SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ નમઃ સિદ્ધાય. શ્રીજૈનધર્મનો પ્રાચીનસંક્ષિપ્તતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલી. ખંડ ૧ લેા. मंगलाचरणम् अर्हन्त भगवन्त इन्द्र महिताः सिद्धाय सिद्धि स्थिताः । आचार्या जिनशासनोन्नति कराः पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका । पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ १ ॥ ભાવા:—સર્વ ઇન્દ્રો વડે પૂજાયેલા એવા અરિહંત ભગવાન, સિદ્ધગતિમાં સ્થિર રહેલા એવા સિદ્ધ ભગવાન, જિન શાસનની ઉન્નતિ કરનારા આચાર્ય ભગવાન, જૈન સિદ્ધાંતના રૂડા પાઠક અને પૂજ્યનિક એવા ઉપાધ્યાય ભગવાન અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયના આરાધક એવા સુનીવર; એ પાંચ પરમેષ્ઠિ સદા અમારૂ કલ્યાણુ કરા. જૈન ધર્મ અનાદિ કાળથી છે. Jain Education International જગતમાં પ્રવતી રહેલા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ધર્મોમાં જૈન ધર્મ એ સૌથી પ્રાચીન ધર્મ છે. છતાં આ આખતમાં કેટલાયે યુરેાપીય અને અન્ય વિદ્યાના જૈન ધર્મને અન્ય ધર્મની શાખા પ્રશાખાએ માનવાની ભૂલ કરે છે. આનુ કારણ એજ છે કે અદ્યાપિ જૈન ધર્મના અનુયાયીઓએ જૈન ધર્મની પ્રાચીનતાને લગતી શેાધ ખાળ ખાખતમાં લગભગ ઉપેક્ષાજ રાખી છે. જો આવી ઉપેક્ષા રાખવામાં આવી ન હાત, અને જૈન ધર્મ પર અવારનવાર થતા આક્ષેપોના સંશોધન અને પ્રમાણેા સાથે પ્રત્યુત્તર આપવાની પૂર્ણ કાળજી રાખી હાત તે જૈન ધર્મની પ્રાચીનતા આમતમાં જે મતભેદ રહ્યા છે, તે ભાગ્યેજ રહેવા પામત. જૈન ધર્મ એ અનાદિ કાળથી ચાલ્યા આવતા ધમ છે. જેમ સસાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy