SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ આ પ્રમાણે મ્હારી અલ્પમત્યાનુસાર જૈનધમ અને સમાજની ઉન્નતિ વિષયક કૈામ્ય ઉપાયે મેં સૂચવ્યા છે. તે પ્રમાણે વર્તવા ચતુર્વિધ સધ ઘટતું કરશે, તેા મતે ખાત્રી છે કે આજના અધેાગત સ્થિતિએ પહોંચેલા સમાજના કોઇ અદ્ભૂત વિકાસ થશે, એટલું જ નહિ પણ તે આર્થિક, નૈતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાન ભાગવતે રહેશે. એના કે અનુભવીશ્રેષ્ઠ સત્ય ધ ¢ આ આખાયે ઇતિહાસમાં અનેક વિદ્વાનેાના, પડિતાના, મહિષ આના અભિપ્રાય પરથી આપણે જોયું કે જૈનધમ` ' એજ સર્વ છે. છતાં તેની જન સંખ્યામાં શા માટે ક્ષતિ થાય છે, તેનાં કારણેા બરાબર વિચારી ચેાગ્ય પ્રયાસ સેવવા જોઇએ. જેમ એક દુકાનદાર પોતે મહેશ હાઇ દુકાનને સર્વ કા - ભાર વ્યવસ્થિત ચલાવી પેઢીને સારી સ્થિતિ પર લાવી મૂકે છે, તેમ જૈનધમા પ્રચાર કરનારા આગેવાન સાધુએ અને લેાકનેતા બાહેાશ, બુદ્ધિશાળી અને શાસનને વફાદાર હાય તે। જૈન ધ રૂપ પેઢી સુંદર રીતે ચલાવી શકે, એટલું જ નહિ પણ જૈનસમાજની વૃદ્ધિ સાથે આબાદી કરી શકે. " જૈન ધમ પછી નીકળેલા ખ્રીસ્તી, મુસલમાન આદિ ધમતે માનનારાઓની સંખ્યા કુદકે ને ભુસકે વધતી જાય છે, ત્યારે જૈન સમાજ પછાત રહે છે તેનું કારણ શોધવાનું કામ આટલું લખ્યા પછી હું વાંચકને સોંપુ છું. જૈન ધર્મના વ્યાપારી–ગુરૂઓએ વિચારવું જોઈએ કે અમારી દુકાને આવનારા મનુષ્યા કેમ એછા થાય છે? અમારા ગ્રાહકેા કેમ ધટે છે? સારા હાય, વેચનારા સારા હોય, ભાવ સસ્તા હોય, તેા શું ત્યારે આનું કારણ શું ? દુકાન સારી હોય, માલ ગ્રાહક સંખ્યા ઘટે ખરી ? કારણ એજ કેઃ–માલ તે ઉત્તમાત્તમ છે; અને તેને ખરીદનારા પણ છે; પરંતુ વેચનારા ધમ ગુરુએ પોતપેાતાની પેઢી જમાવવા અર્થે માંહેામાંહે રિફાઈમાં ઉતરી, ચડસાચડસી કરી, કલેશ કુસ ́પમાં પડે છે, જેથી ગ્રાહકોના મન નારાજ થાય છે, અને પછી ખીજી દુકાને શેધવા નીકળે છે, ત્યાં તેમને મિડી જભાન, સ્વાગત, આશ્વાસન મળતું હોઇ તે તરફ લલચાય છે, પરિણામે જૈન સમાજના ઉત્તરાત્તર વિકાસ થવાને બદલે વિનાશ થાય છે. આ બાબત ધર્મગુરુઓએ હરિકાઇ નિમિત્તે થતી અદેખાઇ વેાસરાવવી જોઈએ અને મહાન તત્ત્વને વિકાસ સાર્વત્રિક પ્રેમથી સાધવે જોઇએ. જો તેમ થશે તે જૈન સમાજને ભાનુ ઉદયાચળ પ્રતિ ગમન કરતા આપણે નીરખી શકીશું. અસ્તુ, Jain Education International सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारणं । प्रधानं सर्व धर्माणाम् जैनम् जयति शासनम् ॥ સ મા સ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy