________________
અષભનાથકા દુસરા નામ આદિનાથ હૈ. કોંકિ વે પ્રથમ તિર્થંકર થે.
નાગપુરાણમાં એવું લખે છે કે – अकारादि हकारान्तं मूर्द्धाधोरेफ संयुतम् ॥ नाद बिन्दु कलाक्रान्तं चन्द्रमण्डल सन्निभम् ॥ एतद्दे विपरं तत्त्वं यो विजानाति तत्वतः॥ संसार बन्धनं छित्वा स गच्छेत्परमां गतिम् ॥ दशभिभोंजितैविप्रः यत्फलं जायते कृते ।।
मुनेरहेंत्सुभक्तस्य तत्फलं जायते फलो ॥
અભિપ્રાય–જિસકા પ્રથમ અક્ષર “અ” ઔર અન્તિમ અક્ષર “હ” હૈ. ઔર જિસકે ઉપર આધા રેફ તથા ચન્દ્રબિન્દુ બિરાજમાન હૈ. એસા “” કઈ સચ્ચે રૂપસે જાન લેતા હૈ, વહ સંસારબન્ધનકે કાટ કર પરમગતિ (મુક્તિ) કે ચલા જાતા હૈ. કૃત યુગમેં દશ બ્રાહ્મણોને ભેજન કરાનેસે જે ફલ હોતા હૈ, વહ ફલ અર્હતકે ભકત એક મુનિકે યાની જૈન સાધુ ભેજન કરાને સે હોતા હૈ.
પ્રભાસપુરાણમાં ઉલ્લેખ છે કે – पद्मासनसमासीनः श्याम मूर्तिदिगम्बरः ॥ नेमिनाथः शिवोथैवं नाम चक्रेस्य वामनः ॥ कलिकाले महाघोरे सर्व पाप पणाशकः ।।
दर्शनात्स्पर्शना देव कोटियज्ञ फलप्रदः ॥ તાત્પર્ય–વામનને પદ્માસનસે બૈઠે હુએ શ્યામ મૂર્તિ ઔર દિગમ્બર નેમીનાથકા નામ શિવ રખા, યહ નેમિનાથ મહા ઘોર કલિકાલમેં સમસ્ત પાકા નાશ કરનેવાલા હૈ, ઔર દર્શન તથા સ્પર્શન માત્રસે કરોડ યજ્ઞ કરનેકે ફલકે દેતા હૈ.
વામાવતાર બાબતમાં લખ્યું છે કે वामनेन रैवते श्री नेमिनाथाग्रे बलिबन्धन सामर्थ्यार्थ तपस्तेपे
અર્થ-ગિરનાર પહાડ પર શ્રી નેમિનાથ જિનેન્દ્રકે સામને બલિ રાજાકે બાંધનેકી સામર્થ્ય પાને કે લિયે વામનને તપ કિયા થા.
રાષભ” શબ્દક અર્થ “આદિ જિનેશ્વર” હી હૈ. ઇસ વિષયમેં શંકા કરનેકી આવશ્યકતા નહીં હૈ, કકિ ઝષભકા અર્થ વાચસ્પતિ કોષમેં જિનદેવ ઔર શબ્દાર્થ ચિંતામણિમેં “ભગવદવતારભેદે આદિ જિન” યાની ભગવાનકા એક અવતાર ઓર પ્રથમ જિનેશ્વર યાની તીર્થકર કિયા હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org