SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં પ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, અર્ધ લાખ પૂર્વનું રાજ્ય પાછું, પ લાખ પૂર્વની પ્રવજ્યો પાળી, પ્રવર્યા લીધા પછી ત્રણ માસે કૈવલ્યજ્ઞાન ઉપયું. કૈવલ્યજ્ઞાન ઉપજ્યા પછી ઘણું ભવ્ય જીવોને સધ આપી તારીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ મોક્ષ પધાર્યા. હરિવંશની ઉત્પત્તિ. દશમાં શ્રી શિતલનાથ તીર્થકર થયા તે વખતમાં હરિવંશની ઉત્પત્તિ થઈ એમ ત્રિષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રમાં લખેલ છે –વીરા નામના એક કોળીની વનમાલા” નામની એક ખુબસુરત સ્ત્રીને, કોસંબી નગરીનો રાજા બલાત્કારે પર, તેથી તે કેળી દુ:ખ પામી તાપસ થયો અને ત્યાંથી મૃત્યુ પામીને કિલિવષી દેવતા થયા. રાજા અને વનમાલા વિજલી પડવાથી મરણ પામી હરિવાસ ક્ષેત્રમાં ચુગલીયા રૂપે ઉત્પન્ન થયા. ત્યાં બે પલ્યોપમનું આયુષ્ય પામ્યા તે સર્વ આયુષ્ય સુખ રૂપ ભેગવતા થશેષ છ મહિનાનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેમને ત્યાં એક જેડલાને (પુત્રપુત્રીને) પ્રસવ થયે, તે સમયે વનમાળાને પૂર્વ પતિ (કેળી) કે જે દેવ થયો હતો, તે વૈર લેવાની બુદ્ધિથી તે બંને બાળકોને ત્યાંથી ઉપાડી ભરતક્ષેત્રમાં ચંપા નગરીમાં લાવ્યો. તથા ત્યાં તેઓનું હરિ અને હરિનું નામ પાડી તેમને તે નગરીની રાજગાદી આપી; અને મનુષ્યો પ્રત્યે કહ્યું કે આ તમારા વાળને પરણાવજે અને માંસાદિ ખાદ્ય પદાર્થો ખૂબ ખવરાવજે. એટલું કહી તે દેવ આકાશ રસ્તે ચાલ્યા ગયે. ત્યાર બાદ પ્રજાએ મળીને “હરિ” રાજાને ઉમ્મર લાયક સુરૂપવંત કન્યા પરણાવી. તે નવી કન્યા સાથે રાજા પંચવિષય સુખ ભોગવવા લાગ્યો, અને માંસાદિ ખાદ્ય પદાર્થો ખૂબ ખાવા લાગ્યો. નવી રાણી સાથે સુખ ભોગવતાં રાણુને ગર્ભ રહ્યો, પરંતુ હરિ-હરિણી (રાજા રાણી) ત્યાં માંસાહારાદિ કારણથી મૃત્યુ પામી નરકે ગયા. ત્યાર બાદ નવી રાણીને જે ગર્ભ ઉદરમાં હતે તેનો સવાનવ માસે જન્મ થયે અને તે કુંવરને ગાદીએ સ્થાપે. તે રાજકુમાર ઉમ્મર લાયક થયે ત્યારે તેને મહાન રાજાઓની કન્યાઓ પરણાવી, તેઓનો વંશ દિન પ્રતિદિન વૃદ્ધિગંત થતો ગયે. તેમના વંશજો “ હરિવંશી” કહેવા લાગ્યા. તે અદ્યાપિ પર્યત ચાલે છે. હાલ તેઓ “ જાડેજાના નામથી ઓળખાય છે. દશમા શ્રી શિતલનાથ તીર્થકર મેક્ષ પધાર્યા પછી એક કોડી સાગર, તેમાં ૧૦૦ સાગર, ૬૬ લાખ, છવિસ હજાર વર્ષને ઉણે આંતરે અગ્યારમાં શ્રી શ્રેયાંસનાથ તીર્થકર થયા. સિંહપુરી નગરીને વિષે, વિષ્ણુ રાજા પિતા, વિષ્ણુ દેવી રાણી માતાની કુખે જન્મ્યા, ચેરાસી લાખ વર્ષનું આયુષ્ય, તેમાં એકવીસ લાખ વરસ કુવર પણ રહ્યા, ૪૨ લાખ વર્ષનું રાજ્ય પાલ્યું, ૨૧ લાખ વર્ષની પ્રવજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy