SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અંગ દેશકે જો મગધકી દક્ષિણ પૂર્વ આર થા, આર જિસકી રાજધાની ચપા ( ભાગલપુર ) થી વિજય કીયા. મિમ્મિસાર અવસ્થામે ગાતમબુદ્ધસે પાંચ વર્ષ ખડા થા. ઔર ઉસને ૨૮ વર્ષ તક રાજ્ય કિયા. અજાતશત્રુને અપને પિતાકા દુર્બલ દેખ ઉસસે રાજગદી છીન લી. ઔર ઇસ નુશસને મૂઢ પિતાકા ખન્દીગૃહમે ભૂખે માર ડાલા. અજાતશત્રુ કે રાખ્યુ કે આઠવે વર્ષ મેં બુદ્ધ અપને નાના કી રાજ્યધાની વૈશાલિ પરભી ચઢાઇ કી ” લખે છે કેઃ આ વિષે વધુ પ્રકાશ પાડતાં દ્ર શ્રીમદ્ બુદ્ધિસાગરજી અજાતશત્રુને પેાતાના પિતાના વધ પર ઘણા પશ્ચાતાપ થયા હતા, જે તેણે પ્રભુ મહાવીર પાસે જઈ પ્રગટ કર્યો અને ક્ષમા માગી. ત્યારબાદ તે માતાપિતા અને ગુરૂને પરમ ભક્ત થયેા. અને પિતા મિમ્મિસાર માફક જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવંત થયા. તેના ભક્તિ એટલી બધી તીવ્ર હતી કે · પ્રભુ મહાવીર કયાં બિરાજે છે’ એ વર્તમાન મેળવ્યા પછી જ તે દાતણ કરતા. ” આ ઉપરાંત પ્રભુ મહાવીરના ઘણા ભક્તો હતા. મ્લેચ્છ આ દેશના આર્દ્રકુમારે પણ જાતિ સ્મરણુજ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રભુ મહાવીર પાસે આવી દીક્ષા ગ્રહણ કરી હતી; અખંડ નામના તાપસે સાતસા તાપસે। સહિત પ્રભુ પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યા હતા. (જેનું વર્ણન વવાઈ સૂત્રમાં છે) તથા તાતાર વગેરે દેશ તરફથી હિંદુસ્તાન પર સ્વારીએ લાવનાર શિથિયન (શક) રાજાએએ પણ જૈનધર્મ સ્વીકાર્યા હતા. અરબસ્તાન, ઇરાન, ગ્રીસ, મીસર અને તુર્કસ્તાન વગેરે દેશ તરફ પણ જૈનધમ વીસ્તાર પામ્યા હતા. શ્રી મહાવીરના સમયમાં ચાલીસ ક્રોડ જૈના મૃત્યુ હુઈ, અજાતશત્રુને ઔર જીતલીયા ” માથુ તે સમયના જૈનોની વસ્તી વિષયક સ્થિતિ તપાસતાં જણાય છે કે, પ્રભુ મહાવીરના વખતમાં અને તે પછીના બે ત્રણ સૈકાઓ સુધીમાં જૈનધમ પાળનારાઓની સ’ખ્યા લગભગ ૪૦ કરોડની હતી. “ ભારતમતદણુ ’” નામનું પુસ્તક, જે વડાદરામાં છપાયું છે તેમાં પૂ. રાજેન્દ્રનાથ લખે છે કે:-પૂજ્યપાદ કૃષ્ણનાથ મનજી અપને “જેનીઝમ ” નામક પુસ્તક મેં લીખા હૈ કી–ભારતમે પહિલે ૪૦૦૦૦૦૦૦૦ ચાલીસ ક્રોડ જૈન ચે. ઉસી મતસે નિકલકર મહેત લેાગ દુસરે ધર્મ મેં નેસે ઇનકી સંખ્યા ઘટે ગઇ. યહ ધર્મ બહુત પ્રાચીન હૈ. ઇસ મતકે નિયમ અદ્ભુત ઉત્તમ હૈ. ઇસ મતસે દેશકા ભારી લાભ પહુંચા હૈ. આ ઉપરાંત રાજા શિવપ્રસાદ સિતારે “ ભૂગેાલ હસ્તામલક ” માં લખે છે કે:~~ દો ઢાઈ હજાર વર્ષ પહિલે દુનિયાકા અધિક ભાગ જૈનધર્મ કા ઉપાસક થા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy