________________
४
હતેા પ્રત્યે સર્વશ્રેષ્ઠ અટ્ટુ – વાસણ્ય હોય છે. આ અદ્વાત્સલ્યના મહાન્ પ્રભાવથી બધી જ ઉપાસનાઓમાં અપૂ મળ, વીર્ય, પરાક્રમ, સામર્થ્ય, વગેરે પ્રગટે છે અને તે સર્વશ્રેષ્ઠ મળ, વીર્યાદિના પ્રભાવે જ સર્વોત્તમ પુણ્યરૂપ શ્રીતી કરનામકમ અંધાય છે, એવી શ્રી મહાનિશીથ સૂત્રની વાણી છે.
મારાથી પણ આ પ્રથમ સ્થાનક અર્જુદું -વાત્સલ્યની યથાર્થ ઉપાસના થાય એ માટે શ્રી તી કરના સ્વરૂપને જેમ અને તેમ અધિક શાસ્ત્રીય શબ્દોમાં જાણવાની જિજ્ઞાસા જાગી. પ્રયત્ન શરૂ થયેા. જિનરૂપની ભાવના શ્રી વીતરાગ સ્તવના આધારે શરૂ કરી. તેથી ભગવાન પ્રસન્ન થયા અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચાચા પણ. તેથી નવા નવા અપૂર્વ ભાવેા આત્મામાં પ્રકાશિત થવા લાગ્યા અને તે મધા જ ગ્રંથરૂપે થાય, એવી ભાવના પ્ર~લિત – વધુ પ્રજ્વલિત થવા લાગી. તેનું સર્જન પ્રસ્તુત ગ્રન્થશ્રેણિ છે.
આ શ્રેણિમાં અનેક પુસ્તક અનુકૂળતાએ પ્રગટ થશે. ખવાં જ પુસ્તકાના એક જ વિષય હશે -દેવાધિદેવ ભગવાન મહાવીર.
વાત્સલ્ય એ જ જગતમાં સ સામાં ચરમ મહાન સ છે તે પ્રશાંત રસની પરાકાષ્ઠા છે, જે શ્રી તીથ કરને જગતમાં પ્રગટ કરે છે.
આ રીતે અદ્-વાત્સલ્ય નામ મારા મનમાં લાંખા કાળથી ઘેાળાતુ હતુ પણ ગ્રન્થત્રેણિનુ નામ પરિપૂર્ણ કેમ થાન એ એક મહાન પ્રશ્ન હતા એટલામા એક દિવસ જ્યારે હું : ભક્તામર નૈાત્ર 'નુ ભાવપૂર્વક પારાયણ ઉપાશ્રયની ગૅલેરીમાં બેસીને કરતા તા. ત્યારે ઉનાળે હાવા છતાં આકાશમાં વાદળો દેખાયાં, વર્ષાં થઈ ચેડાક છાંટા દેહ ઉપર પડચા અને ત્યાં જ પુષ્કરાવત નામ મનમાં કુર્યું. નિર્ણય થઈ ગયા નામને. તે નામ હતુ ~શ્રી અદ-વાત્સલ્ય પુરાવ પુષ્કરાવતા એટલે સર્વોત્તમ પ્રકારને એક મેઇ. શાસ્ત્રીય શબ્દ છે, આ. ઉપાધ્યાય ભગવાન શ્રી