SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ભૂલ જ્યાં સુધી ટળે નહિ, ત્યાં સુધી જીવ-અજીવ તેમજ બંધ મોક્ષ તત્વમાં અજ્ઞાની તો નથી. અજ્ઞાની અનેક છાને વાત કરી પોતાની જિવડા ઈન્દ્રિયને પોષે છે. અને હિંસાના કર્તાવ્યમાં આશક્ત બને છે; હિંસાના અગત્યન, ચેરીના, મૈથુનના, અને પરગ્રહના આશvપણા વડે કરીને બંધાએલાં અશુભ કર્મોથી જોડાએલે જીવાત્મા એકલેજ પરભવમાં દુઃખી થાય છે. કરોડો જન્મ ધારણ કરી અજ્ઞાની તપોબળથી જે પાપકર્મને છને છે. તેને સમ્યગ જ્ઞાની અર્ધા ક્ષણમાં ભસ્મ કરે છે. અજ્ઞાની પોતે પોતાને કર્મ બંધનથી વીટે છે, અને જ્ઞાની ક્ષણ વારમાં સર્વ કર્મનો નાશ કરે છે. જ્યાં સુધી જ્ઞાન રૂ૫ સૂર્યને ઉદય થયો નથી, ત્યાં સુધી સર્વ જગત અજ્ઞાન રૂપ અંધકારથી હણાયેલું છે. આત્મજ્ઞાનથી મનુષ્ય ક્ષણમાં સંસાર સમુદ્ર તરી જાય છે. આત્મ જ્ઞાન અલૌકિક સૂર્ય છે. તેને ઉદય થતાં રાગદ્વેષાદિ પ્રવૃત્તિઓ નાશ પામે છે. અને તેથી સમ્યક્ત્વ પ્રગટે છે. અમારા જિનદર્શનમાં મહાદેવને તથા રામને પણ માનેલ છે. (રાણાજી વિચારે છે કે અમારા દેવની પણ વાત કરે છે ખરા રાણુજીને જેન ધર્મ ઉપર શ્રદ્ધા થતી જાય છે, તેથી જૈન દર્શનમાં મહાદેવ-રામચન્દ્રજીને સમાવેશ પણ થાય છે. તેમજ કેટલાક પંથવાળાએ જીવ-ઇશ્વર-કર્મ અને જગત આ ચાર વસ્તુઓ અનાદિ સ્વીકારે છે, અર્થાત્ એ ચાર વસ્તુઓ કોઈની બનાવેલી નથી. અમારા મહાવીર પ્રભુ પણ આ ચાર વસ્તુઓને જિનાગમમાં અનાદિ કહે છે. તેથી તેઓ (કેટલાક પંથવાળા )ને પણ ચાર વસ્તુ અનાદિ છે તેની અપેક્ષાએ જૈનદાનમાં સમાવેશ થાય છે. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ રૂ૫ જિનેશ્વર કહેવાય છે માટે સમ્યક અર્થની અપેક્ષાએ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશને પણ જિનદર્શનમાં સમાવેશ થાય છે. આત્મા પિતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ કહેવાય છે, અને તે શક્તિ સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને માટે જૈન સાધુએ આત્મજ્ઞાન રૂ૫ ગંગાનદીમાં સ્નાન કરી વિશુદ્ધ બને છે, અને સર્વથા કર્મમુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રી રામચંદ્રજી મ. ની પાસે સત્ય ધર્મને ઉપદેશ સાંભળી “ રાણે સિંધીયા ” અત્યંત ખૂશ થયા. તેમને જેન ધર્મ પ્રત્યે ખૂબ માન પેદા થયું; એટલુંજ નહિ પણ તે ધર્મની પ્રતીતિ રૂપે તેમણે “ જીવહિંસા ત્યાગ, પ્રાણિદયા, નીતિપૂર્વકનું વર્તન આદ ગુણો પિતાના જીવનમાં વિકસાવ્યા, તે સાથે તેમણે જૈન ધર્મના પંડિતોને માન આપી કૃપા બતાવી. મહાન પ્રભાવશાળી પૂ. શ્રી રામચંદ્રજી મહારાજે ૨૭ વર્ષની ઉંમરે સં. ૧૭૫૪ માં ધારાનગરીમાં દીક્ષા લીધી અને સં. ૧૭૮૮ માં ઉજજૈનમાં પધારી “ રાણોજી સિંધીયા ” આદિ અનેક જૈનેતરને જૈનધર્માનુયાયી બનાવ્યા. જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધના કરતાં તેઓ સં. ૧૮૦૩ માં સંથારો કરી સ્વર્ગવાસ પામ્યા. જય હો એવા પુરુષાર્થી અને પ્રભાવશાળી મહાત્માને ! પૂજ્ય શ્રી ધર્મદાસજી મ૦ ના સુશિષ્ય શ્રી રામચન્દ્રજી ભ૦ ૫છી પૂજ્ય શ્રી માનકચંદજી પૂ. શ્રી દલાજી. પૂ. શ્રી ચીમનાજી, પૂ. શ્રી નરોતમદાસજી, આદિ શિષ્યાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy