્રભુ કે જે મહાવીર દેવ તેનું પણ ફરમાન છે કે-(દશવિકાલિક સૂત્ર અ. ૮ માંની ગા. ૨૮ મી-) अत्थगयंमिआइच्चे, पुरत्थाय अणु गए; आहारमाइयं सव्वं मणसा वि न पत्थए. અર્થ–સંયમી સાધુ સૂર્યાસ્ત થયા પછી અને સૂર્ય ઉગતા પહેલાં કોઈ પણ પ્રકારના આહારની મનથી પણ ઇચ્છા ન કરે. અર્થાત સૂર્યાસ્ત થયા પછી અને ફરીથી જ્યાં સુધી ઉદય ન થાય, ત્યાં સુધી અન્ન કે જળ મુખમાં પણ મુકવાની મન વડે ઇચ્છા કરીશ નહિ. મનથી પણ ખાવાની ઇચ્છા ન કરે, તે પછી વચનથી અને કાયાથી શી રીતે ઇચ્છા કરે ? નજ કરે. એટલે જૈનમુનિઓ યાવત જીવન પર્યત રાત્રિભેજન મન વડે પણ ઇચ્છતા જ નથી, તે કરવાનું ક્યાંથી હોય ? સર્વથા રાત્રિએ જૈન મુનિને ખોરાકનો ત્યાગ હોય છે. માટે જૈનમુનિઓ સૂર્યદેવને માને છે કે બ્રાહ્મણો માને છે ? તે તમે પોતે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરશો તે સમજાઈ જશે. ઉપર્યુક્ત પ્રશ્નોના પ્રત્યુત્તર ન્યાયસર હેવાથી, રાણજી ઘણું જ ખુશી થયા. અને કહ્યું કે-હે મુનિરાજ ! આપને ધર્મ સત્ય છે કૃપા કરી અને તે સંભળાવો. જૈનધર્મના ત સાંભળવાની જિજ્ઞાસા રાણાજીને વધી. એવું પણ મુનિશ્રીએ જૈનધર્મના ત સંબંધી ઉપદેશ આપે શરૂ કર્યો. હે રાજેન્દ્ર ! સંસારનું મૂળ અજ્ઞાન છે, તેનો નાશ થતાં પરમાત્મદશા પ્રગટે છે, અજ્ઞાનથી સર્વ દુઃખી છે, અજ્ઞાની પશ આત્મા-અજ્ઞાનીને આત્મા પશુ સમાન છે, અંધ મનુષ્ય શું દેખી શકે ? અને દેખ્યા વિના સત્યાસત્યનો, શુભાશુભનો શી રીતે નિર્ણય કરી શકે ? અજ્ઞાનના ગેજ આ સંસાર ચક્ર ચાલે છે, અજ્ઞાની ભક્ષ્યાભઢ્યને જાણું શકતો નથી. અધર્મને ધર્મ માને છે, સંસારને મુક્તિ માને છે, અજ્ઞાની પુણ્ય-પાપમાં સમજી શકતું નથી. પુયની ક્રિયાને પાપ માને છે અને પાપની ક્રિયાને પુણ્ય માને છે; જેમકે જળથી આત્માની શુદ્ધિ માને છે, પણ જળથી આત્માની શુદ્ધિ થતી જ નથી, જે જીવ જળ ( પાપક્રિયા ) થી આત્માની શુદ્ધિ માને છે અને આત્માના સંયમ, સત્યશીલને અંગિકાર કરતાં નથી. તે જીવો કદિ નિર્મળ થતા નથી. નદીઓમાં સદાકાળ માછલાં–મગરો-દેડકા વગેરે રહે છે તેની શુદ્ધિ થતી નથી, તેમ નદીઓમાં સદાકાળ જે છ સ્નાનની ક્રિયાથી શુદ્ધિ માને છે તે છો ખરેખર ભૂલે છે. અનાદિ કાળથી આ ચાલી આવતી અજ્ઞાન રૂપ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ભૂલ જ્યાં સુધી ટળે નહિ, ત્યાં સુધી જીવ-અજીવ તેમજ બંધ મોક્ષ તત્વમાં અજ્ઞાની તો નથી. અજ્ઞાની અનેક છાને વાત કરી પોતાની જિવડા ઈન્દ્રિયને પોષે છે. અને હિંસાના કર્તાવ્યમાં આશક્ત બને છે; હિંસાના અગત્યન, ચેરીના, મૈથુનના, અને પરગ્રહના આશvપણા વડે કરીને બંધાએલાં અશુભ કર્મોથી જોડાએલે જીવાત્મા એકલેજ પરભવમાં દુઃખી થાય છે. કરોડો જન્મ ધારણ કરી અજ્ઞાની તપોબળથી જે પાપકર્મને છને છે. તેને સમ્યગ જ્ઞાની અર્ધા ક્ષણમાં ભસ્મ કરે છે. અજ્ઞાની પોતે પોતાને કર્મ બંધનથી વીટે છે, અને જ્ઞાની ક્ષણ વારમાં સર્વ કર્મનો નાશ કરે છે. જ્યાં સુધી જ્ઞાન રૂ૫ સૂર્યને ઉદય થયો નથી, ત્યાં સુધી સર્વ જગત અજ્ઞાન રૂપ અંધકારથી હણાયેલું છે. આત્મજ્ઞાનથી મનુષ્ય ક્ષણમાં સંસાર સમુદ્ર તરી જાય છે. આત્મ જ્ઞાન અલૌકિક સૂર્ય છે. તેને ઉદય થતાં રાગદ્વેષાદિ પ્રવૃત્તિઓ નાશ પામે છે. અને તેથી સમ્યક્ત્વ પ્રગટે છે. અમારા જિનદર્શનમાં મહાદેવને તથા રામને પણ માનેલ છે. (રાણાજી વિચારે છે કે અમારા દેવની પણ વાત કરે છે ખરા રાણુજીને જેન ધર્મ ઉપર શ્રદ્ધા થતી જાય છે, તેથી જૈન દર્શનમાં મહાદેવ-રામચન્દ્રજીને સમાવેશ પણ થાય છે. તેમજ કેટલાક પંથવાળાએ જીવ-ઇશ્વર-કર્મ અને જગત આ ચાર વસ્તુઓ અનાદિ સ્વીકારે છે, અર્થાત્ એ ચાર વસ્તુઓ કોઈની બનાવેલી નથી. અમારા મહાવીર પ્રભુ પણ આ ચાર વસ્તુઓને જિનાગમમાં અનાદિ કહે છે. તેથી તેઓ (કેટલાક પંથવાળા )ને પણ ચાર વસ્તુ અનાદિ છે તેની અપેક્ષાએ જૈનદાનમાં સમાવેશ થાય છે. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ રૂ૫ જિનેશ્વર કહેવાય છે માટે સમ્યક અર્થની અપેક્ષાએ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને પણ જિનદર્શનમાં સમાવેશ થાય છે. આત્મા પિતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ કહેવાય છે, અને તે શક્તિ સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને માટે જૈન સાધુએ આત્મજ્ઞાન રૂ૫ ગંગાનદીમાં સ્નાન કરી વિશુદ્ધ બને છે, અને સર્વથા કર્મમુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રી રામચંદ્રજી મ. ની પાસે સત્ય ધર્મને ઉપદેશ સાંભળી “ રાણે સિંધીયા ” અત્યંત ખૂશ થયા. તેમને જેન ધર્મ પ્રત્યે ખૂબ માન પેદા થયું; એટલુંજ નહિ પણ તે ધર્મની પ્રતીતિ રૂપે તેમણે “ જીવહિંસા ત્યાગ, પ્રાણિદયા, નીતિપૂર્વકનું વર્તન આદ ગુણો પિતાના જીવનમાં વિકસાવ્યા, તે સાથે તેમણે જૈન ધર્મના પંડિતોને માન આપી કૃપા બતાવી. મહાન પ્રભાવશાળી પૂ. શ્રી રામચંદ્રજી મહારાજે ૨૭ વર્ષની ઉંમરે સં. ૧૭૫૪ માં ધારાનગરીમાં દીક્ષા લીધી અને સં. ૧૭૮૮ માં ઉજજૈનમાં પધારી “ રાણોજી સિંધીયા ” આદિ અનેક જૈનેતરને જૈનધર્માનુયાયી બનાવ્યા. જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધના કરતાં તેઓ સં. ૧૮૦૩ માં સંથારો કરી સ્વર્ગવાસ પામ્યા. જય હો એવા પુરુષાર્થી અને પ્રભાવશાળી મહાત્માને ! પૂજ્ય શ્રી ધર્મદાસજી મ૦ ના સુશિષ્ય શ્રી રામચન્દ્રજી ભ૦ ૫છી પૂજ્ય શ્રી માનકચંદજી પૂ. શ્રી દલાજી. પૂ. શ્રી ચીમનાજી, પૂ. શ્રી નરોતમદાસજી, આદિ શિષ્યાનુ Page #277 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય થયા. શ્રી નરોતમદાસજી મ. ને ૨૦ શિષ્યો થયા હતા. જેમાં ત્રણ શિખ્યા :-૧ મેધરાજી ભ૦ ૨ શ્રી કાશીરામજી મ. ૩ શ્રી ગંગારામજી મ. એ મને પરિવાર પં. શ્રી સૌભાગ્યમલજી મ. કૃત પટ્ટાવલી પરથી જાણું લેશો. તેમની પાટાનુપાટઃ ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી રામચન્દ્રજી ભ૦ ૩ શ્રી માનચંદજી મ. ૪ શ્રી જ શરાજજી મ૦ ૫ શ્રી પૃથ્વીચંદજી મ૦ ૬ શ્રી મોટા અમરચંદજી મ૦ ૭ શ્રી લધુ અમરચંદજી મ૦ ૮ શ્રી કેશવજી મ. ૯ શ્રી મોખમસિંહજી ભ૦ ૧૦ શ્રી નંદલાલજી મ. ૧૧ શ્રી માધવ મુનિ મ. ૧૨ શ્રી ચંપાલાલજી મ0 હાલ વર્તમાનકાળે આ ગ૭નું મુનિ મંડળ પૂજયપાદ, વયોવૃદ્ધ શ્રી તારાચંદજી મ. ના શાસનમાં પ્રવતી તેમની આજ્ઞાનુસાર સંપ્રદાયનું કાર્ય ચલાવે છે. પુ. શ્રી રામચંદ્રજી મ૦ ની સંપ્રદાય શ્રી ધર્મદાસજી મના ટોળાના નામથી ઓળખાય છે. તેઓનાં બે વિભાગ પૈકી પ્રથમ વિભાગમાં મુનિ ૫ આર્યાજી ૭૪ કુલ ઠાણા ૮૯ વિદ્યમાન છે. જે માળવામાં વિચરે છે. બીજો વિભાગ પૂજ્ય શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજની સંપ્રદાયના નામે ઓળખાય છે. તેમાં મુનિ ૧૭ આર્યાજી ૧૦૫ કુલ ઠાણા ૧૧૮ વિદ્યમાન છે. જે મારવાડમાં વિચરે છે. ઉપર્યુકત બંને વિભાગો અલગ અલગ વિચરતા હતા; પરંતુ અજમેર સાધુસંમેલન અગાઉ ખ્યાવર મુકામે બંને પક્ષો આપસ આપસમાં સમજુતી કરી એકતાની સાંકળથી જોડાઈ ગયા છે, તે ખાસ આનંદ પામવા જેવું છે. ઇતિ શ્રી ધર્મદાસજી મહારાજની પટ્ટાવલી સંપૂર્ણ Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૬૩ અજમેર સંમેલનની યાદગીરી. ભારતવર્ષના સ્થા જેન ઈતિહાસમાં અજમેરમાં મળેલું “ બૃહસાધુ સંમેલન” નું નામ સુવર્ણાક્ષરે ચિરસ્થાયી કોતરાઈ રહેશે. શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી પ્રથમ સંમેલન શ્રી પાટલીપુત્ર (પટણા ) માં મળેલું; ત્યાર પછી વીર સં. ૫૧૦ માં મથુરાનગરીમાં અને પછી વીર સં. ૯૮૦ માં કાઠિવાડમાં આવેલા વલલિપુર શહેરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે મળેલું હતું. આ પવિત્ર અને યાદગાર પ્રસંગે પછી લગભગ ૧૫૦૦ વર્ષે સમસ્ત હિંદના સ્થાનકવાસી જૈન સમાજના તમામ પેટા સંપ્રદાયના સાધુઓનું એક બહસંમેલન શ્રી છે. સ્થા. જૈન કોન્ફરન્સના કાર્યકર્તાઓ શ્રીમાન દુર્લભજી ત્રિભુવન ઝવેરી અને અનેક સેવાભાવી આગેવાનોને મહા પ્રયાસે અજમેરમાં મળ્યું હતું. જેમાં હિન્દ ભરના પ્રતાપી પૂજ્ય મુનિરાજે, અનેક વિદ્વાન અને જ્ઞાનસંપન્ન સાધુ મહાત્માઓએ જૈન શાસનદારના આ મહત્વના કાર્યને સફળ રીતે અપનાવી લેવામાં સંપૂર્ણ સાથ આપે હતો. તે વખતે ભારતભરમાં વિચરતા રથા. જૈન સમાજના મુનિવર્યોની જ્ઞાન, દર્શન ચારિત્રની વૃદ્ધિ આદિની વિચારણા અર્થ અને રીતસરનું વ્યવસ્થિત બંધારણ ઘડી કાઢવા માટે લગભગ ૨૩૮ ઉપરાંત વિચિલણ મુનિવરેએ હાજરી આપી. આ પ્રસંગને ઉજ્વળ બનાવ્યો હતે. આવા એક અતિહાસીક મહત્ત્વપૂર્ણ અને સમસ્ત જૈન સમાજને ઉન્નતિને માગે લઈ જનાર આ ધન્ય પ્રસંગે બહત સાધુ સંમેલનમાં મારવાડ, મેવાડ, રાજપુતાના, માળવા, પંજાબ, દક્ષિણ, કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગુજરાતના પ્રદેશમાંથી સેંકડે માઈલેના લાંબા વિહાર કરી અનેક મુનિવરે અજમેર મુકામે પધાર્યા બાદ સંવત ૧૯૮૯ ના ચૈત્ર સુદ ૧૦ ને બુધવારે પ્રથમ બેઠક મળી હતી. સંમેલની બેઠકનો પ્રારંભ પૂર્ણાહૂતિ તા. ૧૯-૪-૩૩ તા. ૫-૪-૩૩ ચૈત્ર સુદ ૧૦ ચૈત્ર વદ ૧૦ પ્રાતઃકાળે ૮ થી ૧૧ બપોરના ૧ થી ૪ હાજરી–અખિલ ભારતવર્ષીય સ્થાનકવાસી જૈન મુનિવરોના હાલમાં પૃથક પૃથક ૩૦ સંપ્રદાય છે તેમાં મુનિવરેની સંખ્યા ૪૬૩ અને આર્યાજી ( સાધ્વીએ ) ની સંખ્યા ૧૧૩૨ કુલ સંખ્યા ૧૫૯૫ ( એકલ વિહારીને બાદ કરતાં ) છે. તે પિકી સંમેલનમાં ૨૬ સંપ્રદાયના ૨૩૮ બસે આડત્રીસ મુનિએ અને ૪૦ આર્યાજીઓ ઉપસ્થિત થઈ શક્યા હતા. અને તેમાં ૭૬ ચુંટાયેલા પ્રતિનિધિઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો. પ્રતિનિધિ મુનિવરેના નામે – ૧ પૂજ્યશ્રી મન્નાલાલજી મહારાજ - પૂ. શ્રી મન્નાલાલજી મ.નો સંપ્રદાય ) ૨ શ્રી ખૂબચન્દજી મ. ૩ પ્રસિદ્ધ વક્તા શ્રી ચેાથમલજી મ૦ ૪ શ્રી શેષમલજી મ. ૫ પૂજ્યશ્રી અમલખઋષિજી મ... - ( ઋષિ સંપ્રદાય Page #279 -------------------------------------------------------------------------- ________________ - ----- ( પૂ૦ જ્ઞાનચન્દ્રજી ભ૦ ના સંપ્રદાય. ) ( પુત્ર ધર્મદાસજી મ. સંપ્રદાય. 7 ૬ તપસ્વી શ્રી દેવજીઋષિજી મ. ૭ પંડિત શ્રી આનંદઋષિજી મ. ૮ શ્રી મોહનઋષિજી મ. ૯ શ્રી વિનયષિજી મ. ૧૦ શ્રી પૂર્ણમલજી મ. ૧૧ શ્રી ઇન્દ્રમલજી મ૦ ૧૨ શ્રી શ્રેયમલજી મ. ૧૩ શ્રી મોતીલાલજી મ૦ ૧૪ શ્રી સમર્થ મલજી મ. ૧૫ શ્રી તારાચંદજી મ. ૧૬ શ્રી કૃbગુલાલજી મ૦ ૧૭ વક્તા શ્રી સૌભાગ્યમલજી ભ૦ ૧૮ શ્રી સૂર્યમલજી ભ૦ ૧૯ શ્રી ધનસુખજી મ. ૨૦ શ્રી છગાલાલજી મ. ૨૧ શ્રી ભુરાલાલજી મ. ૨૨ પુજ્ય શ્રી હસ્તિમલજી મ૦ ૨૭ શ્રી ભેજરાજજી મ. ૪ શ્રી ચોથમલજી મ ૦ ૨૫ શ્રી પૃથ્વીચંદજી મ૦ ૨૬ ગણી શ્રી ઉદયચંદજી ભ૦ ૨૭ ઉપાધ્યાય શ્રી આત્મારામજી ભ૦ યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. ૨૯ શ્રી મદનલાલજી મ ૩૦ શ્રી રામજીલાલજી મ ૩૧ પુજ્ય શ્રી જવાહિરલાલજી મ. (પુધર્મદાસજી મ૦ ને સંપ્રદાય ) ( પુત્ર રામરતનજી મ૦ નં૦ ) (પુશીતલદાસજી મ૦ નં૦) (પુત્ર રત્નચન્દ્રજી મ૦ નં૦) જે (પુ. મોતીરામજી મ૦ નં૦ ) ( પંજાબ પુત્ર સેહનલાલજી મ. સં 2 ) ૩૨ થી ૩૫. ૪ સલાહકાર અવારનવાર ૩૬ શ્રી માણેકચંદજી મ૦ ૩૭ શાસ્ત્રજ્ઞ શ્રી મણિલાલજી મ. ૩૮ શ્રી પુનમચંદજી મ. (પુહુકમીચંદજી મ૦ નં૦ અર્થાત ( પુરુ જવાહિરલાલજી મ. સં. ) ( (બોટાદ સંપ્રદાય ( લીંબડી (સંઘવી ઉપાશ્રયનો ) સંપ્ર ) (મણિલાલજી મ. ના તરફથી બીજા પ્રતિનિધિ તરીકે બેસાડ્યા હતા.) ( સાયલા સંપ્રદાયની પરવાનગી મુનિશ્રી મણીલાલજીને મળેલ, તેથી. ) લીંબડી માટે સંપ્રદાય ૩૯ શ્રી શીવલાલજી મ. ૪૦ તપસ્વી શ્રી સામજી સ્વામી ૪૧ શતાવધાની ૫૦ રત્નચન્દ્રજી મ. ૪૨ કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૪ પુજ્ય શ્રી છગનલાલજી મ॰ ૪૫ શ્રી રત્નચન્દ્રજી મ ૪૬ શ્રી પુરૂષોત્તમજી મ ૪૭ પ`ડિત શ્રી હર્ષ ચન્દ્રજી મ ૪૮ ૪૯ ૫૦ યુવાચાર્ય શ્રી નાગચંદ્રજી મ ૫૧ શ્રી ચતુરલાલજી મ પર શ્રી નયનું મ ૫૩ પ્રવતક શ્રી દયાલચંદજી મ ૫૪ શ્રી તારાચદજી મ ૫૫ શ્રી હેમરાજજી મ ***** હું ? પ લઘુ શતાવધાની શ્રી સૌભાગ્યચન્દ્રજી મ ( ( ૫૬ શ્રી નારાયણદાસ∞ મ શ્રી હારીમલજી મ શ્રી ગણુશીમલ” મ શ્રી શ્રી ચેાથમલજી મ. અકતાવરમલજી મ શ્રી ચૈનમલજી મ ૬૨ શ્રી ધૈય મલજી મ શ્રી મિશ્રીલાલજી મ શ્રી સુંદરલાલજી મ શ્રી ભાયચંદજી મહ ચીકો ૬૩ ૬૪ શ્રી ફતેહલાલજી મ ૫ શ્રી છગનલાલજી મ શ્રી પન્નાલાલજી મ ક શ્રી હંગામીલાલજી મ શ્રી ચાંદખલજી મહ ૬૯ શ્રી રૂપજી મ ७० શ્રી પૂલચ∞ મ ૧ શ્રી કુન્દનમલજી મ ૭૨ શ્રી જોધરાજજી મ ૦૩ શ્રી વૃદ્ધિરાજનું મે ७४ શ્રો રામકુમારજી મ ૭૫ શ્રી વૃદ્ધિચન્દ્રજી મ ૭૬ શ્રી દેવીલાલજી મહ ( ( ખંભાત સપ્રદાય દરીયાપુરી સ`પ્રદાય ( ( પુજ્ય શ્રી ( પુજ્ય ( ( ( પુજ્ય 39 .. કચ્છ આઠ કાઢી માટી પક્ષ ( ( પુજ્ય શ્રી ( ,, ( પુ॰ શ્રી અમરસિંહજી મ સં ( "" શ્રી શ્રી 22 ( .. પુજ્ય શ્રી જયમલજી મસ 39 "32 "" .. 39 "" دو રૂગનાથજી મ ના સ૰ 39 ચેાથમલજી મ ના સ 93 સ્વામીદાસજી મ॰ તે સ॰) ,, નાથુરામજી મ॰ ના સ ) નાનકરામજી મ ના સ॰ ) નાનકરામજી ) > ) ,, પુજ્ય શ્રી ( પુ॰ એકલી’ગદાસજી મ॰ ના સ ) ( د. ) પુ॰દાલતરામજી મ૰ સ’કાટાવાળા ) ) 39 ઉપર્યુકત છઠ્ઠું પ્રતિનિધિ મુનિએની બેઠક, સમાન આસને ગોળાકારમાં થઇ હતી. પરન્તુ હિંદી અને ગુજરાતી લેખક તથા તેમના સહાયકાની બેઠક મધ્ય સ્થાન પર નિયત થઈ હતી. અને વક્તવ્ય આપનાર મુનિવરા તેજ સ્થાને ઉભા રહી વ્યાખ્યાન આપતા ૨૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ હતા. આ પ્રતિનિધિ મુનિવરની સભામાં શાંતિ જાળવવા માટે શાતિરક્ષક તરીકે શ્રી ગણી ઉદયચન્દ્રજી મહારાજ તથા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી મ. ને પસંદ કરવામાં આવ્યા હતા, અને સભાની કાર્યવાહીના હિન્દી લેખક તરીકે ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ૦ તથા ગુજરાતી લેખક તરીકે લઘુશતાવધાની મુનિશ્રી સૌભાગ્યચન્દ્રજી મ૦ ને નીમવામાં આવ્યા હતા. અને તે બન્નેના સહાયક તરીકે શ્રી મદનલાલજી મ. તથા શ્રી વિનયઋષિછ મ0 રહ્યા હતા. સમ્મલનની કાર્યવાહીના પ્રારંભ પહેલાં મંગલાચરણ થતું હતું. સંમેલનની કાર્યવાહી સરલ બનાવવા માટે એક વિષય નિર્ણાયક સમિતિ પ્રતિનિધિ મુનિવરમાંથી સનમતે ચૂંટવામાં આવી હતી કે જે સમિતિ આવતા દિવસની બેઠક માટે વિષયને નિર્ણય કરતી હતી. તેમાં ચૂંટાએલ મુનિવરોના નામો:૧ ગણિ ઉદયચન્દ્રજી મ ૧૨ યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. ૨ પૂજ્ય શ્રી અમોલખ ઋષિજી મ. ૧૩ શ્રી તારાચંદજી મ. ૩ ૫. છગનલાલજી મ. ૧૪ શ્રી પન્નાલાલજી મ. ૪ ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. ૧૫ શ્રી ચોકમલજી મ. (દેશી સંપ્રદાયના) ૫ શ્રી મણિલાલજી મ. ૧૬ શ્રી પૃથ્વીચન્દ્રજી મ. ૬ શ્રી પુરૂષેતમજી સ૦ ૧૭ શ્રી કુન્દનમલજી મ. ૭ શ્રી શામજી મ. ૧૮ શ્રી સૌભાગ્યમલજી મ. ૮ પં. શ્રી હર્ષચન્દ્રજી મ. ૧૮ સમરથમલજી ભ૦ ૯ શતાવધાની શ્રી રત્નચંદ્રજી મ. ૨૦ શ્રી મેહનઋષિજી મ. ૧૦ પ્ર. વ. શ્રી ચોથમલજી મ. ૨૧ પૂ. હસ્તિમલજી મ. ૧૧ કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મ. ઉપરની સમિતિનું કોરમ ૧૧ નું રાખવામાં આવ્યું હતું. અને રાત્રિએ આ સમિતિ ની બેઠક થતી હતી. પ્રતિનિધિ મુનિઓની બેઠકમાં થયેલાં કાર્યને હેવાલ અને સંમેલન મળવાનાં મુખ્ય કારણ કારણ વગર કાયની ઉત્પત્તિ કદિ સંભવતી નથી. આપણે આગળ કહ્યું તેમ જ્યારે જ્યારે ધર્મના ઉચ્ચતમ તો સદંતર છિન્નભિન્ન થવા લાગે છે, ત્યારે ત્યારે એક પરમ પુરુષને, ઉદ્ધારક મહાત્માનો જન્મ થાય છે, અને તે પિતાના ચારિત્રબળે, જ્ઞાનબળે સત્ય તોને પ્રચાર કરે છે. તેમ દરેક કાર્યમાં, દરેક પ્રવૃત્તિમાં જ્યારે શિથિલતા પ્રસરે છે, ઘોર અંધકારભર્યા આવરણ દષ્ટિગોચર થાય છે, કે સમાજમાં કલેશાદિ પ્રવૃત્તિઓ વિકસે છે, ત્યારે એવાં કઈ વિચારક પુરુષોને અંધકારનો નાશ કરી પ્રકાશ કરવાનું મન થઈ આવે છે, અને પછી તે ભગીરથ પ્રયત્ન સેવે છે. જો કે આ વખતે સ્થા. સમાજની કે સમાજના મુનિવરની સ્થિતિ છેક જ અધઃપતનને પથે ગયેલો ન હતી; તોપણું સારીયે આલમમાં પોતાના અદ્દભુત ચારિત્ર બળે પ્રશંસા પામેલા સ્થા. જૈન મુનિઓને માટે આદર્શ ચારિત્ર, આદર્શ બંધારણની તો જરૂર હતી જ. તે ઉપરાંત ક્રિયાકાંડમાં, વ્યવહાર નિયમોમાં, તિથિ નિર્ણયમાં, આદિ અનેક વિચારણા કરી સમુહબળ જગાવવાનું મુખ્ય કારણ હતું. પંજાબ શિરોમણું વયોવૃદ્ધ પૂજ્યાચાર્ય શ્રી સોહનલાલજી મહારાજે જેનોતિષને Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ કરવા માટે મહાપ્રયાસે જ્યોતિષ ગણિતના આધારે “ શ્રી વર્ધમાન જેન તિથિ પત્રિકા ” નામક પ્રશંસક પુસ્તિકા બનાવી. જે પુસ્તિકામાં ચાતુર્માસ, વિહાર આદિ વિધ વિધ બાબતોને ઉલ્લેખ હતો; તે તિથિ પત્રિકાના નિયમ મુજબ વર્તવાનું પુજ્યશ્રીએ પિતાની સંપ્રદાયમાં ચાલુ કર્યું. પરંતુ હંમેશા બધા મતો એકત્ર નથી હોતા. એથી આનું પરિણામ એ આવ્યું કે પુજ્યશ્રીને આ નિર્ણય કેટલાકને “ જ્યોતિષ શાસ્ત્ર” ની વિરુદ્ધ લાગ્યો. પરિણામે તેમના સંપ્રદાયમાં બે વિભાગો પડી ગયા. અને સાધુ-સાધ્વીઓમાં તેમજ શ્રાવક વર્ગમાં ઘણે કલેષ ઉત્પન્ન થયો. આ કારણથી બંને પક્ષને સમજાવવા માટે સ્થા. જૈન કોન્ફરન્સના નેતાઓ પુજ્યશ્રી પાસે વારંવાર જઇ વિનંતિ કરવા લાગ્યા; પરંતુ તેનું પરિણામ સમાધાની રૂપે જ આવ્યું. અને ઉત્તરોત્તર કલેશની વૃદ્ધિ થતી ગઈ. છેવટે સં. ૧૯૮૮ માં શાસનના હિત અર્થે આગેવાન શાંતિ ઇચ્છક નેતાઓ પુનઃ પુજ્યશ્રી પાસે ગયા અને બંને વિભાગોને સમાધાની પર આવવા આગ્રહભરી વિનંતિ કરી. ત્યારે સમયg અને શાસનહિતચિંતક પુ. શ્રી સોહનલાલજી મહારાજે કહ્યું કેઃ સ્થાનકવાસી સમાજના સર્વ સાધુઓને આ મારી “તિથિપત્રિકા” બતાવે. અને જો તેઓ વધુમતે તેને સિદ્ધાંત વિરૂદ્ધ ઠરાવે, તો હું તે પત્રિકા પાછી ખેંચી લેવા તૈયાર છું. (પુજ્યશ્રીનું આ કથન તેમના વિશાળ અને શાંતિ ઈચ્છક હદયની ખાત્રી આપે છે ) આ મુખ્ય કારણ ઉપરાંત બીજ પણ કેટલાંક કાર્યો સાધુ સમાજના પુનરૂત્થાનને માટે અગત્યના હતા. તેથી કોન્ફરન્સના નેતાઓએ તે વાત માન્ય રાખી; અનેક જગ્યાએ ફરી, સંમેલનનું વાતાવરણુ જમાવ્યું, અને આપણે તે મેળવવા ભગીરથ પ્રયત્ન પણ સફળ થયા એ આપણું ઈતિહાસને એક તેજસ્વી પ્રસંગ છે. - સંમેલનની બેઠકમાં પ્રથમ પ્રશ્ન “ તિથિ નિર્ણય' પરત્વે મૂકાયો. તેમાં ઘણી ચર્ચા થઈ. અને ઘણા સંપ્રદાયને એવો મત થયો કે સિદ્ધાંતને આગળ રાખી પ્રત્યેક સંપ્રદાયને એક સરખી રીતે અનુકુળ આવે તેવો નિર્ણય થાય તોજ દરેક માન્ય રાખી શકે. આ પત્રિકામાં પૂજ્યશ્રીએ જો કે અથાગ પરિશ્રમ સેવ્યા છે. તદપિ હાલ જૈન તિષનો પ્રાયઃ લેપ (કેટલાક સિદ્ધાંતો વિચ્છેદ ગયા હેઈ ) થએલો હોઈ આ સંબંધી અનેક જ્યોતિષ શાસ્ત્રીઓના અભિપ્રાયથી એકત્ર મત ઉત્પન્ન કર્યા પછીજ ઉકત પત્રિકાને સ્વીકાર થવો જોઈએ. આ પત્રિકા લૌકિક અને પરંપરાથી ભિન્ન માગે પ્રવર્તતી જણાય છે, તેથી તે બધાને અનુકુળ ન આવે તે સ્વાભાવિક છે. આ માટે જેન જ્યોતિષ જ્ઞાનના અનુભવીઓની કમીટી નીમી તે દ્વારા નિર્ણય કરી મધ્યસ્થ માર્ગ સ્વીકારો એ હિતાવહ છે. આ ઠરાવને સર્વ સંપ્રદાયોએ સહાનુભૂતિ આપી. અને પછી તે બાબતની એક કમિટિ નીમવામાં આવી, જેનાં નામે – ૧ ગણિ શ્રી ઉદેચંદજી મ. (પંજાબ) ૫ પ્રવર્તક શ્રી પન્નાલાલજી મ. (મારવાડી) ૨ ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. (પંજાબ) [ શતાવધાની પં. મુનિ શ્રી રત્નચંદ્રજી મ. યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. (પંજાબ) (કાઠીયાવાડ) ૪ મુનિ શ્રી મણીલાલજી મ. (કાઠીયાવાડ) ! ૭ મુનિ શ્રી ચત્રભુજજી મ. (કાઠીયાવાડ) ઉપરના સાત મુનિઓની કમિટિ નીમી તિથિ નિર્ણય કરવાનું કામ તેઓને સોંપવામાં આવ્યું હતું. આ કમિટિ મહા પ્રયત્ન કરી સર્વને સંતેષ ઉપજે તેવો મધ્યસ્થ રસ્તે લઈ સમાધાનીની અણી પર આવેલ, પરંતુ ગમે તે કારણે પાછળથી મતભેદ ઉપસ્થિત થયો, અને તે કાર્ય અધુરૂં રહ્યું. જેથી છેવટે તે કામ કેન્ફરન્સને સોંપવામાં Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આવ્યું; તે સાથે એવી ભલામણ કરવામાં આવી કે-જ્યાં સુધી કોન્ફરન્સ કમિટિ ચંદ્ર દર્શન, ચંદ્ર સૂર્ય ગ્રહણ આદિ ગો બતાવી જેન જ્યોતિષ આધારે સંપૂર્ણ જૈન પંચાંગ સંતોષપ્રદ રીતે તૈયાર ન કરે ત્યાં સુધી સૌએ પરંપરા અનુસાર વર્તવું. એ પ્રમાણે કહી તિથિ નિર્ણાયક સાધુ સમિતિએ તે કાર્ય કોન્ફરન્સને સંપ્યું, જે કામ માટે કોન્ફરન્સના સુકાનીમાનનીય શ્રી હેમચંદભાઈ રામજીભાઈ મહેતા અને અન્ય સુલેહઈચ્છક આગેવાનો ભારે પરિશ્રમ સેવી રહ્યા છે, તે ખરેખર આપણું સમાજ માટે ગૌરવવંતુ કાર્ય છે. બીજા પ્રસ્તાવમાં કેળાં, કીસમીસ, લીલી દ્રાક્ષ, અંગુર, બરફ વગેરે વસ્તુઓ સચેત છે કે અચેત ? એ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો, તેના નિર્ણય માટે પણ એક કમિટિ જવામાં આવી હતી. તેમાં પણ કેટલીક ચર્ચાઓ ચાલ્યા બાદ વિદ્વાન પ્રોફેસરોના અભિપ્રાય વગેરે મેળવી જાહેર કરવાનું કાર્ય કોન્ફરન્સને સુપ્રત કરવામાં આવ્યું હતું, જેને યોગ્ય નિર્ણય વિદ્વાન અનુભવીઓ દ્વારા કરી શ્રી સ્થા. કેન્ફરન્સે સાપ્તાહિક મુખપત્ર “જેન પ્રકાશ” માં પ્રસિદ્ધ કર્યો હતો, સચેત અચેતના નિર્ણયનું આ કામ શ્રી કોન્ફરન્સે સરસ રીતે પાર પાડયું એમ કહેવું જોઈએ. વચ્ચે વચ્ચે જેન મુનિઓના આચાર વિષયક પ્રશ્નો ચર્ચાતા હતા, અને તે બહુમતિએ પસાર થતા હતા. પંજાબમાં વિચરતા પૂ. શ્રી નાથુરામજી મ. ના પ્રશિષ્ય મુનિ શ્રી કુન્દનમલજી મ. વગેરે, જેઓ હાલ “અજીવ પંથી” સમુદાયના નામથી ઓળખાય છે, તેમના તરફથી એક મહત્ત્વને પ્રસ્તાવ * મૂકવામાં આવ્યું હતું તે એ કે – પ્રશ્ન ૧ લો - શ્રી પન્નવણ સૂત્રના નવમા પદમાં ત્રણ પ્રકારની યોનિ બતાવી છે તેના નામઃ-સચિત, અચિત, અને મિશ્ર. એ ત્રણે પેદા થઈ શકે છે કે નહિ ? પ્રશ્ન ૨ઃ-ધાન્ય વર્ગમાં ચોવીસ પ્રકારનું ધાન્ય બતાવ્યું છે. અને જેનું આયુષ્ય ૩ વર્ષથી સાત વર્ષનું કહ્યું છે તે નિયમિત આયુષ્યવિધિ બાદ સચિત સમજવું કે અચિત સમજવું ? પ્રશ્ન ૩ જે—પાંચ સ્થાવરમાં એક જીવ રહે છે કે નહિ? અને જો એક જ જીવ રહે છે તો તેની આહારવિધિ શું ? આ પ્રસ્તાવની ચર્ચા માટે સાત જણની એક કમિટિ નીમવામાં આવી હતી. તેમાં બહુમતિએ ( છ વિરૂદ્ધ એકમતે ) નીચેને નિર્ણય કરવામાં આવ્યો હતે. ૧ સચિત્ત અચિત્ત અને મિશ્ર એ ત્રણે યોનિઓથી જીવ પેદા થઈ શકે છે. ૨ ચોવીસ ધાન્યના બીજ શાસ્ત્રીય પ્રમાણુથી ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે અબીજ થઈ શકે છે. તથા નિઓને વિધ્વંસ થાય છે. આથી અયોનિ અને અબીજ ધાન્ય અચિત હોવાનો સંભવ છે. ક શાસ્ત્રમાં “ધીય વિચાર વિધ્વંતો વિદે” ઇત્યાદિ સ્થાનમાં બીજના સંગઠ્ઠનને સૂત્રકાર નિષેધ કરે છે. પણ અબીજનો તે નહિ તેથી અબીજને અચિત માનવું આગમ પ્રમાણુથી સિદ્ધ થાય છે, પરંતુ લેકવ્યવહાર માટે સંઘટો ટાળવો એ વધુ ઉચિત છે. આ પ્રમાણે “ અજીવ પંથી ” ને ફેંસલો થવાથી પંજાબમાં તે સંબંધી કલેશ ચાલતો હતો તે બંધ પાડો. એ પણ આ ઉજવળ પ્રસંગની એક સુમધુર લહાણું કહેવાય. * આ પ્રસ્તાવને બહુમતિ નિર્ણય કબુલ કરવાનું પોતે વચન આપ્યું હતું. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આ ઉપરાંત બાળદીક્ષા, સાધુ સમાચારી, એકલવિહાર. પ્રતિક્રમણ વગેરેના અનેક પ્રસ્તાવો મૂકાયા હતા, તેમાં કેટલાક પાસ થયા, કેટલાક ગોળમટોળ રહ્યા અને કેટલાક ઉડી ગયા. ટુંકમાં આ સંમેલને કાંઈક ઠીક કામ કર્યું કહી શકાય, પરંતુ જે મહાન ફેરફારો કરવાના ઉદ્દેશથી, સમાજમાં જે નવચેતન ભર્યું વાતાવરણ જમાવવાના હેતુથી સંમેલન મળ્યું હતું તે સંપૂર્ણ રીતે સફળ ન નીવડયું એમ મારે દીલગીરી સાથે કહેવું જોઇએ. ખરી વાત તે એ હતી કે અમુક અમુક સંપ્રદાયવાળાને પોતાના મતાગ્રહ છોડવાની કે પોતાની પરંપરાથી વિરૂદ્ધ વર્તવાની લેશ પણ ઈછા ન હતી, એટલું જ નહિ પણ એક બીજા સાથે વર્ષોથી જુદું પડેલું હૃદય તાત્કાલિક સંધાવું લગભગ અશક્ય થઈ પડયું હતું. જેના પરિણામે જ કેટલાક પ્રસ્તાવ પાસ થઈ શકયા ન હતા. આમ છતાં, મારે બેધડક આનંદ સાથે કહેવું જોઈએ કે અમુક સંપ્રદાય સિવાયના બીજા ધણ સંપ્રદાયે વચ્ચે એકમેકના પ્રેમનો જે સાક્ષાત્કાર થયે; એકબીજાના જ્ઞાન, દિયા, આચાર વિશેષ આદિની જે માહિતી મળી, તે ખરેખર અદભૂત અને અવર્ણનીય હતી. કયાં કાઠીયાવાડ અને કયાં પંજાબ, કયાં દક્ષિણ અને કયાં મારવાડ. એમ ભારત ભરના મહાવીરના એ ત્યાગધારીઓનું તે વખતનું સંગઠ્ઠન કોઈ અલૌકિક હતું. આ બધે લાભ “બૃહસાધુ સંમેલન' ને લીધે જ થયો. નહિ તો એકમેકના આવા પ્રેમનો, એક અપૂર્વ સમાગમને આવો લાભ ક્યાંથી મળવા પામત? આ બધું આપણી કોન્ફરન્સ અને સાધુ સંમેલનના બુદ્ધિશાળી અને વિશાળ દષ્ટિ કાર્યકર્તાઓના શ્રમનું જ સુંદર પરિણામ હતું. એમ કહેતાં સંકોચ ન થવો જોઈએ. પરંતુ જે ઉદ્દેશે અજમેરમાં સાધુ સંમેલન થયું. તે ઉદેશ સફળ રીતે પાર ન પડે તેનું એકજ કારણ હતું. તે એ કે જે સંપ્રદાય શિરોમણિઓએ “ સમાજને હાલ શેની જરૂર છે, સમાજ શું ઇચ્છે છે?” એ તરફ લક્ષ આપ્યું હોત, અને એકતરફી સંપ્રદાયના કલેશ પરત્વે વધુ સમય ન વેડફ હોત, તો પરિણામ ધણું સુંદર આવત, એમ મારે માનવું છે. ખેર ! થયું તે ખરું, કહેવત છે કે “અત શોપિ ગત વાતને શેક ન કરતા હવે તે સમાજ અને સાધુઓને ઉત્કર્ષ કેમ થાય તેજ શોધવું અને તે શોધ્યા પછી તે રસ્તે પ્રવર્તન કરવા પ્રયત્નશીલ રહેવું એ જ ઉચ્ચતર છે. ઉન્નતિના ઉપાયો પરત્વે પ્રથમ તે મારે એટલું જ કહેવાનું કે – હાલનો સમાજ, જૈનાચાર્યોના મૂળ ઉદેશને ભૂલી ગયો, અને ચતુર્વિધ સંધ જૈન શાસનની સેવા માટે સમયને માન આપી શકો નહિ. તેથી પૂર્વાચાર્યોના મહાન પરિશ્રમે, તેમના કર્તવ્ય ઉદેશાને ભૂલવાથી આધુનિક જૈન વસ્તીમાં ઘટાડો થતો ચાલ્ય. એટલું જ નહિ પણ જૈન ધર્મને પાળનારાઓમાંથી પણ શાસન સેવાની ધગશ, ધર્મ પ્રેમ આદિ પ્રતિદિન એકસરતાં ગયાં. પર્વતનું એક મોટું શિખર હોય અને તે પડવાથી જેમ તેના ખંડેખંડ થઈ જાય. તેમ એકવાર વિશ્વવ્યાપી બની રહેલો “ જૈન ધર્મ ” આજે અધઃપતનની નીચી ભૂમિકાએ અવલોકી શકાય છે. આ પ્રકારની જેનોની અવનતિ થવાનાં અનેકાનેક કારણો પરત્વે થોડાંક અહિ આપું છું –અજ્ઞાન, દ્વેષ, કુસંપ, ધર્મક્રિયાના મતભેદોથી ઉઠતાં કલેશ, ગ૭ના મતભેદો, ખંડન મંડનના ઝગડાઓ, સંકુચિત માનસ, જે વખતે જે ક્ષેત્રની પડતી દેખાતી હોય, તેની Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉન્નતિ કરવા તરફનું દુર્લક્ષ્ય, નકામા ખર્ચે, પરસ્પર સાધુ સમાજના ઐયની ખામી, સાધુ ભક્તિમાં ન્યૂનતા, ધર્માભિમાનમાં ન્યૂનતા, વગેરે કારણોથી જન ધમની ઉત્તરોત્તર અવનતિ થતી રહી છે. ઘણું ગચ્છના જૈનાચાર્યોએ પરસ્પરના ખંડન મંડનમાં પિતાની શકિતનો હાસ કર્યો છે, અને તેથી જ પ્રત્યેક ગચ્છમાં પોતપોતાની માન્યતા કે પરંપરા પ્રબળ બની છે, અને સામાની–અન્ય ગ૭ની માન્યતા, વિરુદ્ધની-મિથ્યાત્વ તરીકે ની મનાઈ રહી છે. જેના પરિણામે સૌ કઈ પિતાના રક્ષણ અને અન્ય ગચ્છને હઠાવવાનો ઉપદશ આપી સંગઠ્ઠન શક્તિનો વિનાશ નોતરે છે, જેને પરિણામે, આ તકનો લાભ અન્ય સમાજે જેમ અગાઉ પગપેસારો કર્યો, તેમ અત્યારે પણ જેને શું કે જેનેતર શું પ્રત્યેક સમાજ પોતપોતાની પ્રવૃત્તિઓ આગળ ધરી જૈનધમીઓને ધર્માન્તર કરાવવા લક્ષ આપી રહ્યા છે; જેથી સ્વધર્મ પ્રત્યેની ઉંડી ભાવનાને અંગે અનેક જૈનીએ દિન પ્રતિદિન જૈનેતર ધર્મ તરફ ઘસડાઈ રહ્યા છે, તે અતિ ખેદની વાત છે. વર્તમાન જૈન સમાજ, આ તરફ સંપૂર્ણ લક્ષ આપી ધાર્મિક પ્રગતિ કરવા ઉચિત પ્રયત્ન સેવે, તો નિશંસય જેનોની પૂર્વકાળની જાહેરજલાલી સંપૂર્ણતઃ નહિ, તે વિશેષાં પણ હસ્તગત કરવા આપણે ભાગ્યશાળી થઈ શકીયે. જેનેની ચડતીના ઉપાયો – પ્રથમ તો પક્ષપાત રહિત ગીતાથી સાધુએ અને શાસન હિતચિંતક શ્રાવકના સહકારે વ્યવસ્થિત યોજનાઓ કરી દરેક સ્થળે ગુરુ કળા અને પાઠશાળાઓ સ્થાપિત કરવાની ગોઠવણ થવી જોઈએ. ગામોગામ, શહેરે શહેર કે ખૂણે ખાંચરે વસતાં પ્રત્યેક જૈનનું વસતીપત્રક કરી, પ્રત્યેકને જૈનધર્મનું સામાન્ય જ્ઞાન મળે એ ઉપદેશ ફેલાવવા, યોગ્ય પ્રબંધ કરવો જોઈએ. સમસ્ત ભારતવર્ષમાં પ્રીસ્તી પ્રજાની જેમ જૈન ધર્મના પ્રચાર થાય, એવી જનાએ કરીને તેને આચારમાં મૂકવા દરેક જૈને આત્મભેગ આપ જોઈએ. દરેક ગ૭ના આગેવાન સાધુઓએ પરસ્પર સંપ અને ઐકય જળવાઈ રહે તેવા પ્રયત્નો હરહંમેશ ચાલુ રાખી કલેશ ઉદ્દભવવા ન પામે તે પ્રતિ ખાસ લક્ષ રાખવું જોઈએ, અને દર વર્ષે કે બે વર્ષે સંપ્રદાયના સાધુઓનું સંમેલન મેળવી ઉન્નતિ માટે યોગ્ય નિયમો ઘડવા જોઈએ, અને તે પ્રમાણે વર્તન ચાલુ રાખવું જોઈએ, જૈન સાધુઓ, આખી દુનીયામાં ચાલતાં ધર્મોનું પૃથક્કરણ કરી શકે, અને જૈન ધર્મની સર્વ શ્રેષ્ઠતા સમજાવી શકે, તે માટે તત્ત્વજ્ઞાન માટેના ગ્રંથાની સગવડતા કરવી જોઈએ જેથી જ્ઞાન સાહિત્યમાં અભિવૃદ્ધિ થઈ જનતામાં જૈનત્વનો સુંદર પ્રચાર કરી શકે. સાધાળા સ્થાપી, અભ્યાસના સાધનો વધારી, દરેકને અભ્યાસની સગવડ કરી આપવી જોઈએ. અને અન્ય ગ૭ના સાધુ-સાધ્વીઓ સાથેના સં૫ ભર્યા વનને શિક્ષણ ઉત્તરોત્તર મળતું રહે, જેથી પરસ્પરનો વર્તાવ કદિ કલેશમય ન બનતા પ્રેમ ભર્યો રહી શકે. જૈન સાધુઓ પર જાહેરમાં નિંદા ન થાય, પરસ્પરમાં પણ નિંદા ન થાય, એ માટે સર્વ સંપ્રદાયના સાધુઓએ એકત્ર મળીને પ્રબંધ કરવો જોઈએ. અને તે માટે નિંદાયુક્ત પત્રિકાઓ આદિ છપાય નહિ, અને છપાય તો સંધ યોગ્ય તપાસ કરી તેના પ્રતિકાર કરે; એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ. Page #286 -------------------------------------------------------------------------- ________________ ८ ૯ ૧. સમાજ ૧૧ ચતુર્વિધ સંધ અમુક સમયે એકત્ર મળે, અને અરસ્પરસના વર્તાવ માટે ઉન્નતિની ચેાગ્ય વિચારણા કરી, યેાગ્ય બંધારણ ઘડી પ્રચારકાર્ય કરવામાં તન મન ધનને યથાશક્તિ ભેગ આપવા કટિબદ્ધ થાય તે માટે પ્રયત્ન કરવા. ગરીબ જૈન એ, વિધવાએ અનાથે આદિના રક્ષણ માટે યેાગ્ય ઉપાયેા હાથ ધરવા. તે માટે યેાગ્ય કેળવણીતી સંસ્થાઓ, હુન્નર ઉદ્યોગાના ખાતાંઓ, સ્વધી સહાયક ક્રૂડા, નિરાશ્રિત કુંડા, ધંધે લગાડવાના કાર્યાં, સ્વધર્મમાં દૃઢ રાખવાના ઉપાયે।, આદિ યેાજના કરી જૈનધમી એના ટકાવ કરવા, અને અન્યને જૈનત્ત્વની ઉપયેાગિતા સમજાવી ઉદ્ઘાર કરવા. ૧૨ ૨૦૧ સર્વાંગચ્છના આગેવાન સાધુઓનું એક મડળ સ્થાપવું, તેએાના પુરાણા કલેશા સમાવી દેવા, અને કુરી કલેશ ન જન્મે તે માટે યેાગ્ય નિયમે ઘડવા. છતાં કલેશ જન્મે તા સ્થપાયેલા મંડળે તેનું સમાધાન કરવું. આચાર વિરુદ્ધ વનાર સ્વચ્છંદી સાધુ વગેરેના યેાગ્ય પ્રબંધ કરવાની સત્તા તે મડળે હસ્તગત કરી યેાગ્ય ન્યાય આપવે, ઉપરાંત સાધુ સમાજનું યાગ્ય અધારણ ઘડી કાઢી તેના વ્યાજો વર્તાવ તરફ્ લક્ષ આપતા રહેવું; જરૂર જણાતાં ઘટતાં સુધારા કરવા, અને તે માટે અમુક મુકરર કરેલા વખતે સૌએ એકઠાં મળી ઉન્નતિ માટે વિચારણા કરવી. કાઇ કોઈ ગચ્છ નાયકા દૂર હૈાવાના કારણે ન મળી શકે, તે ત્યાંના આગેવાન શ્રાવકા સાથે મસલત દ્વારા કાર્યોં પાર પાડવું. યેાગ્ય જૈન સાધુ-સાધ્વીઓની સખ્યામાં વધારા થાય, અને તેમના દ્વારા જૈનમા ના ઉત્કર્ષ થાય તે માટે ચેાગ્ય નિયમેા ઘડવા. ઉપદેશ, ખેંચતાણુ રહિત કેવળ પરમા બુદ્ધિએ અપાય અને એ રીતે જૈનધમના વિકાસ થાય તેવા ઉપાયે। યેાજવા. ૧૩ જૈન ધર્મની ઉત્તમતા સાબીત કરનારાં પુસ્તકો રચવાં-રચાવવાં. લેખકા-વિદ્વાનાને યેાગ્ય પુરસ્કાર આપવે!, તે સાથે જૈન પુસ્તકા દુનિયાની દરેક ભાષામાં છપાવી તેના વિના મૂલ્યે કે એછાં મૂલ્યે પ્રચાર કરવા. ૧૪ જૈન ધર્મી પર થતા આક્ષેપવાળા લેખેાના સભ્યતાથી શાસ્ત્રાધારે પ્રત્યુત્તર આપવા માટે જૈન વિદ્વાનેાની એક કમિટિ નિયુક્ત કરવી. ૧૫ જૈનધર્મના પ્રચાર માટે સાધુએએ દરેક દેશમાં (કલ્પ ૧૬ જૈનેાની વસ્તી દર સકે હજારાના પ્રમાણુમાં ધટે છે, પ્રયત્ન કરવા. ૧૭ કન્યાવિક્રય, વરવિક્રય, ખાળલગ્ન, વૃવિવાહ, ધર્માંદાનું ધન ખાનાર, વિવાહાદિ શુભ પ્રસગે વધુ પડતા ખર્ચ, શરાબાજી, વેશ્યાનાચ કે આતશબાજી આદિ અયેાગ્ય હાનિકારક રિવાજો હોય તે જૈનસમાજમાંથી સદંતર નાબુદ કરવા યેાગ્ય કાયદાઓ આંધવા, અને સાદાઈથી, ફેશનની કઇ ખરાબ રૂઢિઓના ભાગ બન્યા સિવાય પ્રમાણિકપણે જીવન વ્યવસાય ચાલે; તે માટે સાચા જૈનેએ હુંમેશાં લક્ષ રાખવું. સ્ત્રી શિક્ષા-સ્ત્રી કેળવણી પરત્વે ખૂબ લક્ષ આપી તેમને ધરગથ્થુ ઉદ્યોગા શીખવવાના પ્રબંધ કરી જૈન પ્રજાના ચારે વર્ગોમાં–ચતુર્વિધ સંધમાં સુખી, શાંત અને પારમાર્થિક જીવન ગુજારાય તે માટે પૂરતા પ્રબંધ કરવા. ૧૮ મુજબ) વિહાર કરવા. તેનાં કારણેા વિચારી યેાગ્ય Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આ પ્રમાણે મ્હારી અલ્પમત્યાનુસાર જૈનધમ અને સમાજની ઉન્નતિ વિષયક કૈામ્ય ઉપાયે મેં સૂચવ્યા છે. તે પ્રમાણે વર્તવા ચતુર્વિધ સધ ઘટતું કરશે, તેા મતે ખાત્રી છે કે આજના અધેાગત સ્થિતિએ પહોંચેલા સમાજના કોઇ અદ્ભૂત વિકાસ થશે, એટલું જ નહિ પણ તે આર્થિક, નૈતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાન ભાગવતે રહેશે. એના કે અનુભવીશ્રેષ્ઠ સત્ય ધ ¢ આ આખાયે ઇતિહાસમાં અનેક વિદ્વાનેાના, પડિતાના, મહિષ આના અભિપ્રાય પરથી આપણે જોયું કે જૈનધમ` ' એજ સર્વ છે. છતાં તેની જન સંખ્યામાં શા માટે ક્ષતિ થાય છે, તેનાં કારણેા બરાબર વિચારી ચેાગ્ય પ્રયાસ સેવવા જોઇએ. જેમ એક દુકાનદાર પોતે મહેશ હાઇ દુકાનને સર્વ કા - ભાર વ્યવસ્થિત ચલાવી પેઢીને સારી સ્થિતિ પર લાવી મૂકે છે, તેમ જૈનધમા પ્રચાર કરનારા આગેવાન સાધુએ અને લેાકનેતા બાહેાશ, બુદ્ધિશાળી અને શાસનને વફાદાર હાય તે। જૈન ધ રૂપ પેઢી સુંદર રીતે ચલાવી શકે, એટલું જ નહિ પણ જૈનસમાજની વૃદ્ધિ સાથે આબાદી કરી શકે. " જૈન ધમ પછી નીકળેલા ખ્રીસ્તી, મુસલમાન આદિ ધમતે માનનારાઓની સંખ્યા કુદકે ને ભુસકે વધતી જાય છે, ત્યારે જૈન સમાજ પછાત રહે છે તેનું કારણ શોધવાનું કામ આટલું લખ્યા પછી હું વાંચકને સોંપુ છું. જૈન ધર્મના વ્યાપારી–ગુરૂઓએ વિચારવું જોઈએ કે અમારી દુકાને આવનારા મનુષ્યા કેમ એછા થાય છે? અમારા ગ્રાહકેા કેમ ધટે છે? સારા હાય, વેચનારા સારા હોય, ભાવ સસ્તા હોય, તેા શું ત્યારે આનું કારણ શું ? દુકાન સારી હોય, માલ ગ્રાહક સંખ્યા ઘટે ખરી ? કારણ એજ કેઃ–માલ તે ઉત્તમાત્તમ છે; અને તેને ખરીદનારા પણ છે; પરંતુ વેચનારા ધમ ગુરુએ પોતપેાતાની પેઢી જમાવવા અર્થે માંહેામાંહે રિફાઈમાં ઉતરી, ચડસાચડસી કરી, કલેશ કુસ ́પમાં પડે છે, જેથી ગ્રાહકોના મન નારાજ થાય છે, અને પછી ખીજી દુકાને શેધવા નીકળે છે, ત્યાં તેમને મિડી જભાન, સ્વાગત, આશ્વાસન મળતું હોઇ તે તરફ લલચાય છે, પરિણામે જૈન સમાજના ઉત્તરાત્તર વિકાસ થવાને બદલે વિનાશ થાય છે. આ બાબત ધર્મગુરુઓએ હરિકાઇ નિમિત્તે થતી અદેખાઇ વેાસરાવવી જોઈએ અને મહાન તત્ત્વને વિકાસ સાર્વત્રિક પ્રેમથી સાધવે જોઇએ. જો તેમ થશે તે જૈન સમાજને ભાનુ ઉદયાચળ પ્રતિ ગમન કરતા આપણે નીરખી શકીશું. અસ્તુ, सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारणं । प्रधानं सर्व धर्माणाम् जैनम् जयति शासनम् ॥ સ મા સ. Page #288 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થયેલા ગ્રાહકેની નામાવલી. ૧૦૧ શેઠ ગોપાળજી લાડકચંદ , ફતેહચંદભાઈ–થાન. ૮૭ વાંકાનેર ૧ દોશી કાંતિલાલ માનશંગ ૨ સંધવી છગનલાલ અંદરજી ૧ ગાંધી કડવા પરસોતમ (હડમતીયા) ૫ દોશી લીલાધર પાનાચંદ ૧ દોશી કરશનજી ભીમજી ૧ સંધવી રૂપચંદ અંદરછ ૧ દાસી જીવરાજ કાલીદાસ ૧ બેન ચંપાબેન રૂપચંદ ૨ શાહ ઓધવજી વીરપાળ ૪ ખંઢેરીયા મેહનલાલ માણેકચંદ ૧ રાંધવી છગનલાલ ગોબર ૪ શા, દીપચંદ વાલજી ૧ દોશી ઉકા દેવશી ૨ બેન લીલાવતી દીપચંદ શાહ ૧ મહેતા વાઘજી ગુલાબચંદ ૧ બેન લલીતા કેશવલાલ (વઢવાણુવાળા) ૧ શેઠ દલીચંદ ચતુરભાઈ ૫ શાહ કાનજી નરશી હ. ઝબુબેન ૧ મહેતા કાન્તિલાલ કપુરચંદ ૭ બાઈ ઘેલીબાઈ રૂપચંદ ૨ દેશી વીરપાળ ડુંગરશીભાઈ ૨ સોલાણી વલમજી રાઘવજી હ. મોહનલાલ - ૧ સંધવી અભેચંદ શામજી ૨ સેલાણી માધવજી રાઘવજી હ. વનેચંદ ૧ શા વીરચંદ હંસરાજ ૨ સંધવી મેહનલાલ શામજી ૧ સેલાણી ધરમશી નાનચંદ ૧ સંધવી હીરાચંદ માનશંગ ૧ સંધવી હેમચંદ જેચંદ ૨ શ્રી સ્થા૦ જેન અજરામરજી લાયબ્રેરી ૧ દોશી જેઠાલાલ માણેકચંદ ૨ ગાંધી બેચર મોનજી ૧ પટેલ અંદરજી ઘેલાભાઈ સરપદડવાલા ૧ સંધવી ચત્રભુજ કચરાભાઈ ૧ મેહનલાલ નાનચંદ સ્ટેશન માસ્તર(મુળી) ૧ મહેતા વલમજી ફુલચંદ ૧ શેઠ છગનલાલ ચતુરભાઈ ૨ સંધવી જાદવજી ભાણજી ૧ સંધવી ઝુંઝાભાઈ સોમચંદ ૧ સંઘવી ભાઈચંદ કાળીદાસ ૧ ૫. સભાગચંદ જેચંદ સરપદડવાળા ૧ શેઠ વર્ધમાન ભાઈચંદ ૧ મહેતા ખુશાલચંદ કાળીદાસ માસ્તર ૧ દોશી જગજીવન પાનાચંદ ૧ મહેતાં પિપટલાલ ફુલચંદ ૧ શેઠ ત્રીભવન હરજીવન ૫૪ મોરબી ૧ વખારીયા જટાશંકર જગજીવન ૧ નગરશેઠ અમૃતલાલ વર્ધમાન ૧ સંધવી અમૃતલાલ શામજી ૧ મહેતા સુખલાલ મનજી ૨ બાઈ રંભાબાઈ વખતચંદ ૨ મહેતા જીવરાજ ડોસાણી ૧ બાઈ રળીયાતબાઈ ડુંગરશી ૧ દેસાઈ આતમલાલ હરજીવન ૧ સંઘવી સોમચંદ ગોવા ૧ સંધવી હકુભાઈ ગોવિંદજી ૧ સોલાણું મોતીચંદ ડુંગરશી ૧ સ્થાનકવાસી જૈન સંઘ ૧ ગાંધી માણેકચંદ જેચંદ ૧ શ્રી જેન લાયબ્રેરી મેરી ૧ સંધવી અંદરજી ગફલ ૧ શ્રી જેનશાળા મોરબી ૨ ગાંધી પીતાંબર ગોકળ (હડમતીયાવાળા) ૧ મહેતા મહાદેવ દેવચંદ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧ મહેતા છબીલાલ વનેચંદ ૧ મહેતા હીરાચંદ લખમીચંદ ૧ મહેતા માધવજી ચાંપશી ૧ મહેતા મોરારજી ચાંપશી ૧ સંધવી ગુલાબચંદ વછરાજ ૧ મહેતા ભાઈચંદ ખેતશી ૧ દેસાઈ હીરાચંદ ઝવેરચંદ ૧ મહેતા રેવાશંકર અંબાવીદાસ ૧ દોશી રાયચંદ ડોશી ૧ મહેતા મોરારજી લીલાધર ૧ મહેતા પ્રાણજીવન ઝવેરચંદ ૧ વોરા કીરચંદ સોભાગચંદ ૧ મહેતા કેશવલાલ મૂળજી ૧ ઝવેરી ગંગારામ નેણશી ૧ મહેતા દામોદર લખમીચંદ ૧ દેસાઈ ભાઈચંદ કલાણજી ૨ કોઠારી ગુલાબચંદ કેશવજી ૧ મહેતા ખોડીદાસ નેણશી ૧ મહેતા અમીચંદ ચત્રભુજ ૧ મહેતા ગીરધરલાલ મોરારજી ૧ સંધવી ધરમશી ઘેલાભાઈ ૧ દેસી પાનાચંદ મેતીચંદ ૧ શા. નીમચંદ પોપટલાલ ૧ શા. કાલીદાસ પાનાચંદ ૧ પારેખ કશળચંદ શવચંદ ૧ સેલાણી બેચર ઝુંઝા ૧ સંધવી મગનલાલ વછરાજ ૧ મહેતા જટાશંકર ભીમજી ૧ મહેતા ન્યાલચંદ ગુલાબચંદ ૧ ખોખાણી કરસનજી ભૂદર ૧ મેતા ભાઈચંદ કેશવજી (સજનપર). ૧ સ ઘવી અભેચંદ વૃજપાલ ૧ મહેતા રેવાશંકર માધવજી ૧ મહેતા દાદર રાધવજી ૧ કોઠારી કપુરચંદ માણેકચંદ (આરસીપ૨) ૧ દોસી માણેકચંદ સુંદરજી ૧ ઘડીયાળી ચંદુલાલ ત્રિભવન ૧ સંધવી ન્યાલચંદ પીતાંબર ૧ મહેતા વલ્લભદાસ ગુલાબચંદ ૧ મહેતા નવલચંદ માધવજી ૧ મહેતા માણેકચંદ લખમીચંદ ૧ સંધવી છોટાલાલ નરભેરામ ૧ મહેતા કાલીદાસ મેઘજી ૧૧૦ અમદાવાદ ૫ શેઠ આત્મારામ માણેકલાલ ૧૦ શા. બાલાભાઈ છગનલાલ ૨ શેઠ સોમચંદ હરીલાલ ૧ શા. વાડીલાલ ડાહ્યાભાઈ ૧ સ્થા. જૈન મિત્ર મંડળ હ. ભોગીલાલભાઈ ૧ મસ્તિર શનાભાઈ છોટાભાઈ ૧ શા. ચંદુલાલ ડાહ્યાભાઈ ૧ શા. કાંતિલાલ ત્રિભૂવનદાસ ૧ શા. શામળભાઈ ગોરધનદાસ ૧ શો નગીનદાસ છોટાલાલ હ. કાંતિલાલ ૧ શા પ્રેમચંદ ગોપાળદાસ ૧ શા અમૃતલાલ કેશવલાલ ૧ શા છક્કડભાઈ મગનલાલ ૧ મેતા મુળચંદ મગનલાલ ૧ મેતા કેવળભાઈ કસ્તુરચંદ ૧ મેતા ખુશાલદાસ ઘડભાઈ ૧ શા વાડીલાલ મગનલાલ ૧ શા ચંપકલાલ વાડીલાલ ૧ માસ્તર રતીલાલ મગનલાલ એમ. એ. ૧ સંધવી ચંદુલાલ શીવલાલ ૧ શી રમણલાલ ડાહ્યાભાઈ ૧ મોહનલાલ લક્ષ્મીચંદ વખારીયા ( રાજકોટવાળા) ૧ શા લાલચંદ ફુલચંદ ડોળીયાવાળા ૧ શા છોટાલાલ લાલચંદ સાયેલાવાળા ૧ શા મણીલાલ બાધાભાઈ ઈયાવાવાળા ૧ હિંમતલાલ ગીરધરલાલ પારેખ ૨ શા ચંદુલાલ મનસુખભાઈ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧ શા રાધવજી રામજી કચ્છ માનકુવાવાળા ૨ સંધવી લખમીચંદ ઝવેરચંદ ૧ શા. છગનલાલ વનમાળીદાસ ૧ શા. જીવરાજ અભેચંદ સેજકપરવાળા ૧ શાં. ચમનલાલ મહાસુખરામ ૧ શા. લહેરચંદ તલકચંદ ૨ વાડીલાલ મગનલાલ કામદાર ૧ શા. બાલાભાઈ મહાસુખરામ ૧ ખંધાર નાગરદાસ તલકશો. ( સરસપુર ) ૧ ભા. છગનલાલ શામળદાસ ૧ ભા. હરગોવન શામળદાસ ૧ ભા. જેસીંગભાઈ ડાહ્યાભાઈ ૧ ભા. કાલીદાસ છનાભાઈ ૧ ભા. મંગળછ પાનાચંદ હ. બેન પુરી ( છ કેટી ઉપાશ્રયે) ૫ શા પચાભાઈ પીતાંબરદાસ ૨ દોશી મેતીચંદ ધારશીભાઈ રાજકેટવાળા ૨ મોદી મેહનલાલ જેચંદભાઇ ગાંડલવાળા ૨ શા શાન્તિલાલ મગનલાલ ભાવનગરવાળા ૨ ભા. નારણદાસ પુંજાભાઈ ૨ ભા. ગણપતભાઇ પુંજાભાઈ ૧ ભા. ચુનીલાલ ગણેશ ૧ ખીમચંદ બેચરદાસ તલસાણીયા ૧ મોરારજી ધનજીભાઈ પડીયા ૧ લાલચંદ મલકચંદ ખંભાતવાળા ૧ દોશી ખીમચંદ વખતચંદ ૧ ગોપાણુ પુરુષોત્તમ ઠાકરશી ૧ શા ચુનીલાલ વર્ધમાન ૧ શા સુખલાલ મથુરદાસ ૧ શા મણીલાલ મગનલાલ ૧ શા ધારશી ઝવેરભાઈ ત્રાડીયાવાસા ૧ શેઠ મુકુન્દચંદ મોહનલાલ બાલીયા ૧ શો લાલચંદ હીરાચંદ ૧ દેસાઈ જેઠાલાલ પ્રેમજી ૧ શી ભાઈલાલ સુખલાલ ૧ શા મફતલાલ કકલભાઈ ૧ ગુલાબચંદ હીરાચંદ સંધાણી ૧ મણીયાર મનસુખલાલ જીવણભાઈ ૧ શ નાગરદાસ ભુરાભાઈ ૧ શા ગીરધરલાલ સાંકળચંદ ૧ ડેલીવાળા રતીલાલ ખીમચંદ ૧ શા. પિોપટલાલ જગજીવનદાસ ૧ શા મનસુખલાલ માણેકચંદ. ૧ કાલીદાસ જસકરણું ઝવેરી હ. મણીબહેન ૧ શા છોટાલાલ ભુદર ધ્રાંગધ્રા વાળા ૧ શા લક્ષ્મીચંદ કપુરચંદ ૧ શા ડાહ્યાભાઈ મેતીચંદ ૧ શા માણેકલાલ ડાહ્યાભાઈ ૧ શા રામજી ડાહ્યાભાઈ ૧ મેહનલાલ કુંવરજી તલસાણીયા ૧ શા કેશવલાલ જેઠાભાઈ ૧ જા. ગાંડાલાલ સંધજી સરસપુર ૧ ભા. બાલુભાઈ ફુલચંદ ,, ૧ શા કાનજીભાઈ ચત્રભુજ ૧ સંધવી ત્રીકમલાલ છગનલાલ ૧ શા મેહનલાલ ગુલાબચંદ ૧ શેઠ કુંદનમલજી (મારકીટ) ૧ પ્રેમચંદ ઠાકરશી ગોસલીયા ૧૦૯ રાજકેટ ૫૧ મેતા કપુરચંદ પાનાચંદ હ. ગુલાબચંદભાઈ ૧૦ રાવસાહેબ ઠાકરશી મકનજી ઘીયા ૧૦ વીરાણી શામજી વેલજી ૫ પારેખ ગુલાબચંદ પોપટભાઈ ૫ વોરા ચુનીલાલ નાગજીભાઈ ૨ શ્રી ધોળીબાઈ સ્થા. જૈન શાળા ૨ શા બેચરદાસ ગોપાળજી ૨ ભીમાણી સાકરચંદ જેચંદ ૨ ભીમાણી ભુરાભાઈ પ્રાગજી ૨ દફતરી ન્યાલચંદ સેમચંદ ૨ મગનલાલ અમ્રતલાલ મહેતા ૧ ખંઢેરીયા હરખચંદ હેમરાજ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ૧ મોદી હંસરાજ મકનજી ૧૨ વઢવાણ કેમ્પ ૧ શેઠ ભગવાનજી ચત્રભુજ ૨ શા ગુલાબચંદ અમીચંદ હ. મેહનલાલ ૧ દાક્તર નરસિંહ ત્રિકમજી ૧ મારફતીયા જીવણલાલ ઝુંઝાભાઈ ૧ કમાણી કીરચંદ કચરા ૧ શા. લખમીચંદ ગુલાબચંદ હ કેશવલાલ ૧ ગાંધી ઝવેરચંદ કશળચંદ ( મુંજપુર ) ૧ મેતા વાઘજી રવજી ૧ શા મોહનલાલ લવજી ૧ મેતા જગજીવન સોમચંદ ૧ મેદી કલ્યાણજી જસરાજ ૧ પારેખ હીરાચંદ ભાઈચંદ ૧ કોઠારી ત્રીભવન ઉજમશી (લાયબ્રેરી માટે) ૧ દેશી જાદવજી માણેકચંદ ૧ ભાવસાર પ્રેમચંદ ભગવાન ૧ શાહ પરસોતમ હકમીચંદ ૧ શા જગજીવન તળશી નગરાવાળા ૧ શેઠ મોતીચંદ વેલજી ૧ શા મનસુખ વડનગરાવાળા ૧ મેતા રૂપચંદ અભેચંદ ૧ શેઠ મગનલાલ રણછોડ હ. છોટાલાલ ૧ શા પ્રાણજીવનદાસ મોરારજી ૧ વકીલ હરીલાલ ફુલચંદ ખાંડીયાવાળા ૧ વકીલ રામજીભાઈ માણેકચંદ પર રંગુન ૧ શાહ મણીલાલ વનમાળી સંધવી છગનલાલ અંદરજી વાંકાનેરવાળા ૩ઃ મુંબઈ બંદર હસ્તક, ૧૦ શાહ જેઠાલાલ સંધજીભાઈ સેનાવાળા ૨ શેઠ છગનલાલ ચતુરભાઈ ૧૦ શાહ રતીલાલ પરસોતમ ખોડીદાસ ૧ સંધવી છગનલાલ અંદરજી લીંબડીવાળા - ૧ ,, રતીલાલ શામજી ૧૦ શાહ જીવરાજ લલ્લું ધનજીભાઈ , ૧ , માણેકલાલ માવજી ૧ શા મનસુખલાલ ગુલાબચંદ દફતરી ૧ શાહ પ્રેમચંદ હરજીવન ૧ શા રતીલાલ વીરચંદની કુ. ૧ શાહ વનેચંદ અવિચળ ૨ શેઠ રતનજી વીરપાળભાઈ ૧ શાહ જેચંદ રામજીભાઇ ૧ શા ચંદુલાલ ગુલાબચંદ (વવાણીયા બંદર). ૧ ગાંધી વીરપાળ મોનજીભાઈ ૧ શા જગજીવન દેવશી ધ્રાંગધ્રાવાળા , મણીલાલ અવિચળ ૧ પા. લખુભાઈ રણછોડદાસ ૧ ,, પાસવીર દેવકરણ ૧ શા અંબાલાલ દોલતચંદ ખંભાતવાળા વનેચંદ દેવકરણ ૧ શાન્તિલાલ ત્રિકમલાલ શેઠ લીંબડીવાળા ૧ , શાન્તિલાલ વીરપાળ ૨ કરાંચી ૧ વખારીયા નરભેશંકર જગજીવન ૨ સ્થાનકવાસી જૈન સંધ હ. દેવચંદ નેણશી ૧ શાહ ચુનીલાલ લાલચંદ સંધવી-કરાંચી ૧ સેલાણી રતીલાલ એન્ડ તલકશી ૨ કુબા કેનમ ૧ શેઠ દલપતરામ તારાચંદ ૧ શા નરભેરામ ડાહ્યાભાઈ ૧ શા. ગાંડાલાલ તારાચંદ ૧ શા હંસરાજ મૂળજી ૧ મેસર્સ પી. વી. મેદી ૨ કડી ૧ વોરા કેવળચંદ મુળજીભાઈ ૨ ભાવસાર ભલાભાઈ નાગરદાસ ૧ મેતા મોહનલાલ રતનશી Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ૧ જે. પી. સંધાણી (સેંટ્રલ બેંક) ૧ પારેખ શંકરલાલ પરસોતમ ૧ મેતા અમરચંદ લક્ષ્મીચંદ ૧ સંધવી જાદવજી લખમીચંદ ૨ તલકચંદ નેમચંદ એન્ડ સન્સ ૧ તલકચંદ ખોડીદાસ કામદાર ૧ દામોદર હેમચંદ ૧ ભાગચંદ મેતીચંદ વીમાની ૧ ન્યુ દિલરંજન સ્ટાર હ. જયંતિલાલ ૧ ભનુભાઈ કહાનદાસ પારેખ ૧ ઉદાણી ચુનીલાલ અભેચંદભાઈ ૧ પારેખ અમૃતલાલ રતનશી ૧ મુળચંદ મણીલાલ ડગલી ૧ શાહ તલકચંદ નારણુજી ૧ મહેતા અમૃતલાલ હીરાચંદ ૧ સંધવી ભગવાનજી કાલીદાસ ૧ શાહ નટવરલાલ ગીરધરલાલ ૧ એમ. એન. રૂપાણી ૧ ફુલચંદ કાળચંદ મહેતા ૧ ગોવિંદજી જીવાભાઈ ૧ દુર્લભજી વણારસી મહેતા ૧ શેઠ નવલચંદ દલીચંદ ૧ મેતા મોહનલાલ માવજી ૧ પ્રભુલાલ પ્રેમચંદ ૧ સંધવી કાંતિલાલ રૂપચંદ ૧ શાહ વનેચંદ શાભાઈ ૧ ભગવાનજી જાદવજી અવલાણી ૧ ચુનીલાલ જેઠાભાઈ ૧ છોટાલાલ અંબાવીદાસ ૧ ચંપકલાલ ફુલચંદ ૨ જગબાર (આફીકા) ૧ શા. જેચંદ તારાચંદ ૧ વછરાજ જેઠાભાઈ રવાણી ૫ કપાલા (યુગાન્ડા) ૧ અમુલખ ડાહ્યાભાઈ મહેતા ( લાલપુર જમનગર ૧ લાલચંદ અમુઅલ મહેતા કમ્પાલા ૧ દુર્લભજી નાગરચંદ શાહ ૧ અમૃતલાલ તારાચંદ શાહ , ૧ સુખલાલ શાન્તિલાલની કું. એ ૮ ખંભાત બંદર ૨ શા. નગીનદાસ અનોપચંદ ૧ શા. મોહનલાલ ઇછાચંદ ૧ ૫. છગનલાલ પ્રાણજીવનદાસ ૨ પુંજાભાઈ ભાઈલાલ અકીકવાળા ૧ ઉજમશીભાઈ મગનલાલ હ. કેશવલાલ ૧ મોહનલાલ મોતીચંદ શાહ બટાદ ૫ માસ્તર પ્રેમચંદભાઈ તારાચંદ ૧૦ ધ્રાંગધ્રા માથકીયા પ્રભુદાસ વખતચંદ મારફત ૧ માથકીયા પ્રભુદાસ વખતચંદ ૧ સંઘવી કાનજી દેવશીભાઈ ૧ શાહ ડામરશી પાનાચંદ ૧ મેતા મનસુખ વાઘજીભાઈ ટીકર ૧ મેતા ગાંગજી માણેકચંદ ટીકર ૧ શા લાલચંદ હરીભાઈ ૨ સ્થા. જૈન સંધ પ્રાંગધ્રા ૧ કોઠારી તારાચંદ નાનજીભાઇ (કાંઢ). ૧ કોઠારી વખતચંદ કેશવજી (હળવદ) ૬ રલાલ ૨ રળેલ સ્થા. જૈન સંધ હ. ઉકાભાઇ ધરમશી ૧ સ્થાનકવાસી જૈનશાળા. ૧ શા. પ્રેમજી વેલજી ૧ રાયચંદ હેમચંદ કામદાર ૬ સુરત ૧ ચુનીલાલ લલુભાઈ હ. ગુલાબહેન ૧ છોટુભાઈ અભેચંદ ૧ રતીલાલ લલુભાઈ Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ૧ શ્રી ટકરાળા સ્થા. જૈન સંધ હ. શા. ગુલાબચંદ ત્રીભવન ૧ શ્રી ગેડી સ્થા, જેન સંધ હ. માણેકચંદ ઊકાભાઈ ૧ શા. હરજીવન ડુંગરશીભાઇ દેવપરા ૧ પન્નાળા સ્થા. જૈન સંધ હ. છગનલાલ દેવચંદ લીંબડી ૫ સંઘવી પ્રેમચંદ ભુરાભાઈ ૧ વૃજલાલ ત્રીકમલાલ શેઠ ૧૧ પીજ. ૧ ૫. ચતુરભાઈ ગોકળભાઈ ૧ પા. મગનભાઈ ઉમેદભાઈ ૧ પા મોતીભાઈ કરસનભાઈ ૧ પા. મોતીભાઈ મથુરભાઈ ૧ પા. ચતુરભાઈ દેસાઈભાઈ ૧ પા, મેતીભાઈ વેરીભાઈ ૧ પા. ભાઈલાલભાઈ શંકરભાઈ ૧ પા. ઈશ્વરભાઈ ભાઈલાલભાઈ ૧ પા. ભાઇલાલભાઇ કાશીભાઇ ૧ પા. દેસાઈભાઈ શંકરભાઈ ૧ પા. હાથીભાઈ તળજાભાઈ ૧૧ થાન ૧ શેઠ અંબાવીદાસ નાથાભાઈ ૧ શાહ ઠાકરશી કરસનજી ૧ શાહ દલસુખ સુખલાલ ૧ શાહ ત્રીભોવન પ્રેમચંદ ૧ શાહ દલીચંદ પાનાચંદ ૧ શાહ કીરચંદ ઝવેરભાઈ ૧ શાહ દેવચંદ ધનજીભાઈ ૧ શાહ ન્યાલચંદ હેમચંદ ૧ શાહ ભગવાનજી જેઠાલાલ ૧ પારેખ અમૃતલાલ તારાચંદ ૧ શાહ ધારશીભાઈ પાશવીર ૪ જામનગર ૧ સંધવી મોનજી શામજી ૧ શા. રાયચંદ શવજી ૧ શા. દેવચંદ મલકચંદ ૧ શા. છગનલાલ ખીમજીભાઈ ધોલેરા બંદ૨ ૫ ભાવસાર ખીમચંદ ખોડીદાસ રતલામ ૨ રાવબહાદુર મોહનલાલ પિપટલાલભાઈ ૧૪ વઢવાણ શહેર ૬ શાહ ડાહ્યાભાઈ જેઠાભાઈ હ. ધીરુભાઈ ૬ શાહ નાગરદાસ જેઠાભાઇ હ. ચીમનભાઈ ૧ વૃજલાલ નારણજી શાહ ૧ કોઠારી શીવલાલ જેચંદ ૬ બરવાળા (ઘેલાશાનું) ૨ શ્રીમદ્ રામજી રખજી જેન લાયબ્રેરી ૧ છબીલાલ ચુનીલાલા ૧ પાનાચંદ જીવરાજ ૧ રણછોડલાલ સુંદરજી ૧ પ્રભુદાસ જીવણલાલ - ૩ કલાલ ૧ શા. નગીનદાસ જમનાદાસ ૧ શા. ડાહ્યાભાઈ નાનચંદ ૧ શા. હકમચંદ ડેશાભાઇ ૩૮ વીરમગામ ૧ શેઠ નાનુભાઈ હંસરાજ ૧ ડોકટર તારાચંદ લાલચંદ કોઠારી ૧ ડાકટર સુખલાલ જીવણભાઈ ૧ સંધવી મગનલાલ ભુરાભાઈ ૨ શા. કેશવલાલ કાનજીભાઈ ૧ ડાકટર ધીરજલાલ વીરપાલ ગાંધી ૧ પારેખ ચમનલાલ લાલચંદ દલાલ ૧ વકીલ વાડીલાલ નેમચંદ ૧ શા છોટાલાલ માધવજી ૧ કોઠારી માણેકચંદ બેચર (તનમનીયા) ૧ શા પોપટલાલ કેસવજી ૧ શા ટપુભાઈ કાલીદાસ ૧ શા શીવલાલ કેસવજી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧ દેશી નાનચંદ નાગરદાસ ૧ દોશી હરખચંદ કસ્તુર ૧ શા કાલીદાસ પીતાંબર ૧ શા ભાઈલાલ છગનલાલ ૧ શા ઝવેરભાઈ કુંવરજી ૧ સંધવી નરશીદાસ છગનલાલ ૧ મણીયાર પરસોતમ સુંદરજી ૧ સંધવી શીવલાલ નાગરદાસ પીપળી ૧ શા પ્રેમચંદ રામજી પનારવાળા ૧ શા ચંદુલાલ જેશીંગભાઈ ૧ શા સુખલાલ લહેરચંદ ૧ શા તારાચંદ ધનજી ૧ ભાવસાર જીવરાજ લવજી ૧ શા નાગરદાસ હઠીશીંગ દદુકાવાળા ૧ ભાવસાર તલકશી ડુંગરશી ૧ ભાવસાર હરગોવન પરાતમ ૧ ભાઈચંદ દેવચંદ ૧ અંબાલાલ દામાદરભાઈ—કારકુન ૧ લખમીચંદ ઠાકરશી ૧ સંઘવી વેલશી શીવલાલ ૧ શા કેશવલાલ ઉમેદભાઈ ૧ સંધવી શીવલાલ દામોદર ૧ છોટાલાલ સોમચંદ ૧ શા. આશારામ છગનલાલ ૧૦ સાણંદ ૧૦ સ્થા. જૈન સંધ જુદા જુદા ગૃહસ્થો. પરચુરણ ગૃહસ્થ ૧ નગીનદાસ મહાસુખરામ દીલ્હી ૧ ઝવેરી ઉત્તમચંદ માણેકચંદ વડોદરા ૧ શાહ દેવચંદ હરખચંદ ઉપલેટા ૧ ભગવાનજી ગોવિંદજી કોઈ વાસાવડ વાડા-ખામગામ ૧ શાહ પ્રેમચંદ વસનજી વેરાવળબંદર ૧ મગનલાલ લક્ષ્મીચંદ પારેખ મોકામા ૧ સ્થા. જૈનશાળા હ. તલકચંદ એ. વીસલપુર ૧ ગાંધી મનસુખલાલ કચરાભાઈ સાયલા ૧ ઝવેરી ચીમનલાલ જસકરણું પાલનપુર ૧ શો, જાદવજી ધડભાઈ સદાદ ૧ શા, હીરાચંદ કેશવજી સદાદ ૧ ગોસલીયા મણીલાલ તલકસી ડોળીયા ૧ શા. ઘેલાભાઈ ત્રિભોવનદાસ ડોળીયા ૧ ગે, છગનલાલ મોતીલાલ સાયલા ૧ દોસી ચતુરભાઈ માવજી નવાણીયા ૧ શેઠ ચુનીલાલજી બાવેલ કોટા ૧ શા. સોમચંદ મગનલાલ બારેજા ૧ શ્રી ગોદાવરી જૈન પુસ્તકાલય ગોદાવરી ૧ સંધવી મેનજી સામજી ત્રાડીયા મોટા ૧ શ્રી મિંજાન જૈન સંઘ મિંજાન બર્મા ૧ ખીલોસ જૈન લાયબ્રેરી હ. કોઠારી ભવાન દેવચંદ ખીલેસ ૧ સ્થા. જૈન સંધ હ શા. મોહનલાલ લાડકા સુદામડા ૧ મંત્રી ધર્મદાસ જૈન વિદ્યાલય ચાંદલા ૧ મેદી નેમચંદ શવજી લાલપુર ૧ શેઠ લાલચંદ રધુનાથદાસ બાદવડ ૧ શેઠ ધરમચંદ ચુનીલાલ વડોદરા ૧ સ્થા જૈન સંધ રાજસીતાપુર ૧ અમપાસક જેન નવયુવક મિત્ર મંડળ સલાના ૧ સ્થા. જૈન સંધ હ શામળદાસ પ્રેમચંદ ૧ શેઠ હકમચંદજી બખ્તારમલજી શીરપુર ૧ મી. મુન્નીલાલ બેલેચા જોધપુર ૧ દામોદરભાઈ જગજીવન દામનગર ૧ દુર્લભજીભાઈ ત્રિભુવન ઝવેરી જયપુર ૧ જૈન ગુરૂકુળ હ. ધીરજલાલભાઈ તુરખીયા ખ્યાવર ૧ શાહ છોટાલાલભાઈ કલ્યાણજી ગોધરા ૧ શ્રી સંતાનમલ સકલેચા જૈન મહીદપુર ૧સંધવી મણીલાલ પાનાચંદ કાવીઠા ૧ શ્રી મહાવીર જૈન પાઠશાળા લાસલગામ ૧ શીવલાલ પોપટલાલ સંધવી ઝરીઆ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૧ લવજી વલમજી માટલીયા ઝરીઆ ૧ શા. પોપટલાલ રણછોડ સરખેજ ૧ સ્થા. જૈન સંધ હ. ફકીરચંદ પુંજાભાઈ સરખેજ ૧ એન.કે. ગાંધી (મેડિકલ ઓફિસર) સાણંદ ૧ શાહ કેવળદાસ જેચંદ આલાપે ૧ શાહ વાડીલાલ નાનચંદ રંગપુર ૧ સરસાઈ સ્થા. જૈન લાયબ્રેરી હ. ગાંધી જેચંદ ટીડા સરસાઈ ૧ બદાણી રામજી હીરાચંદ સરસાઈ ૧ શા. કાલીદાસ ભાઈચંદ સાતારા ૧ મેઘાણી રેવાશંકર હેમચંદ બગસરા ૧ માસ્ટર ઉદયસિંહ જેન ચરખીદાદરી ૧ ભા. માણેકલાલ લક્ષ્મીદાસ પેટલાદ ૧ ભા. ભીખાલાલ શંકરલાલ જીત્રા ૧ શા. ઊજમશી કાનજી રાણપુર ૧ શા. સુખલાલ કમળશી રાણપુર ૧ સ્થા. જૈન સંધ હ. વકીલ જીવરાજભાઈ વર્ધમાન જેતપુર ૧ શા. કપુરચંદ રૂપશીભાઈ મુળી ૧ શા. અમૃતલાલ લાલચંદ મનમાંડ ૧ શા. વીરચંદ લાલચંદ આટકોટ ૧ કોઠારી વછરાજ કાલીદાસ વડાલ ૧ સ્થા. જૈન સંધ હ. મોતીચંદ કપુરચંદ ગુજરવદી ૧ સાહેબચંદ અમુલખચંદ જૈન ખામગામ ૧ શેઠ હેમરાજ પૃથ્વીરાજ ધુલીયા ૧ ઉત્તમચંદ અમે લખચંદ જૈન કોપરગામ ૧ લુકર ધનરાજજી ગુમાનજી પાંડ૫ મારવાડ ૧ દેસાઈ મણીલાલ સુંદરજી કલકત્તા ૧ દેસાઇ જગજીવન શીવલાલ કલકત્તા ૧ ૩. જન મંડળ માંગરોલ (કોટા) ૧ ડો. એમ. એસ. દેસાઈ ગઢસીસા (કચ્છ) ૧ યતિ શ્રી સુંદરછ ( લેકાગ૭) ટંકારા ૧ મોતીલાલ ચંપાલાલ જૈન-આબુર ૧ મગનલાલ દેવશીભાઇખીંટલા ૧ લક્ષ્મીદાસ નારણ–તલસાણ ૧ મોહનલાલ ઓઘડદાસ ૧ એઇડલાલ હરખચંદ પિષ્ટ માસ્તર જોરાવરનગર ૧ લાલચંદ વેલશી શીહોર ૧ શ્રી લક્ષ્મીચંદ ચપલેત-મોહી-મેવાડ ૧ ભીખાલાલ નાનચંદ શાહ-હડાલા 9 ૧ સ્થા. જૈન લાયબ્રેરી ચિતલ Page #296 -------------------------------------------------------------------------- ________________