SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ માલવ સંવતના નામથી સએપે છે. જે સાંવતના પ્રારભ ઇસ્વીસન પહેલાં લગભગ ૫૭ વર્ષથી થાય છે. કેટલાક લેાકેા આ મતથી વિરૂદ્ધ જઇ વીર સંવત ૪૭૦ ના બદલે વીર સ. ૪૮૩ વર્ષે વિક્રમ સ ંવત શરૂ થયા છે, એમ કહે છે તે પણ યથાર્થ છે. કેમકે ‘શ્રી કલ્યાણ વિજયજી’ કૃત “વીર સંવત નિયઔર જૈન કાલ ગણના ” નામક પુસ્તકમાં લખે છે કે:વિક્રમ સંવતમાં ૧૩ વર્ષ વધારવા જોઈએ, કેમકે વિક્રમ રાજા વીર સ, ૪૭૦માં રાજ્યાસન પર આવ્યા; અને પછી તેમણે રાજ્ય વ્યવસ્થામાં અને લડાઈ કરવામાં ૧૩ વર્ષ વ્યતિત કર્યો હતા, અને ત્યારપછી એટલે વીર સ. ૪૮૩માં તેમણે સંવત ચલાવ્યે છે. તેજ પ્રમાણે પંજાબમાં વિચરતા મહાન પ્રતાપી પૂજ્યાચાર્ય શ્રી સાહનલાલજી મહારાજે “ શ્રી વધમાન તીથી પત્રિકા ' અનાવેલ છે તેમાં પણ ૧૩ વર્ષ વધારવાના ઉલ્લેખ છે. આ પરથી ૪૭૦ ને બદલે ૪૮૩ વર્ષ વિક્રમ સ ંવતની શરૂઆત થઇ એમ પણ માની શકાય. પરન્તુ આ માન્યતાથી પણુ દિગંબર મતવાલા જુદાજ પડે છે. તેમણે તેમની પઢાવળીમાં ૧૯વર્ષના તફાવત ખતાન્યેા છે; તેનુ કારણ આગળ જતાં આ પટાવળીમાં વાંચવામાં આવશે. હવે વિદ્યાધર ગચ્છમાં જે સ્ફદિલાચાર્ય થયા, તેમનું વૃત્તાંત અતિ ઉપયાગી હાવાથી આપવામાં આવે છે. સ્કંદિલાચાર્ય અને મથુરા સઘ પરિષદ. એ વિષય પરત્વે શ્રી. મેા. ૬. દેસાઇ “ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ નામક પુસ્તકમાં લખે છે કેઃ— "" “ અગાઉ જણાવેલ પાટલીપુત્ર પરિષમાં જૈનસૂત્ર-આગમેને બને તેટલાં સંકલિત કરવામાં આવ્યા હતા; છતાં તે શ્રુતનો છિન્નભિન્નતા ઉત્તરાત્તર વધતી ગઈ. એટલે ત્યારપછી વીર નિર્વાણ પછી છઠ્ઠા સૈકામાં અને પાટલીપુત્ર પરિષદ પછી લગભગ ચારસે વર્ષે આ સ્કુઢિલાચાય અને વજ્ર સ્વામીના વખતમાં પુનઃ સૂત્રાને સંકલિત કરવામાં આવ્યા તેની હકીકતનું વર્ણન આપતાં જણાવવામાં આવે છે કેઃમાર વર્ષના ભયંકર દુકાળ પડવાથી સાધુએ અન્નને માટે ભિન્ન ભિન્ન સ્થળે ફરતા હાવાથી શ્રુતનું ગૃહણુ, મનન અને ચિંતન ન કરી શક્યા; એથી તે શ્રુત વિનષ્ટ થયું. અને જ્યારે સુકાળ થયા ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્યે સાધુ સમુદાયભેગા કરી જેને જે જે સાંભર્યું તે તે બધું એકત્ર કરી વ્યવસ્થિત કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy