________________
શ્રીયુત લાડ કન્નોમલજી એમ. એ. શેશન જજજ ધોલપુર, લા લાજપતરાયજી લિખિત ભારત ઇતિહાસમેં જૈનધર્મ સમ્બન્ધી આક્ષેપોકે પ્રતિવાદમેં લિખતે હૈં કિ–
સભી લોગ જાનતે હૈ કિ જનધમકે આદિ તીર્થકર શ્રી ઝષભદેવ સ્વામી હૈ, જિસકા ઈતિહાસ પરિઘીસે કહીં પરે છે; ઈનકા વર્ણન સનાતન ધર્મ હિન્દુઓંકે શ્રીમદ્ ભાગવત પુરાણમેંભી છે. અતિહાસિક ગણાશે માલૂમ હુઆ હૈ કિ જૈન ધર્મકી ઉત્પત્તિકા કેઈ કાલ નિશ્ચિત નહીં હૈ. પ્રાચીનસેં પ્રાચીન ગ્રન્થમેં જૈનધર્મકા હવાલા મિલતા હૈ. શ્રી પાર્શ્વનાથ જૈનો કે તેઈસ તીર્થકર હૈ; ઈનકા સમય ઈસાસે ૧૨૦૦ વર્ષ પૂર્વ કા હૈ, તો પાઠક સ્વયં વિચાર સકતે હૈ કિ ત્રાષભદેવજીકા કિતના પ્રાચીનકાલ હોગા. જેનધર્મક સિદ્ધાતકી અવિચ્છિન્ન ધારા ઈન્હીં મહાત્મા કે સમયસે વહેતી રહી છે, કેઈ સમય એસા નહીં હૈ જિસમેં ઇસકા અસ્તિત્વ ન છે. શ્રી મહાવીર સ્વામી જૈનધર્મ કે અન્તિમ તીર્થકર ઔર પ્રચારક છે; નકિ ઉસકે આદિ સંસ્થાપક ઔર પ્રવર્તક છે
ઉપર્યુક્ત બીના પં. અજિતકુમાર જૈન (દીગમ્બર) શાસ્ત્રી રચિત સત્યાર્થ–પણ પુસ્તકના પૃષ્ટ ૧૧૧ થી ૧૩૨ સુધીમાં કહેલ છે. આ સિવાય જૈનધર્મની પ્રાચીનતા વિષેના નીચેના દાખલાઓ વધુ માર્ગદર્શક થઈ પડશે –
શ્રીયુત મહામહોપાધ્યાય પં. સ્વામી રામમિશ્રીજી શાસ્ત્રી પ્રોફેસર સંસ્કૃત કોલેજ બનારસ અપને મિતી પિષ સુકલા ૧ સંવત ૧૯૬૨ કો-કાશી નગરમેં વ્યાખ્યાન દિયા, ઉસમેસે કુછ વાક્ય ઉધૃત કરતે હૈ–
૧ જ્ઞાન, વૈરાગ્ય, શાન્તિ, ક્ષત્તિ, અદમ્ભ, અનીષ્ય, અક્રોધ, અમાત્સર્ય, અલોલુપતા, સમ, દમ, અહિંસા, સમદષ્ટિ ઇત્યાદિ ગુણેમેં એક એક ગુણ એસ હૈ કિ જહાં વહ પાયા જાય, વહાં પર બુદ્ધિમાન પૂજા કરને લગતે હ. તબતો જહાં રે (અર્થાત્ જૈનમેં) પૂર્વોક્ત રાબ ગુણું નિરતિશય સીમ હોકર વિરાજમાના હૈ, ઉનકા પૂજન કરના અથવા એસે ગુણપૂજકેકી પૂજામેં બાધા ડાલના કયા ઈન્સાનિયત (મનુષ્યતા અર્થાત્ સજજનતા) કો કાર્ય હૈ.
૨ આપકે કહાં તક કહું બડે બડે નામી આચાર્યોને અપને ગ્રન્થોમેં જે જનમતકા ખંડન કીયા હૈ વહ એસા કિયા હૈ જિસે સુન, દેખકર હાંસી આતી હૈ.
૩ સ્યાદવાદકા વહ (જૈનધર્મ) અભેદ્ય કિલ્લા હૈ, ઉસકે અન્દર વાદીપ્રતિવાદિયેકે માયા મય ગોલે નહીં પ્રવેશ કર શકતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org