SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ * કલ્યાણજી ’ પાસે વધુ સૂત્ર જ્ઞાન મેળવતા ગયા. આચારાંગ સૂત્રમાંનું આત્મ વાદ, લેાક વાદ, કર્મ વાદ અને ક્રિયાવાદનું આબેહુબ રહસ્ય તેમના અંતરપટમાં નય અને નિક્ષેપનું યથાર્થ પ્રતિષ્ઠિખ તેમણે એળખી મજબુત મની. ઉતરી ગયું. ષટ્ટુન્ય, લીધું, અને શ્રદ્ધા વધુ તે સમજ્યા કે વિતરાગ વાણીના સ્વાદ જે આત્માને આવી જાય છે તેને સૉંસાર રૂચિ થતી નથી. રાજહુંસ ચરે તેા સાચા મતીનેા જ ચારા ચરે, તેમ વિતરાગી આત્મા જ્યાં વિતરાગતા અને નિગ્રન્થતા દેખે, ત્યાંજ રાચે અને માચે. એક વાર ભગવતી સૂત્રમાં તેમણે વાંચ્યું કે “ શ્રી મહાવીરનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે, અને પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવે રહેશે ’’ આ જાણી તેમના સાધુપણાને અલૌકિક આચાર પાળી બતાવવાના નિશ્ચય વધુ પ્રાત્સાહિત ખન્યા; તેમની ક્ષણભર આવી ગયેલી કાયરતા તત્કાળ દૂર થઈ, તેઓ મનેાગત અલી ઉઠયા:—આત્મમળ અને આત્મશ્રદ્ધા એજ વિજયની નિશાની છે; ક્ષણિક પૌલિક લાલસાએ છોડવી એ અનંત શક્તિવાળા આત્મા માટે ક્ષુલ્લક વસ્તુ છે. આમ નિશ્ચય થતાંની સાથે “ એકલ પાતરીયા ” શ્રાવક પરથી પણ તેમની શ્રદ્ધા ચાલી ગઈ, અને વીર ભગવાનની સાચી દીક્ષા ગ્રહણ કરવાના તેમણે એકરાર કરી લીધેા, આમ નિશ્ચય કરી ધર્મદાસજી ’’એસી રહે તેમ ન હતા. તરતજ તે ઘરના ત્યાગ કરી સાચા જ્ઞાનીની—સાચા સંયમીની શેાધમાં નીકળી પડયા. ત્યાં તેમને પ્રથમ લવજી ઋષિના ભેટો થયા. ત્યારબાદ ચાતુર્માસના સમયે અમદાવાદમાં તેમને શ્રી ધર્મસિંહજીનેા સમાગમ થયે!. આમ આ બે મહિષઓના ઉઘુક્ત જીવનથી તેમને સંતેાષ થયે. “ ધર્મદાસ અને ધર્મસિંહ ” આ અને વચ્ચે સૂત્રાનાં તત્ત્વા પર ખુબ ચર્ચા થઈ; પરંતુ તેમાં તેમને છ કેાટી, આઠ કેાટી ખામતમાં અને બીજી કેટલીક બાબતમાં મતભેદ થયા, તેપણુ તેમના આત્માને એક મજબુતી તે અવશ્ય થઇ કે ઉક્ત અને મહાત્માએ ભ. મહાવીરના સાચા વેશ દીપાવી રહ્યા છે, તે મારાથી તે કેમ ન બને ? જૈન માના આખાયે ઇતિહાસ સામા વ્યક્તિના જીવન પ્રતિબિંબ પર અવલ બેલે છે, એટલાજ માટે સિદ્ધાન્તકારોએ “ચરિતાનુયાગ”ની ગુથણી કરીને વ્યક્તિત્વ વિકાસના અણુમૂલાં સાધન ઉભા કર્યા છે. આ પ્રત્યક્ષ આચાર વર્તનથી ધર્મદાસ ’ને ઉત્સાહ અજબ પ્રેરણાત્મક નીવડયા અને તરતજ તેઓ ત્યાંથી સરખેજમાં આવ્યા. C તે વખતે સરખેજમાં યતિનાયક તેજસિંગજી ચાતુર્માસ હતા, પૂર્વ સ્નેહને વશ થઇ ધર્મદાસે તેમને કેટલાક સૈદ્ધાંતિક દાખલાએ આપી શુદ્ધ ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy