SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કરતાં, પણ સ્પષ્ટ રીતે તેમને સતાષ પ્રાપ્ત થાય તેવી રીતે કોઈ પણ સમજાવવાને સમાઁ નિવડેલ નહિ. આ સમયે ઉજ્જૈનમાં શ્રી રામચન્દ્રજી મ॰ બિરાજતા હતા. તેમની કીર્તિ સાંભળીને તેમની પાસેથી બ્લેકાના ભાવાય સમજવાની પ્રબળ જિજ્ઞાસા થઈ. તેથી શ્રાવકારા તેમને મેલાવીને રાજમાતાએ પ્રથમ પેાતાના હૃદયની અને પછી પુસ્તક સબંધીની વાત કહી પુસ્તક તેમની પાસે મૂકયું. શ્રીમાન રામચન્દ્રજી મ૰ અનેક ભાષાના જાણકાર હાવાથી તેમણે તમામ ક્લાકને ભાવા ઘણાજ સુંદર રીતે સમજાવ્યેા. તેથી રાજમાતા ખુશ થઇ ગયાં અને કહ્યું કે હું પેશ્વા સરકારની માતાજી છું. આપ માગે તે આપું, નિઃસ્વાર્થી અને પાપકારી વિદ્વાન શ્રી રામચન્દ્રજી મહારાજે કહ્યું કે હું તા એક જૈન ભિક્ષુક છું. સંસારની કાઇ પણ ચીજ મારે ખપતી નથી. પરંતુ આપના પુત્રે મહાન પરાક્રમી બની સાર્વભૌમપણું પ્રાપ્ત કર્યું તે વખતે અનેક આ અનાય રાજાઓને પકડી, કેદખાનામાં પૂરેલા છે, તેને છેડી મુકાવા એવી મારી ભલામણ છે. જૈન ભિક્ષુકની આ પરાપકાર વૃત્તિ દેખી રાજમાતાના હૃદયમાં દયા પ્રગટી અને તેજ વખતે વચન આપ્યું કે આપની આજ્ઞા મુજબ હું કરીશ. યાત્રા પૂર્ણ કરી તેઓ પુના આવ્યા અને પેાતાના પુત્રને ખેલાવી બધી વાત કહી સંભળાવી, ભક્તિવંત પુત્રે માતાજીની આજ્ઞા મસ્તકે ચઢાવીને સર્વ રાજાઓને છુટા કર્યાં. રાજાઓને પણ ખબર પડી કે શ્રી રામચન્દ્રજી મહારાજના આપણા ઉપર ઉપકાર થયા છે. તેથી જૈન ધર્મના જય, શ્રીરામચન્દ્રજી મ॰ તે જય, એવા ઉદ્ગારા કાઢી ગુરૂદેવને નમસ્કાર કરી સૌ કાઇ પેતપેાતાના સ્થાનકે પ્લેાંચી ગયા. ઉપર્યુકત વાત ઇતિહાસ દષ્ટિએ વિચારતાં યથાર્થ હોય એમ માનવાને કારણ મળે છે. કેમ કે ટાડસાહેબ “ રાજસ્થાન માં લખે છે કે ઃ 39 માળવાનું રાજ્ય પ્રથમ હિન્દુ રાજાનું હતુ. ત્યાર પછી મુસલમાનાએ તે લઈ લીધું, અને પેાતાની સત્તા ચલાવી. તે પછી પેશ્વા સરકારે માળવા વગેરે દેશનું રાજ્ય અને કરી સાભૌમ સત્તા જમાવી હતી. તે સમયે “ ધાર ( ધારાનગરી માં * ઉદાજી પાવર જે બાજીરાવ પેશ્વાના સરદાર હતા. તેમણે ઇ. સ. ૧૭૩૨ સંવત ૧૭૮૮ માં રાજ્યગાદી સ્થાપી હતી. અને ઉરેનમાં પણ તેજ સમયે, બાજીરાવપેશ્વા સરકારના સેનાધિપતિ જે “ રાણા સીંધીયા ” હતા. તેમણે ઈ. સ. ૧૭૩૨ સંવત ૧૭૮૮ માં ઉજેનમાં ગાદી સ્થાપી. ત્યાર બાદ હિન્દુ રાજાએની જમાવટ કરવા માંડી હતી. એમ ટાડ સાહેબકૃત “ રાજસ્થાન ” માં કહેલ છે. આ જોતાં એટલું તા સ્પષ્ટ સમય છે કે-પૂજ્ય શ્રી રામચન્દ્રજી મ સ. ૧૭૮૮ માં ઉજ્જૈનમાં પધારેલા અને તેએાશ્રીના સોધથી અનેક આત્માઓએ જૈનધમ અંગિકાર કર્યાં. તેથી બ્રાહ્મણોને દ્વેષ ઉત્પન્ન થયેા. એકદા પ્રસ્તાવે સમય જોઇને કેટલાક માહ્મણા રાણાજી સિધીયા પાસે ગયા અને એ હાથ જોડી લાગ્યા F ગરીબ પરવર I કાઈ એક જૈન સેવડે ( સાધુ ) આવી અનેક આજીજીપૂર્વક કહેવા અન્નદાતા ! આપના રાજ્યમાં Jain Education International << For Private & Personal Use Only .. www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy