SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭ કચ૭ આઠ કેટી મટી પક્ષની પાટાનુપાટ:૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ ૧૧ , રંગજી મ ૨ મુલચંદજી મ ૧૨ , કેશવજી મ છે , ઇન્દ્રજી મ. ૧૩ , કરમચંદજી મ. ૪ આ સેમચન્દ્રજી મ. ૧૪, દેવરાજજી મ. ભગવાનજી મ૦ ૧૫ , મેણસી મ. ૬ , ભણુજી મ. , કરમસી મ૦ , કરસનજી મ. ૧૭ , બજપાલજી મ. ૮, દેવકરણુજી ણ ૧૮ , કાનજી ભ૦ ડાહ્યાજી મ૦ ૧૯ , યુવાચાર્ય શ્રી નાગચન્દ્રજી મહારાજ ૧• , દેવજી મ. ઉક્ત સંપ્રદાયમાં મુનિ ૨૨ આર્યાજી ૩૬ કુલ ૫૮ ઠાણું કચ્છમાં વિચરે છે. ૨ કછ આઠ કોટી નાની પક્ષની પાટાનુપાટ – ૧ પૂજ્ય કરસનજી મહારાજ ૫ શ્રી હંસરાજજી મહારાજ ૨ ડાહ્યાજી મ૦ ૬ , વ્રજપાલજી મ. ૩ , જશરાજજી મ. છે , ડુંગરસીજી મ. ૪ , વસ્તાછ મ૦ ૮ ,, સામજી મ. વિદ્યમાન બિરાજે છે. આ સંપ્રદાયમાં મુનિ ૧૪ આર્યાજી ૨૫ કુલ ૩૯ ઠાણુઓ કચ્છમાં વિચરે છે. ૬ ઉદેપુર સંઘાડા પંડિત શ્રી ઈછાજી સ્વામી લીંબડીએ હતા. તે વખતે તેમના એક શિષ્ય રામજી ઋષિ ઉદેપુર ગયા ત્યારથી ઉદેપુર સંધાડ સ્થપાય. પરંતુ અમે અજમેર સાધુ સંમેલ માં ગયા, ત્યારે ત્યાં બહુ બહુ તપાસ કરતાં એટલું સમજાયું કે તે સંપ્રદાયમાં હાલ કેઈ સાધુ નથી. એટલે તે સંપ્રદાય બંધ પડી ગયો છે. ૭ પંડિત શ્રી ઇછાજી સ્વામીના શિષ્ય, પૂ. ગુલાબચન્દ્રજી મ. અને તેમના શિષ્ય પૂ. વાલજી સ્વામી, તેમના શિષ્ય પૂ. હીરાજી ભ૦, તેમના શિષ્ય પૂ. કાનજી સ્વામી અને તેમના શિષ્ય પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી થયા. જેમનાથી લીંબડી સંધાડે ઓળખાય છે. ( તેઓને ઇતિહાસ આગળ કહેવાશે.) આ ઉપરાંત આઠમો સાયલા સંપ્રદાય પ્રવર્તે છે તેને ઇતિહાસ નિચે મુજબ– સાયેલા સંપ્રદાયની ઉત્પત્તિ પૂજ્યશ્રી સંઘજી સ્વામીના આદેશથી મુનિશ્રી કાનજી સ્વામીએ લખી મોકલેલ પત્રના આધારે અને મેં તે સંપ્રદાયની ઉત્પત્તિ લખેલ છે – કાનજી મુનિ લખે છે કે–સં. ૧૮૨૯ ની સાલમાં પૂ. નાગજી સ્વામી, તથા ભીમજી સ્વામી તથા હીરાજી સ્વામી અને મુલજી સ્વામી ઠા ૪ સાયલામાં પધારી ત્યાં ગાદી સ્થાપી અને તે સાલનું ચાતુર્માસ ધંધુકે કરેલ. ત્યારબાદ સં. ૧૮૭૬ ની સાલમાં મોરબી મુકામે લીબડી સંવાડાની પરિષા થઈ હતી. ત્યાર પછી સં. ૧૮૪૫ ની સાલમાં લીંબડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy