SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ સુરેન્દ્રકીર્ત ૧૭૨૨ | ૯૮ સુરેન્દ્રકીર્તિ ૧૮૨૨ ૯૪ જગતકીર્તિ ૧૭૩૩ ૯ સુખે કીર્તિ ૧૮૫૯ ૫ દેવન્દ્રકીતિ ૧૭૭૦ | ૧૦૦ નયનકીર્તિ ૧૮૭૯ ૯૬ મહેન્દ્રકીર્તિ ૧૭૯૨ ૧૦૧ દેવેન્દ્રકીર્તિ ૧૮૮૩ ૯૭ ક્ષેમેન્દ્રકીર્તિ ૧૮૧૫ | ૧૦૨ મહેન્દ્રકીતિ ઈતિશ્રી દિગમ્બરી નન્દિ સંઘ બલાત્કાર ગણું સરસ્વતી ગચ્છકી પટ્ટાવલી. સંપૂર્ણ— ઉપર્યુક્ત પટ્ટાવાળી અને તેઓના બીજા ગ્રંથ તપાસતાં કેટલે મતભેદ પડે છે તે લગાર વિચારીયે. “પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર ” નામક ગ્રંથમાં લખ્યું છે કે – દિગમ્બરેએ માનેલે “ઘરસેનમુનિ ” નો સમય પૂર્વાપર વિધવાળો દષ્ટિગોચર થાય છે. એક સ્થળે એમ બતાવવામાં આવ્યું છે કે –“મહાવીર દેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે “ઘસેનમુનિ ” ગીરનારની ગુફામાં બેઠા હતા, તે કાળમાં અગીયારે અંગ વિચ્છેદ ગયા ” જ્યારે મૂળ સંઘની પટ્ટાવલીમાં લખ્યું છે કે –“શ્રી મહાવીર પ્રભુથી ૧૪ વર્ષ વ્યતીત થયા બાદ “ઘરસેનાચાર્ય ?' થયા અને તેમનો વર્તમાનકાળ ૨૧ વર્ષનો હતો. આ બંને સમય પરસ્પર કેવા વિરોધી છે તે આ પરથી સમજી શકાશે. આ ઉપરાંત પણ ધરસેનમુનિ સંબંધમાં લખવામાં આવ્યું છે કે –“તેઓ ઘણું જ્ઞાનવાન હતા. અને તેમને બીજું પૂર્વ કંઠાડ્યું હતું. તેમણે પિતાનું આયુષ્ય અ૫ જાણીને તિક્ષણ બુદ્ધિવાન “ ભૂતબલિ ” અને “ પુષ્પદંત ” નામના બે મુનિઓને બોલાવ્યા, અને તેમને તે જ્ઞાન શીખવી વિદાય કર્યા.” આ હકીકત પણ અસંબંધ જણાય છે કેમકે “વિક્રમપ્રબંધ” નામક ગ્રંથમાં લખ્યું છે કે શ્રી વીર નિર્વાણ બાદ ૬૩૩ વર્ષે પુષ્પદંત નામના આચાર્ય થયા. તેમને વર્તમાનકાળ ૩૦ વર્ષને હતે. શ્રી મહાવીર નિર્વાણ બાદ ૬૬૩ વર્ષે ભૂતબલી આચાર્ય થયા. તેમને વર્તમાનકાળ ૨૦ વર્ષનો હતો. એ પ્રમાણે વીર નિર્વાણબાદ ૬૮૩ વર્ષ સુધી પૂર્વ અંગની પરિપાટી ચાલી અને ત્યાર પછી અનુક્રમે ઘટવા લાગી. અહિં સુધી એક અંગધારી મુનિએ થયેલા છે અને ત્યાર પછી શ્રુતજ્ઞાની મુનિઓ થયા. એ પ્રમાણે આચાર્યોની પરિપાટી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શ્રી વીર નિર્વાણથી ૬૮૩ વર્ષે “ધરસેનમુનિ આવ્યા કયાંથી? ભૂતબલી અને પુષ્પદંતને બોલાવ્યા કેણે? તેઓને ભણાવ્યા કેણે? કેમકે ધરસેન મુનિનું મૃત્યુ તે ૬૩૩ માં થયું છે અને પુષ્પદંતનું મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy