SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ માટે બહાર રહેવાને વ્યવહાર પ્રાયઃ અનાદિન-પ્રાચીન છે ખરે; પરંતુ ત્યાં કેવળ એકાન્તપણાનો આગ્રહ ન હોઈ શકે. તેમ મેહભાવે વસતીમાં વાસ ન હોવો જોઈએ. વસ્તીમાં કે વસ્તી બહાર ગમે ત્યાં નિર્દોષ સ્થાન પર રહી નિર્દોષ આહાર પાણી મેળવી જ્ઞાન, દર્શન ચારિત્રની વૃદ્ધિ કરવી એજ ઉત્તમોત્તમ માર્ગ છે. પણ હઠવાદ-એકાન્ત વાદને ત્યાં અવકાશ નથી. અરતુ વીર સંવત ૧૫૬ : સંભૂતિ વિજય સ્વામીનું સ્વર્ગગમન અને ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદ આરહણ. વીર સં. ૧૬૨ ઃ વિશાખાચાર્ય દશપૂવ થયા. વીર સં. ૧૭૦ : ભદ્રબાહુ સ્વામીનું સ્વર્ગારોહણ અને ૧૧–૧૨–૧૩-૧૪ એ ઉપરના ચાર પૂર્વના રહસ્યને વિચ્છેદ; સ્થળભદ્ર સ્વામી આચાર્ય થયા. ૮ મી પાટપર શ્રી સ્યુલિભદ્રજી સંભૂતિ વિજય મહારાજના સધથી વૈરાગ્ય પામી સ્યુલિભદ્રજીએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ભદ્રબાહુ સ્વામી પાસે રહી ૧૪ પૂર્વના મૂળ પાઠ શીખ્યા. તેમાં ૧૦ પૂર્વના અર્થો અને તેમાં રહેલું રહસ્ય. અભ્યાસ કરતા થકા ૨૪ વર્ષ સુધી ગુરૂદેવ પાસે રહી જ્ઞાન મેળવ્યું. પછી ૪૫ વર્ષ સુધી આચાર્ય પદવી મેળવી. સર્વ આયુષ્ય ૯ વર્ષનું ભેગવી વીરાત્ ૨૧૫ વર્ષે (બીજા મતે ૨૧૯ વર્ષે) તેઓ સ્વર્ગે પધાર્યા. સ્થૂલિભદ્ર સ્વામીના સમય પછીથી ઉપરના ચાર પૂર્વ તથા પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાન વિચ્છેદ ગયા. વીર સં. ૧૭૯ આર્ય મહાગિરીની દીક્ષા, છે ૨૦૮ દશપૂવી જયસેનાચાર્ય થયા. ૨૧૪ ત્રીજે અવ્યક્ત વાદી નિન્દવ થયે. આ નિન્ટવ થવાનું કારણ–“અષાડાભૂતિ” નામના આચાર્યને “અવ્યક્ત” નામને શિષ્ય હતો. એકવાર તે આચાર્ય પિતાના સર્વ શિષ્યોને સૂત્રની વાંચણી કરાવતા હતા. તેવામાં એક રાત્રિએ તેમને ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયો, પોતે સહનશીલ આત્મા હોઈ શિષ્યોને જગાડયા નહિ. અને અકસ્માત તેમનું મૃત્યુ થયું. સમાધિ મરણે કાળ કરવાથી તેઓ સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયા. અંતમુહુર્તના સમય પછી તેમણે ઉપગ મૂકીને પોતાના પૂર્વ સ્થળે જોયું, તો તેમણે પિતાનું સ્થૂળ શરીર અને શિષ્યોને જોયાં. તેજ વખતે અષાડાભૂતિ આચાર્ય (દેવ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy