SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રયર ૫ પૂજ્યશ્રી ધન્નાજી મ. ને પાંચમે સંપ્રદાય. જે પુજ્ય શ્રી રત્નચંદ્રજી મ. ના સંપ્રદાયના નામથી ઓળખાય છે. તેમના સંપ્રદાયમાં ૯ મુનિ ૩૮ આર્યાજી કુલ ઠાણું ૪૭ વિદ્યમાન છે, જેઓ મારવાડમાં વિચરે છે. તેમની પટ્ટાવલી – ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી ધનાજી મ. ૩ શ્રી ભૂધરજી મ. ૪ શ્રી કુશલાજી મ. ૫ શ્રી ગુમાનચંદજી મ. ૬ શ્રી દુર્ગાદાસજી મ. ૭ શ્રી રત્નચંદ્રજી મ. (જેમને સંપ્રદાય ચાલે છે) ૮ શ્રી કજોડીમલજી મ. ૯ શ્રી વિનયચંદ્રજી મ. ૧૦ શ્રી સૌભાગ્યચંદ્રજી મ. ૧૧ શ્રી હસ્તિમલજી મ. જ પૂ. શ્રી ધર્મદાસજી મ. ના ત્રીજા શિષ્ય શ્રી છેટા પૃથ્વીરાજજી મ. નો સંપ્રદાય. પુજયશ્રી છેટા પૃથ્વીરાજજી મ. ને સંપ્રદાય હાલ “પુજ્યશ્રી એકલિગદાસજી મ.ને સંપ્રદાય” નામથી ઓળખાય છે. તેઓ પ્રાય: મેવાડમાં વિચરે છે. મુનિ ૮ આર્યાજી ૩૫ કુલ ૪૩ ઠાણાએ વિદ્યમાન છે. તેમની પાટાનુપાટ – ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ પુ. શ્રી છોટા પૃથ્વીરાજજી મ. ૩ શ્રી દુર્ગાદાસજી મ. ૪ શ્રી હરીદાસજી મ. ૫ શ્રી ગંગારામજી મ. ૬ શ્રી રામચંકજી મ. ૭ શ્રી નારણદાસજી મ. ૮ શ્રી પુરામલજી મ. ૯ શ્રી રોડીમલજી મ. ૧૦ શ્રી નરશીદાસજી મ. ૧૧ શ્રી એકલિંગદાસજી મ. (જેમને સંપ્રદાય) ૧૨ શ્રી મેતીલાલજી મ. ૧૩ શ્રી જેધરાજજી મ. પૂ. શ્રી ધમદાસજી મ. ના ચોથા શિષ્ય શ્રી મનહરદાસજી મ. ના સંપ્રદાય. - પુજ્યશ્રી મનોરદાસજી મ. ને પરિવાર હાલ “પુજ્યશ્રી મતીરામજી મ. ને સંપ્રદાય” નામથી ઓળખાય છે. તે સંપ્રદાયમાં મુનિ ૭ સાત છે. તેઓ સંયુકત પ્રાંત, જમના પાર પંજાબ તરફ પ્રાયઃ વિચરે છે. તેઓની પાટાનુપાટ નીચે મુજબ– ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી મનોરદાસજી મ. ૩ શ્રી ભાગચંદ્રજી મ. ૪ શ્રી શીલારામજી મ. ૫ શ્રી રામદયાળજી મ. ૬ શ્રી મુનકરણજી મ. ૮ રામસુખદાસજી મ. ૮ શ્રી ખ્યાલીરામજી મ. ૯ શ્રી મંગળસેનજી મ. ૧૦ શ્રી મતીરામજી મ. (તેમને સંપ્રદાય) ૧૧ શ્રી પૃથ્વીચંદ્રજી મ. ૧૨ શ્રી અમરચંદજી મ. પુ. શ્રી ધર્મદાસજી મ. ના પાંચમા શિષ્ય શ્રી રામચંદ્રજી મ. ને સંપ્રદાય * જેમણે પિતાની માતા સાથે નાની વયમાં જ દીક્ષા લીધેલી અને ખૂબ શાસ્ત્રાભ્યાસ કરેલ છે. જેઓ હાલ વિદ્યમાન આચાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy