SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ વાની ધમકી આપી. લાંકાશાહે આવેલ શ્રાવકેાને સમજાવવાની કેશીશ કરી; પરંતુ યતિએની સજ્જડ ઉશ્કેરણીના કારણે યતિભકતાએ કાંઇ દાદ ન દીધી, એટલું જ નહિ પણ તેમાંના કેટલાક સ્વચ્છંદી શ્રાવકે આગળ આવી શ્રીમાનને મળજખરીથી ઉપાશ્રયની બહાર કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા, એટલે લેાંકાશાહ સ્વયં (પેાતે) તરતજ ઉપાશ્રયની બહાર નીકળી ગયા, અને આસપાસ ખીજી કાઇ જગ્યાએ એક ગૃહસ્થના મકાનની યાચના કરી તેમાં રહ્યા. શ્રીમાન લેાંકાશાહે ધાર્યું કે કટકભર્યા માર્ગમાં અનેક વિધ્ના હાય છે. પણ તેનેા ધીરજપૂર્વક સામના કરી જે પેાતાના પુરૂષાથથી લેશ પણ અટક્તા નથી, તેજ હિતકાર્યો કરી શકે છે, તેથી લેાંકાશાહ હવે તે જાહેર વ્યાખ્યાન આપવા લાગ્યા. આથી જૈન પ્રજા ઉપરાંત માદશાહ, વજીર વગેરે જૈનેતર નાના મેટા સર્વ પ્રકારના મનુષ્યે શ્રીમાન લંકારશાહના ઉપદેશના લાભ લેવા લાગ્યા. અને જૈન ધર્મના અહિંસામય અમૂલ્ય તત્ત્વાનું પાન કરી તેના રહસ્યને સમજતાં થયા. આ રીતે લેકાશાહની કાંત વધુ તેજસ્વી બની. ગુજરાતની રાજધાની અને વ્યાપારના કેન્દ્રસ્થાન સમા રાજનગર શહેરમાં હજારા મનુષ્ય શહેર જોવા અર્થે, વ્યાપારા, યાત્રાર્થે આવતાં, અને તેએ લાંકાશાહનું વ્યાખ્યાન સાંભળી તેમના તરફ આકર્ષાતા. આ રીતે ઘણા મનુષ્યા વિતરાગ ધર્મના અનુયાયી બન્યાં. શ્રીમાન લેાંકાશાહના સતત્ ઉપદેશની અસર એ થઇ કે એકી વખતે ૪૫ પુરુષા વિતરાગ ધર્મની શુદ્ધ દીક્ષા લેવાને તત્પર થયા. અને તે માટે શ્રીમાનને તેમણે વિનતિ કરી. આથી શ્રીમાન લેાંકાશાહે તે વૈરાગ્ય પ્રેરિત ૪૫ પુરુષાને તેજ વખતે એટલે સંવત ૧૫૩૧ માં જૈનધર્મની દીક્ષા આપી, અને આ ૪૫ સાધુએ પાતાના ઉપકારી ગુરૂનું નામ અમર રાખવા માટે તે ગચ્છનું નામ “લાંકાગચ્છ” રાખ્યું, 29 આ પ્રમાણે લાંકાગચ્છ જન્મ પામ્યા. તે કાંઇ નવે ધર્મ ન હતા, કે નવું તુત ન હતું; પણ દટાઇ ગયેલા દયામાને ખરા સ્વરૂપે સતેજ કરવાને અને આત્મધર્મ ભૂલી પુદ્ગલ ધર્મના પ્રેમીઓને શુદ્ધ ધર્મના ઉપદેશ કરનારૂં એક 4 મિશન હતું. એ અંગ્રેજી શબ્દ મિશનના અર્થ થી વાકેફ્ છે તે સારી રીતે જાણતા હશે કે તે કેવી પવિત્ર વસ્તુ છે. આ મિશનને સઘાડાનું કે સંપ્રદાયનું નામ આપેા. અથવા ગચ્છનું નામ આપે, પણ તેનાં ગર્ભમાં રહેલી પવિત્રતા ખરાખર જાણવી જોઇએ. અમુક પરોપકારી આશય મનમાં રાખી તેની સિદ્ધિને માટે ગામેગામ ફરનારાઓની ટાળી કે મડળ, તેને મિશન કહેવામાં આવે છે. તેજ રીતે ગચ્છ કે સ`ઘાડાના પણ એજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy