SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પાછળ બૌદ્ધધર્મ પણ દાખલ થયેલે જણાય છે. પૂર્વ દેશના આસિ, તાક્ષક, ગેટ વગેરે લેકે પિતાના વંશના સ્થાપનાર તરીકે તીર્થંકરને પૂજતા હતા. આ સઘળા ઈન્દુ સાઈથીક (ચડાઈ કરનારા લોકો બુદ્ધ ધર્મ (તીર્થકર ધર્મ) પાળતા હતા. અને તેથી સ્કાલ્ડીનેવીયન અથવા જર્મન જાતે અને રજપૂતો વચ્ચે રીતભાત અને દેવકથાઓનું એક સરખાપણું તેઓની વીરરસ કવિતાઓ સરખાવવાથી વધી જાય છે. ” પૂર્વે ત્યાં જૈનધર્મ ફેલાયો હતો, પરંતુ પાછળથી ઉપદેશના અભાવે તેઓ જેન તરીકે રહી શકયા નહિ. હિંદુસ્તાનની સર્વ ક્ષત્રિય જાતિએ પહેલાં જનધર્મ પાળતી હતી, અને સર્વ તીર્થંકરો ક્ષત્રિય જાતિમાંજ અવતરેલા હતા. અગ્નિકુળના રાજાઓ પણ જૈન ધર્મી હતા. રાઠોડમાંની ધાંદુલ, ભાડાઈલ, ચાક્રીટ, દુહરીઆ, બકા, બરા, યાજીરા, રામદેવ, કાબ્રીયા, હાતુંડિયા, માલાવાત, સુડુ, કાટાઈયા, મુહલી, ગદેવ, મહાઈચા, જેશીંગા, મુરલીયા, જેટસીયા, જોરાવરે વગેરે શાખાઓ જેનધમી હોય એમ ટેડ સાહેબ કહે છે. અમારું માનવું તો એવું છે કે – શ્રી વીરપ્રભુના સમયમાં તથા શ્રી પાર્શ્વનાથના સમયમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ જન ધર્મ પાળતા હતા. શંકરાચાર્યની ઉપસ્થિતિ પછી ધીમે ધીમે ચૌહાણ વગેરે રાજાઓ હિન્દુ ધર્મ પાળવા લાગ્યા. હાલમાં જે વણિક જેનો છે તેમાંના કેટલાક ચૌહાણ વંશના છે. કેટલાક પરમાર, સિસેદીયા અને ચાવડા રજપુત છે. આ ઉપરથી સમજી શકાશે કે જ્યારે જેનધર્મની પડતીને પ્રારંભ થશે ત્યારે જૈનાચાર્યોએ ક્ષત્રિયો કે જેઓ જૈનધર્મમાં ચુસ્ત રહ્યા હતા તેઓને તેમાંથી જુદા પા પિતે વણિક વૃત્તિથી આજીવિકા ચલાવવા લાગ્યા. તેથી જેનધર્મ પાળનારા ક્ષત્રિય “વણિક” તરીકે ઓળખાવા લાગ્યા. હાલ જે વાણીયા–વણિક તરીકે ઓળખાય છે, તે ક્ષત્રિય જાતિનેજ અંશ છે તેમ માની શકાય છે. હાલની ઓશવાળ વગેરે જાતો પણ રજપૂત, ક્ષત્રિય જેનો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેનધર્મ દરેક રાષ્ટ્ર અને જાતિમાં પ્રસરેલ હતે. વીર સં. ૨૬૪ દશપૂથી ધ્રુષ્ટિસેનાચાર્ય થયા. > ૨૮૨ દશપૂવી વિજયાચાર્ય થયા. ,, ૨૮૮ એક સમયે બે ક્રિયા માનનાર “ગંગ” નામનો પાંચમે નિન્હવ થયા. તેનું કારણ– એકદા ગંગ નામના એક અણગાર ગ્રીષ્મ ઋતુમાં વિહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy