Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३४
सूर्यप्रज्ञप्तिसूत्रे मधिकृतमण्डलस्य परिरयपरिमाणं भवतीति ॥
'तया णं राइंदियं तहेव' तदा खलु रात्रिंदिवं तथैव ॥ तदा तस्मिन् समये-सर्वबाह्यानन्तरमक्तिनाभ्यन्तरद्वितीयमण्डलसंचरणसमये खलु-इति निश्चितं रात्रिंदवं तथैव प्रागुक्तवदेव, तद्यथा-द्वाभ्यामेकषष्टिभागाभ्यामधिको द्वादशमुहत्तों दिवसो भवति, तथा द्वाभ्यामेकषष्टिभागाभ्यामुना अष्टादशमुहूर्ता रात्रिर्भवति इति । ‘से पविसमाणे सूरिए दोच्चे अहोरत्तंसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ स प्रविशन् सूर्यः द्वितीयेऽहोरात्रे बाह्य तृतीयं मण्डलमुपसंक्रम्य चारं चरति ॥ सः-प्रसिद्धः सूर्यः प्रागुक्तप्रकारेण द्वितीयस्मादपि मण्डलादन्तराभिमुखं प्रविशन्-गच्छन् अर्थात् द्वितीयस्य षण्मासस्य द्वितीयेऽहोरात्रे सर्वबाह्यान्मण्डलादक्तिनं तृतीयं मण्डलमुपसंक्रम्य चारं चरति-तृतीयमण्डले भ्रमति ॥ ३१८३१५-१८-३१८२९७ तीन लाख अठारह हजार दो सो सतानवे यथोक्त अधिकृत मंडल की परिधि का परिमाण हो जाता है। ___(तया णं राइंदियं तहेव) तब रात्रि दिवस उसी प्रकार होता है । अर्थात् सर्वबाह्य मंडल के अनंतरवें अभ्यन्तर के दूसरे मंडल के संचरण समय में रात्रि दिवस का परिमाण पूर्व कथनानुसार ही है। जो इस प्रकार-इकसठिया दो भाग अधिक बारह मुहूर्त का दिवस होता है, तथा इकसठिया दो भाग न्यून अठारह मुहूर्त की रात्री होती है । (से पविसमाणे सरिए दोच्चे अहो. रत्तसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ) वह प्रवेश करता हुवा सूर्य दूसरे अहोरात्र में बाह्यमंडल के तीसरे मंडल में प्रवेश करके गति करता है । अर्थात् वह सूर्य पूर्वोक्त प्रकार से दूसरे मंडल से अनन्तर के मंडलाभिमुख प्रवेश करता हवा अर्थात् दूसरे छह मास के दूसरे अहोरात्र में सर्वबाह्य मंडल से पीछे के तीसरे मंडल में उपसंक्रमण करके गति करता है કરવામાં આવે એટલે કે ઓછા કરવામાં આવે તે ૩૧૮૩૧૫-૧૮=૩૧૮૨૭ ત્રણ લાખ અઢાર હજાર બસે સત્તાણુ યુક્ત રીતે અધિકૃત મંડળની પરિધિનું પરિમાણ થઈ જાય છે.
(तया णं राइदिवं तहेव) त्यारे विहिपसनु परिभाए और प्रभारी थाय थे, अर्थात् સર્વબાહામંડળની પછીને અત્યંતરના બીજા મંડળના સંચરણ સમયે રાત્રિ દિવસનું પરિમાણ પૂર્વકથનાનુસાર થાય છે. જે આ પ્રમાણે છે એકસઠિયા બે ભાગ વધારે બાર મુહૂર્તને દિવસ થાય છે. તથા એકસઠિયા બે ભાગ ઓછી અઢાર મુહૂર્તની રાત્રી હોય छ. (से पविसमाणे सूरिए दोच्चे अहोरत्तसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ) એ પ્રવેશ કરતે સૂર્ય બીજી અહોરાત્રમાં બાહ્યમંડળના ત્રીજા મંડળમાં પ્રવેશ કરીને ગતિ કરે છે. અર્થાત્ તે સૂર્ય પૂર્વોક્ત પ્રકારથી બીજા મંડળની પછીના મંડળાભિમુખ પ્રવેશ કરતો કરતે એટલે કે બીજા છ માસની બીજી અહોરાત્રીમાં સર્વબાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. એટલે કે ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧