SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ વિદ્યાની અદલાબદલી માટેસમજાવવા લાગ્યા; પરંતુ જ બુકુમારના તીવ્ર વૈરાગ્યમય સદ્ધેશ્વ સાંભળી પ્રભવકુમાર પીગળ્યા, પેાતાના ચૌય કર્મ પર તેને તિરસ્કાર છૂટયા, અને વૈરાગ્ય પામી ૫૦૦ ચારા સાથે તેણે શ્રી સુધર્મસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રભવકુમાર ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, પછી દીક્ષા લઈ ૨૦ વર્ષ સુધી ગુસેવા કરી જ્ઞાન સ`પાદન કર્યું. જંબુસ્વામીને કૈવલ્યજ્ઞાન થયા પછી પ્રભવસ્વામી આચાર્ય પદ પર આરૂઢ થયા. ૫૪ વર્ષ સુધી આચાર્ય પદવી લાગવી. સર્વ આયુષ્ય ૧૦૪ વનું બાગવી વીરસંવત ૭૫ માં તે સ્વર્ગવાસ પામ્યા. વીરસ ́વત. ૭૫ : અને શમ્યભવસ્વામીને પ્રભવસ્વામીનું સ્વર્ગગમન આચાર્ય પદવી અર્પણ. યશેાભદ્રસ્વામીની દીક્ષા. વીરસવત ૮૪ : ૪ ચેાથી પાટે શ્રી શય્યભવાચા આવ્યા. તેઓ મગધદેશની રાજગૃહિ નગરીમાં રહેતા હતા, જાતે વત્સગેાત્રી બ્રાહ્મણ. ઋગ્વેદાદિ ચારવેદ, વ્યાકરણ, છંદ, નિયુક્તિ વગેરે અનેક શાસ્ત્રના જ્ઞાંત હતા. એકવાર તેમણે મહાન યજ્ઞ આરંભવાની તૈયારી કરી, તેવામાં પ્રભવ સ્વામીને જ્ઞાનખળથી ોતાં પેાતાનું આયુષ્ય અલ્પ લાગ્યું, એટલે તેમણે વિચાર કર્યો કે મહારા પછી કાઈ લાયક પુરુષ આચાર્ય પદવી પર આવે તે શાસનની શાભા વધે. એવા વિચાર કરી શ્રુતબળથી જોતાં સ્વસંપ્રદાયમાં તે વખતે એક પણ એવા ચેાગ્ય પુરુષ ન લાગ્યા કે જે આચાર્ય પદ્મને શેાભાવી શકે. તેમની વિચારશ્રેણિ વિકાસ પામી. સત્ર દષ્ટિ દાડાવતાં ચેગમળથી તેમણે જાણ્યું કે ચાહેાત્રી શય્યંભવ જે દીક્ષિત ખને, તે તે આચાર્યપદને ખરાખર લાયક છે. એમ વિચારી તત્કાળ તે શય્યભવ અગ્નિ-હાત્રીને ત્યાં આવ્યા, અને પેાતાની અદ્ભુત ઉપદેશ શૈલીથી દ્રવ્યયજ્ઞ અને ભાવયજ્ઞનું આખેડૂઞ સ્વરૂપ સમજાવ્યું. આથી શય્યંભવ પ્રતિબેાધ પામ્યા. અને શ્રી પ્રભવસ્વામી પાસે દીક્ષિત થયા. ૨૮ વર્ષે તેઓ સંસારાવસ્થામાં રહ્યા. એક વર્ષ સુધી ગુરૂસેવા કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ર૩ વર્ષ સુધી આચાર્ય પદવી ભેગવી. ** જ્યારે શષ્યભવ સ્વામીએ દીક્ષા લીધી, ત્યારે તેમની સ્રી સગર્ભા હતી. પાછળથી તેણીએ એક પુત્રના જન્મ આપ્ટેા, તેનું નામ મનક ” રાખવામાં આવ્યું. મનક આઠ વર્ષના થયા ત્યારે તેણે તેની માતાને પૂછ્યું કે : મારા પિતાજી કયાં છે ? માતાએ જવાબ આપ્યા કે તારા પિતાએ તેા ત્હારા જન્મ પહેલાંજ દીક્ષા લીધી છે. સાંભળી તે મનક પેાતાના પીતાને જોવાની આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy