SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ચેનેિ બાકી નહિ હાય કે જ્યાં જીવે પાતાના નિવાસ નહિ કર્યો હોય. આમ કાળની અનંતતા સાથે ભવની અનંતતા પણ રહેલી છે. એમાંથી ક્રમે ક્રમે કના આવરણે! આછાં થતાં કેઇ ધન્ય પળે, કેાઈ સુયેાગે, જીવને સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે અને પછી તે હુ ંમેશને માટે સંસારના જન્મમરણાદિ દુઃખા અને ભવાંતરેને અત આણે છે. આવું સમકિત પ્રભુ મહાવીરને સુથારના ભવમાં પ્રાપ્ત થયું હતું. ત્યારથી તેમણે નાના મોટા અનેકવિધ ભવા કર્યાં હતા. તેમાં મુખ્ય ( દેવ, મનુષ્યના ) ૨૭ ભવ કર્યાં હતા. જેનું વર્ણન શાસ્ત્રકારાએ કલ્પસૂત્રાદિ ગ્રંથામાં આપ્યું છે, તેમાં ૨૬ મા ભવે તેએ દશમા દેવલેાકમાં હતા. અને ૨૭ મા ભવે જ બુઢીપના ભરતક્ષેત્ર પર માહુણકુંડ ’ નામા નગરને વિષે દેવાનંદા ‘’ નામની બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા. જૈન શાસ્ત્રકારો આને એક અચ્છેરૂં ( આશ્ચર્ય ) કહે છે. તીર્થંકરા કઇ દિવસ ‘ક્ષત્રિયકુળ ’ને છેડી અન્યકુળમાં જન્મ લેતા નથી. પૂર્વે થયેલા અનંત તીર્થંકરા અને ચાલુ ચાવીસીના ઋષભદેવ આદિ સર્વ તીર્થંકરા ક્ષત્રિયકુળમાં જ જન્મેલા હતા. ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા તેનું કારણ એ મનાય છે કે ભગવાન ઋષભદેવના સમયમાં ત્રિૠડી તાપસ “ મિરચી ’”ની જે વાત આવે છે, તેમાં મરચીએ એકવાર પેાતાનું શ્રેષ્ઠતમ કુળનું અભિમાન કર્યું હતું. આ અભિમાનના નિકાચીત ખધે તેમણે ત્યાં નીચ ગેાત્રનું કર્મ ઉપાર્જન કર્યું હતું. તે કમ પ્રભુ મહાવીરને આ વખતે ઉદય આવ્યું. જેને લીધે તેઓ બ્રાહ્મણુકુળ ( ભિક્ષુકકુળ )માં ઉત્પન્ન થયા હતા. જૈનધર્મના સમર્થ પુરુષ-તીર્થંકરને બ્રાહ્મણુને ત્યાં ઉત્પન્ન થયેલા જોઇ, ણુિગમેષી નામના દૈવે મહાવીરના ગર્ભનું સાહરણ કર્યું એટલે એ ગર્ભ લઇને તેણે “ ક્ષત્રિયકુંડ ” નગરમાં સિદ્ધાર્થ રા ની રાણી “ ત્રિશલાદેવી ”ની કુક્ષિમાં મૂકયા. આમ સાડી બ્યાસી રાત્રિના સમય પછી શ્રી મહાવીરના ગર્ભનું સાહરણ થયું એમ જૈન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. એકંદર સવ! નવ માસ પૂર્ણ થયે ચૈત્ર શુદિ ત્રયેાદશીની મધ્ય રાત્રિએ શ્રી મહાવોરના જન્મ થયા હતા. ૪૫ વર્ષ ૮ાા માસ બાકી રહ્યા ત્યારે મહાવીરે દોક્ષા લીધી હતી. ૩૩ વર્ષ ૮૫ માસ ખાકી રહ્યા ત્યારે તેમને કયજ્ઞાન થયું હતું. તેને બીજે દિવસે ઈંદ્રભૂતિ, (ગૌતમ ) સુધર્માં સ્વામી વગેરે ૧૧ ગણધરાની દીક્ષા થઈ હતી. તથા ૪૪૦૦ શિષ્યા એક સાથે થયા હતા. ૧૯ વર્ષ ૮૫ માસ પછી જ બુકુમારના જન્મ, તથા મહાવીર પ્રભુના જમાઇ “ જમાલીને શ્રી મહાવીરના મેધથી વૈરાગ્ય ઉત્પન્ન થયે; એ વૈરાગ્યના સતત્ રસે જમાલીએ નરકગતિના નદાવા કરી દીધા, અર્થાત્ એ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy