SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય થયા. શ્રી નરોતમદાસજી મ. ને ૨૦ શિષ્યો થયા હતા. જેમાં ત્રણ શિખ્યા :-૧ મેધરાજી ભ૦ ૨ શ્રી કાશીરામજી મ. ૩ શ્રી ગંગારામજી મ. એ મને પરિવાર પં. શ્રી સૌભાગ્યમલજી મ. કૃત પટ્ટાવલી પરથી જાણું લેશો. તેમની પાટાનુપાટઃ ૧ પુ. શ્રી ધર્મદાસજી મ. ૨ શ્રી રામચન્દ્રજી ભ૦ ૩ શ્રી માનચંદજી મ. ૪ શ્રી જ શરાજજી મ૦ ૫ શ્રી પૃથ્વીચંદજી મ૦ ૬ શ્રી મોટા અમરચંદજી મ૦ ૭ શ્રી લધુ અમરચંદજી મ૦ ૮ શ્રી કેશવજી મ. ૯ શ્રી મોખમસિંહજી ભ૦ ૧૦ શ્રી નંદલાલજી મ. ૧૧ શ્રી માધવ મુનિ મ. ૧૨ શ્રી ચંપાલાલજી મ0 હાલ વર્તમાનકાળે આ ગ૭નું મુનિ મંડળ પૂજયપાદ, વયોવૃદ્ધ શ્રી તારાચંદજી મ. ના શાસનમાં પ્રવતી તેમની આજ્ઞાનુસાર સંપ્રદાયનું કાર્ય ચલાવે છે. પુ. શ્રી રામચંદ્રજી મ૦ ની સંપ્રદાય શ્રી ધર્મદાસજી મના ટોળાના નામથી ઓળખાય છે. તેઓનાં બે વિભાગ પૈકી પ્રથમ વિભાગમાં મુનિ ૫ આર્યાજી ૭૪ કુલ ઠાણા ૮૯ વિદ્યમાન છે. જે માળવામાં વિચરે છે. બીજો વિભાગ પૂજ્ય શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજની સંપ્રદાયના નામે ઓળખાય છે. તેમાં મુનિ ૧૭ આર્યાજી ૧૦૫ કુલ ઠાણા ૧૧૮ વિદ્યમાન છે. જે મારવાડમાં વિચરે છે. ઉપર્યુકત બંને વિભાગો અલગ અલગ વિચરતા હતા; પરંતુ અજમેર સાધુસંમેલન અગાઉ ખ્યાવર મુકામે બંને પક્ષો આપસ આપસમાં સમજુતી કરી એકતાની સાંકળથી જોડાઈ ગયા છે, તે ખાસ આનંદ પામવા જેવું છે. ઇતિ શ્રી ધર્મદાસજી મહારાજની પટ્ટાવલી સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy