SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ મૂર્તિને ઉદ્દેશીને કંઇક કહે છે અને શિવની શી ઇચ્છા છે. તે જણાવવાને વિનંતિ કરે છે. ત્યારપછી તે નગ્ન જૈન સાધુએ સાથે વાદિવવાદનું કહેણુ સ્વીકારે છે. અને રાજસભામાં દરેક પક્ષ તાતાના ગ્રન્થેાના પવિત્રપણાની અગ્નિ અને જળથી કસોટી કાઢવાની શરત કબુલ કરે છે, તેમાં તેઓ હારી જાય છે, આથી ત્યાં વિગ્રહ જામે છે અને ઘણા જૈન સાધુઓને કાપી નાખવામાં આવે છે. કેટલાકના માથાં ઘાણીઓમાં પીલવામાં આવેછે. અને કેટલાકની ચામડી શિયાલ, લાંકડી, કુતરાએ અને શિકારી પક્ષીઓના લક્ષ્ય તરીકે ફ્રેંકવામાં આવે છે. આમાં જેઓ નિર્બલ મનના હતા તેઓ આ કસેાટીમાંથી ખચવાને હિન્દુ થઈ જાય છે. આ હકીકત મદુરામાં આવેલા “ મેનાક્ષી ” નામના મંદિરને લગતા પવિત્ર સરેાવરની દિવાલેા ઉપર ચિત્રેલી છે. તેમાં દિગમ્બર આચાર્યાએ શૂળી પસંદૅ કરી દેહના અળિદાન આપ્યા છે. કેટલાકેા ઘાણીમાં પીલાઈ મુવા છે. ખાકી રહેલા મદ્રાસના જૈનેા એકદમ અત્યારના જેવી અધમ દશાએ આવી પહોંચ્યા ન હતાં પણ વખત જતાં ત્યાંના અસલી જેના સાથેનેા સંબંધ ઉચ્ચ કામના હિન્દુઓએ, ધર્મના કારણથી બંધ કર્યા. આ સ્થિતિ લાંમા વખત સુધી ચાલવાથી તેઓ દાસ જેવા હું પેરીઆ ’ તરીકે એળખાવા લાગ્યા. આજે તેએ ઘણી દયાજનક સ્થિતિમાં પેાતાના દહાડા પસાર કરે છે. ખની હિન્દુસ્તાનનું ઈમ્પીરીયલ ગેઝેટીયર લખે છે કે છેલ્લા સૈકાના અંત સુધી તેઓ ઉંચી જાતના દાસ તરીકે રહેતા આવ્યા છે-એક ખ્રીસ્તી લેખક લખે છે કેઃ–કેટલાક સૈકાના જુલમથી તેમનામાંથી મનુષ્યપણું કાઢી નાખવામાં આવ્યું છે. તેમાંના હજારોને ખ્રીસ્તી ધર્મમાં વટલાવવામાં આવ્યા છે. તે અસલની પેઠે ખરા જૈન હતા. હાલ તેઓની આવી સ્થિતિ થઈ છે. શંકરાચાય, રામાનુજાચાર્ય, માધ્વાચાર્ય અને વલ્લભાચાર્ય ના પ્રયત્નથી નિર્મૂલ મનના અજ્ઞાન જૈના પેાતાના ધર્મનું જ્ઞાન નહી હાવાથી હિન્દુ ધર્મમાં ભળી જવા લાગ્યા. વલ્લભાચાર્યના પન્થમાં જે વૈષ્ણવ વાણિયાએ છે. તેના વંશજો અસલ જૈન ધર્મ પાળતા હતા. વીશાઓશવાળ, દશાશ્રીમાલી, પારવાડ વગેરે ચારાથી જાતના વાણિયાની સ્થાપના જૈનેાના આચાર્યોથી થઇ છે. તેના નામ નીચે પ્રમાણે :-- આશવાળ, શ્રીમાલી, શ્રી શ્રીમાલી, લાડ, દશાારવાડ, વીશાપેારવાડ, દશાઢેશાવાડ, દેશાવાડ, અગ્રવાલ, ગુર્જર, ભાગૈરવાલ, દીઠ્ઠુ, પુષ્કરવાલ, ઐતિવાલ, હરસેારા, સુરરવાલ, પીલીવાલ, ભુગડા, લવાલ, લાડવાણિયા, લાડવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy