SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ વળી તેજ પુસ્તકના પૃષ્ઠ ૧૬-૧૭ માં તેઓ લખે છે કે-૮ પરન્તુ આપણે જૈન આગમાની રચનાના સમયની મર્યાદા, તેમાં પ્રત્યેાજાયેલાં છંદોની મદદથી આથી પણ વધારે નિશ્ચિત રીતે આંકી શકીએ તેમ છીએ, હું આચારાંગ અને સૂત્ર કૃતાંગ સૂત્રના પ્રથમ સ્કંધાને સિદ્ધાન્તના સહુથી પ્રાચીન ભાગ તરીકે માનું છું. અને મારા આ અનુમાનના પ્રમાણુ તરીકે હુ આ એ ગ્રન્થાની ( સ્કંધેાની ) શૈલી ખતાવીશ. સૂત્રકૃતાંગ સૂત્રનું આખું પ્રથમ અધ્યયન, વૈતાલીયવૃત્તમાં રચાયું છે, આ વૃત્ત ધમ્મપદ આદિ દક્ષિણના અન્ય બૌદ્ધ ગ્રન્થામાં પણ વ૫રાએલ જોવામાં આવે છે. પરન્તુ પાલી સૂત્રાનાં પદ્યોમાં પ્રયેાજાએલા વૈતાલીય વૃત્ત તે સૂત્રકૃતાંગ સૂત્રના પદ્યોમાં મલી આવતાં વતાલીયવૃત્તની દૃષ્ટિએ શ્વેતાં વૃત્તના વિકાસક્રમના પ્રાચીન સ્વરૂપના ઉદ્યોતક છે.” આગળ જતાં તેઓ લખે છે કે:-- “ એ સવ ઉપર વિચાર કરતાં હું અનુમાન બાંધું છું કે-જૈનાગમને પ્રાચીન સમય-યુગ પ્રધાન શ્રી સ્થુલીભદ્રના સમયમાં એટલે ઇસ્વીસન પૂર્વે ત્રીજી શતાબ્દિના પ્રથમ ભાગમાં સ્થિર કરીએ તે તે ખાટું નહી ગણાય. "" જૈન સાહિત્યના સતત્ અભ્યાસી વિદ્વાના ઉપર્યુંકત દર્શાવેલા અભિપ્રાય પરથી સિદ્ધ થાય છે કે દશપૂર્વ ધારી શ્રી સ્થુળીભદ્રજી આદિ વિદ્વાન્ મુનિગણુાએ એકત્ર મળીને જૈનાગમા લખેલા છે; પરંતુ શ્રી દેવ ગણીએ વિન રચના કરી છે એમ કેટલાકે માને છે, તે સપ્રમાણ કહી શકાય નહિ. પાટલીપુત્રમાં મળેલી પરિષદે ૮૪ આગમે! લખી વ્યવસ્થિત રાખેલા; તેનું સંશાધન દેવિદ્ધ ગણી ક્ષમાશ્રમણુના વખતમાં થયું હાય અને પછી કેટલાકે તેને “ દેવિદ્ધ ગણી ક્ષમાશ્રમણે લખ્યા એમ માનવાને પ્રેરાયા હાય તા નવાઈ નહિ. ,, કર શ્રી મદ્રમાડુસ્વામી વિષે “ શ્રી જૈન સિદ્ધાંત ભાસ્કર”માં લખે છે કેઃભદ્રખાહુ સ્વામી ફિરતા ફરતા કેટવ પ્રનામક એક રમણિય પર્વત કે નિકટ પહુચને પર કિન્હી ચિન્હાદ્વારા સ્વામીજીકા યહ માલુમ હો ગયા કિ હમારા આયુ બહુત ઘેાડા રહા હૈ ઔર હમારા અંતિમ સમય નિકટ હૈ એસા વિચાર વિશાખાચાર્યાદિ બહુત સાધુઓને દક્ષિણ એલપાડય દેશમે ભેજા. ઔર કેવળ ચંદ્રગુપ્ત ( પ્રભાચદ્ર ) મુનિકે અપને સાથ રહનેકી આજ્ઞા દી. જિન્હાને અપને અંતકાળ તક ઉનકે સાથ રહે કર ઉનકી અંતિમ ક્રિયા કી. ઔર અસીમ ગુરૂભક્તિ દીખાઈ. અર્થાત્ ખાર દુકાળી ઉતર્યા પછી ભરૂષાહુ સ્વામી આલેાઈ, પડિકમ્મી, નિી નિઃશલ્ય થઇ પાદાપગમન સંથારા કરી સમાધિપણે સ્વર્ગે ગયા, તેવીજ રીતે પ્રભાચંદ્ર સુનિ પણ સ્વગે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy