SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ નામની કન્યા સાથે પરણ્યા હતા. સંસાર સુખ ભાગવતાં તેમને એક પુત્રી થઈ હતી. છેવટે ભેાગાવલી કાઁય પૂર્ણ થયે, અને માતા, પિતા સ્વગે સીધાવ્યા પછી ૩૦ વર્ષ ગ્રુહસ્થાશ્રમમાં રહી શ્રી મહાવીર દીક્ષા લેવા તૈયાર થયા. ** પૂજય શ્રી હૂકમીચંદજી મહારાજની સંપ્રદાયના પ્રસિદ્ધ વક્તા શ્રી ચાથમલજી મહારાજ કૃત ભગવાન મહાવીરકા આદર્શ જીવન ” નામના પુસ્તકમાં ભગવાન મહાવીરની માતાનું તથા ભગવાન મહાવીરનું વંશ વૃક્ષ નીચે પ્રમાણે આપ્યું છે:— ભગવાન મહાવીરકી માતાકા વશ-વૃક્ષ વિદેહ દેશના રાજા. ચેટક ('પતિ ) ( વાશિષ્ટગેાત્ર ) ત્રિશલાદેવી ( વિદેહદિના ચા પ્રિયકારિણી ) વડીલપુત્રી ( વાશિષ્ટગેત્ર ) Jain Education International ( વાશિષ્ટગે ત્ર ) સુભદ્રા ( પત્ની ) For Private & Personal Use Only ચેલણા કુણિક—— અજાતશત્રુ) ઉન્નિ ( ઉદ્ભાઇ ) નેટ:—આ સિવાય ચેટક રાજાને બીજી પાંચ પુત્રીએ હતી. તેમાં ચારને જુદા જુદા રાજાએ સાથે પરણાવી હતી. તેના અધિકાર સિદ્ધાંતથી જોઇ લેશે, અને એક સુજ્યેષ્ઠા પરણી ન હતી. તેણે કુંવારાજ દીક્ષા ગ્રહણુ કરી હતી એમ ગ્રંથકાર કહે છે, ( પતિ ) ( મિમ્બીસાર ) શ્રેણિક. www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy