SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ મણિ તુલ્ય માનવ દેહ આ, મળ્યો જાણી મહાભાગજી; વેગે કર્મ વિદારવા, જુવતી સુજયમલ જાગજી; અનુ. ૨૭ સ્ત્રી સહિત જયમલભાઈએ માતા પિતાની અનુમતિ મેળવી, ગુરૂદેવ પાસે આવી દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. તે વખતે ગુરૂદેવે યેગ્ય જીવ જાણી સં. ૧૭૭૬ ના મૃગશિર વદિ બીજને દીને મેડતાગ્રામે દીક્ષા આપી. જયમલજી મ. ૨૨ વર્ષની ઉંમરે સંસારનો સર્વથા મેહ મૂકી જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. પુર્વના કેઈ મહા સંસ્કારના ગે તેમને ઉત્પાતિકા બુદ્ધિ પ્રગટ થયેલી, જેથી તેમણે ઘણા સૂત્રો મુખપાઠ કર્યા. અને ભવ્ય જીને સાથ આપતાં દેશપરદેશમાં વિચરવા લાગ્યા. તેમના ધર્મપત્ની પણ છ મહિના દીક્ષા પાળી સ્વર્ગે ગયા. જયમલજી મ. ને એગ્ય જાણી શ્રી ભૂધરજી મહારાજે તેમને શ્રી ચતુર્વિધ સંઘ સમસ્ત આચાર્ય પદવી આપી. પછી તેઓ (શ્રી ભુધરજી મ.) સ્વર્ગવાસ પામ્યા. જયમલજી મહારાજે દીક્ષા લઈ સેળ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા, અને બાવન વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરી આત્મભાવના ભાવમાં ઘણું જીવોને તાર્યાઅર્થાત્ સન્માર્ગે ચડાવ્યા. શરીરબળ ક્ષિણ થતાં સં. ૧૮૩૯માં તેઓ નાગર શહેરમાં સ્થિરવાસ રહ્યા. અને પછી અલ્પાયુષ્ય ધારી તેમણે પોતાના શિષ્ય શ્રી રામચંદજી મ. ને આચાર્યપદે સ્થાપ્યા. છેલે સમયે ફક્ત પાણી પર જ રહેવાની તેમણે આકરી તપશ્ચય આદરી, જે એક માસ રહી. ત્યારબાદ જાવજીવને સંથારો કર્યો, જે સાત દિવસ રહ્યો. પુજ્ય જયમલજી સ્વામી સં. ૧૮૫ર ના વૈશાક શુદિ ચૌદશના રોજ સ્વર્ગવાસ પામ્યા. તેઓ મહાપ્રતાપી, વિદ્વાન અને અજબ કવિત્વ શક્તિ ધરાવતા, તેમની વૈરાગ્યમય સ્તુતિઓ આજે પણ જેનો અતિ ઉલ્લાસભયા ભાવે ગાય છે. પૂજ્યશ્રી જયમલજી મ. ની પાટાનુપાટ ૧ પૂજ્યશ્રી ધર્મદાસજી મ ૫ પૂ. શ્રી રાયચંદજી મ. ૨ પૂશ્રી ધનાજી મ. ૬ પુત્ર શ્રી આસકરણજી મ. ૩ પૂ. શ્રી ભૂધરજી મ. ૭ પૂ. શ્રી સબળદાસજી મ. ૪ પૂ. શ્રી જયમલજી મ. ૮ પુત્ર શ્રી હીરાચંદજી મ. પુ. શ્રી જયમલજી મ. ની સંપ્રદાયમાં હાલ મુનિ ૧૩ આયજી. ૯૦ કુલ ૧૦૩ ઠાણુઓ વિદ્યમાન છે; જેઓ મારવાડમાં વિચરે છે. ૨ પ૦ શ્રી રૂગનાથજી મ. ને સંપ્રદાય અને તેમની પટ્ટાવલી ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ પુ. શ્રી ધનાજી મ. ૩ પુ. શ્રી ભૂધરજી મ. ૪ પુ. શ્રી રૂગનાથજી મ. ૫ પુ. શ્રી ટોડરમલજી મ. ૬ પુ. શ્રી દીપચંદજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy