SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શિષ્ય થયા. શકરજી, નાનચંદ્રજી ૯ શ્રી નાથાજી ઋષિને ચાર ભગવાનજી અને ખુશાલજી ઋષિ એ ચાર. ૧૦ મી. પાટે શ્રી પ્રાગજી ઋષિ આવ્યા, તેમના ઇતિહાસ જાણવા જેવા હાવાથી અત્ર આપેલ છે. શ્રી પ્રાગજી ઋષિ વિરમગામના ભાવસાર રણછેાડદાસના પુત્ર હતા, પ્રથમા તેએ સુંદરજી ઋષિના ઉપદેશ સાંભળી માર વ્રતધારી શ્રાવક થયા અને કેટલાક વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળ્યા પછી જ “ ખરાખરીના ખેલ ” પ દીક્ષા અંગીકાર કરવા તત્પર થયા. પરન્તુ તેમના માબાપે અટકાયત કરી સંસારમાં રાખવા પ્રયત્ન કર્યા. પણ અત્યંત વૈરાગ્યવાન જીવ જાણી માતા પિતાએ આજ્ઞા આપી. એટલે સ. ૧૮૩૦ માં વિરમગામ મુકામે ભારે ઠાઠમાઠથી દીક્ષા લીધી. તેમણે સૂત્ર સિદ્ધાંતના અભ્યાસ કર્યો અને મહા પ્રતાપી થયા. તેમના ગુણૈાને લઇને તેઓ પૂજ્ય પદવી પામ્યા. તેમને ત્રીકમજી, મેાતી, ઝવેરજી, કેશવજી, હરિૠષિ, પાનાચંદજી વગેરે ૧૫ શિષ્ય હતા. પૂજ્યશ્રીને અમદાવાદથી નૈરૂત્યમાં કેાષપર આવેલા વિસલપુર ગામના કેટલાક હૃધી શ્રાવ કાએ અરજ કરવાથી તે ત્યાં પધાર્યા. તેમણે પ્રાંતીજ, ઇડર,વીજાપુર,ખેરાળુ, વગેરે ક્ષેત્ર ખેાલી ધર્મના ફેલાવા કર્યા અને છેવટે પગના દરદને લીધે વિસલપુરમાં ૨૫ વર્ષ સ્થિરવાસ રહી સ. ૧૮૫૦માં સ્વર્ગસ્થ થયા. તેઓશ્રીના વખતમાં અમદાવાદમાં આધૂના યુનિએ કવચિતજ આવતા; કારણ કે ત્યાં ચૈત્યવાસીઓનું જોર વધારે હતુ તેથી પરિસહ ઘણા ખમવા પડતા, તે એટલે સુધી કે કેાઈ શ્રાવક આ ધર્મની ક્રિયા કરતા ાણુવામાં આવે તે તેના જ્ઞાતિથી મહિષ્કાર કરાતા. આ પરિસ્થિતિ સુધારવાના ઇરાદાથી શ્રી પ્રાગજી ઋષિ અમદાવાદમાં આવ્યા અને સારંગપુર તળીયાની પેાળમાં ગુલાબચંદ હીમચંદના મકાનમાં ઉતર્યાં. તેમના ઉપદેશથી ગીરધર શંકર, પાનાચંદ ઝવેરચંદ, રાયચંદ ઝવેરચંદ અને ખીમચંદ્ર ઝવેરચંદ અને તેમનાં કુટુંબે વગેરેને આ ધર્મની શ્રદ્ધા બેઠી. આ શ્રાવકાએ મુનિએની મદદથી અને પેાતાની ઉદારતાથી આ શહેરમાં ધર્મ ફેલાવ્યેા. પરંતુ આથી મદિરમાગી શ્રાવકાને ઇર્ષા થઇ, છેવટે સ. ૧૮૭૮માં અને વર્ગના અગડાને મુકદ્મા કાર્ટે ચડયા. સરકારે બન્નેમાં કાણુ ખરૂં તેને ઇનસાફ આપવા સાધુઓને બાલાવ્યા, આ વર્ગ તરફથી મારવાડી પૂજ્યશ્રી રૂપચંદજી સ્વામી ના શિષ્ય શ્રી જેઠમલજીસ્વામી, અને કચ્છ કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગુજરાત તરફથી સાયલા સપ્રદાયના પૂજ્ય શ્રી મુલજીસ્વામી આદિ ૨૮ સાધુ તે સભામાં બેસવાને ચુંટાયા હતા (એ કે તે વખતે સાધુમાગી ઘણા સાધુએ ભેગા થયા હતા) સામા પક્ષ તરફ્થી વિરવિજયજી મ॰ વગેરે મુનિઓ અને શાસ્ત્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy