SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પાટ ૨ જી. શ્રી ભિદાજી ઋષિ-શિરોહીના રહિશ ઓશવાળ સાથરીયા ગોત્રી, પિતાના કુટુંબના ચાર પુરુષો સાથે પુષ્કળ દ્રવ્ય છોડી વિક્રમ સં. ૧૫૪૦ માં ભાણજીત્રાષિ પાસે દીક્ષા લીધી. પાટ ૩ જી. શ્રી જુના છત્રષિઃ -જાતે ઓશવાળ, પુષ્કળ દ્રવ્ય છોડી સં. ૧૪૫૬ માં શ્રી ભિદાત્રષિ પાસે દીક્ષા લીધી. પાટ ૪ થી. શ્રી ભીમાજી ઋષિ, મારવાડના પાલીગામના રહિશ; વિશા ઓશવાલ લોઢાગોત્રા, લાખ રૂપીયા છોડી દીક્ષા લીધી. પાટ ૫ મી. શ્રી જગમાલજી ત્રાષિ, નાનપુરા ગામના રહીશ, વિશા ઓશવાલ સુરાણત્રી, ભીમાજી કષિ પાસે સંવત ૧૫૫૦માં દીક્ષા લીધી હતી. પાટ ૬ ઠી. શ્રી સરોજી ઋષિ, વિશા ઓશવાલ બાદશાહના વજીર (1) હતા. શ્રી જગમાલજી ઋષિનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે અકબર બાદશાહે કહ્યું કે – સરવા ! યે સંસાર એક અજબ ચીજ હૈ, દુનિયા કે બીચ રહના અજબ ચીજ છે. એ વાક્ય સુણી સરવાજીએ કહ્યું કે – હે બાદશાહ ! એહિ દુનિયામેં મરણ એહી અજબ ચીજ ગમે તેટલી મેજ ઉડાવો, પણ એક દિન મરણ હિજ સત્ય હૈ– તો ઐસા મણે મરના ચાહીએ કી ફોર દુનિયામેં આના ન પડે–ઉસ કારનસે મેં સંસાર ત્યાગતા હું. બાદશાહ મૌન રહ્યો–ઉપર્યુકત ઉત્તર આપી સરજીએ ઘણું દ્રવ્ય છેડીને સંવત ૧૫૫૪ માં દીક્ષા લીધી. કજી (જામનગર) ની વંશાવળી મને મળ્યા મુજબ સંક્ષેપમાં લીધી છે. તેમજ ત્રીજા શ્રીમાન વજેરાજજી ( જેતારણ) ની વંશાવળી આ ઇતિહાસમાં લીધી નથી તેનું કારણ એ કે–હું અજમેર ગયો ત્યારે તેમના સંબંધી તપાસ કરાવતાં એટલે પત્તો મળ્યો કે તેમના વંશમાં હાલ કોઈ નથી. માત્ર એક તેનો ચેલે હતો. તે અહીંથી બીકાનેર ગયો હતો અને પછી તે ધરબારી થઈ ગયો છે, તે સિવાય તેમના વંશમાં કોઈ નથી, એમ સમાચાર મળવાથી આ પટાવલીમાં તે લીધેલ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy