SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ પાછું મેળવવાનો નિશ્ચય કર્યો, એટલે સની અનુમતિ મેળવી તે ત્યાંથી ચાલી નીકળ્યે અને એક પર્વતની ગુફામાં રહી શ્રુતદેવનું આરાધન કરવા લાગ્યા. આથી શ્રુતદેવતાએ પ્રસન્ન થઈ, તેની પરીક્ષા કરવા માટે એક દિવસ અદૃશ્યપણે પૂછ્યું:-હે મલ્લ ! આજે તે શાનુ ભાજન કર્યું છે ? મલ્લે જવાખ આપ્યા:— વાલનું. ” આટલેા જવામ લઈ દેવ અદૃશ્ય થઈ ગયેા. મલ્લનું આરાધન તેા ચાલુજ હતું. પુનઃ છ માસ પછી તે ધ્રુવે મલ્લને પૂછ્યું: “ કઈ વસ્તુની સાથે ’'મલે કહ્યુ :- ગેાળ ધૃતની સાથે.” આથી દેવતા પ્રસન્ન થયેા અને મલ્લને કાંઇક વરદાન માગવાનુ કહ્યું. ત્યારે મલે કહ્યું કેઃ-નયચક્રનું પુસ્તક મને પાછું આપે. આ સાંભળી દેવે કહ્યું કે તે ગ્રંથ પ્રગટ કરવાંથી દ્વેષાગ્નિવાળા દેવા ઉપદ્રવ કરશે, માટે હું તને એવું વરદાન આપું છું કે તે નયચક્રમાંના ફક્ત એક જ શ્લાકના અર્થથી આખા પુસ્તકને ભાવાર્થ-રહસ્ય તું સમજી શકશે. આ વરદાન મેળવી શ્રી મલ્લ સ્વસ્થાનકે આવ્યા. ગુરૂદેવ પણ અહારગામથી આવી ગયા હતા એટલે તેણે સની સમક્ષ પેાતાની આપવીતી કહી બતાવી. છેવટે ગુરૂ પ્રસન્ન થયા. થાડાક કાળ પછી ગુરુ સ્વગે પધારતા શ્રી મલ્લને આચાય પદવી મળી. શ્રી મલ્લવાદીના અને દીક્ષિત ભાઈ એ પણ શાસ્ત્રજ્ઞાનમાં પ્રવિણ હતા. તેમાંના તિયશા મુનિએ પ્રમાણુગ્રંથ' રચ્યા અને યક્ષ ક્રુનિએ “ નિમિત્ત સંહિતા ” રચી. એક વખતે મલ્લવાદીએ વૃદ્ધ મુનિરમા પાસેથી સાંભળ્યુ કે તેના ગુરૂદેવના બૌદ્ધોએ તિરસ્કાર કર્યાં હતા, આથી શ્રી મલ્લવાદી તે ૌદ્ધોના પરાજય કરવા માટે વલ્લભીપુરમાં આવ્યા. (6 તે સમયે વલ્લભીપુરમાં “ શિલાદિત્ય ’” નામના જૈન રાજા .રાજ્યાસન પર હતા. વીર નિ. સ. ૭૮૪ અથવા વિક્રમ સ. ૩૩૪માં શ્રી મલ્લવાદીએ રાજસભામાં આવી શિલાદિત્ય રાજાને કહ્યું કે મારે તમારી સમક્ષ ખૌદ્ધ ધર્મગુરૂએ સાથે શાસ્ત્રાર્થ કરવા છે. માટે મૌદ્ધોને ખેલાવેા. આથી રાજાએ મૌદ્ધોને લાવવા આમંત્રણ મેાકલ્યું. “આનંદ” નામના ઔદ્ધાચાર્ય જેએને પેાતાની વિદ્યાનું ગુમાન અને ગૌરવ હતું, તે ઝડપભેર પેાતાના અનુયાયીએ સાથે રાજસભામાં આવ્યા. અનેક જૈન-જૈનેતર અને બૌદ્ધમાગી પડતાની હાજરીમ અને વચ્ચે શાસ્ત્રાર્થ ચાલ્યું, તેમાં છેવટે શ્રી મલ્લવાદીએ વિજય મેળવ્યેા, અને બૌદ્ધોનેા પરાજય થયા, આથી બૌદ્ધોને શરત મુજબ દેશપાર થવું પડયું. શ્રી મલવાદીએ સભા સમક્ષ નયચક્રનું વ્યાખ્યાન કર્યું હતું, જેમાં તેમણે ચાવીસ હજાર લેાકનું પમચરિત્ર (જૈન રામાયણ) રચ્યું હતું. ઉપરાંત તેમણે શ્રી ધર્મેëત્તરાચાર્યે રચેલા ન્યાયબિંદુ” પર ટીકા રચી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy