Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६८
सूर्यप्राप्तिसूत्रे मेन आख्यात इति वदेत्, तावत्-तस्यान्धकारस्यायामप्रमाणं श्रूयतां तावत्, अष्ट सप्ततियोजनसहस्राणि त्रयस्त्रिंशदधिकानि त्रीणि शतानि योजनस्य त्रिभागं च ७८३३३॥ एततुल्यप्रमाणमायामेन-दैर्येण आख्यतः-कथित इति वदेत्-स्वशिष्येभ्य उपदिशेत् ॥ अथात्रैव सर्वाभ्यन्तरे मण्डले वर्तमानयोः सूर्ययो दिवसरात्रिमुहर्तप्रमाणमाह-'तया णं उत्तमकढपत्तेअधारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिए दुवालसमुहुत्ता राई भवइ' तदा खलु दिवाकरः उत्तमकाष्टाप्राप्तः उत्कर्षक: अष्टादशमुहत्तॊ दिवसो भवति, जघन्या द्वादशमुहर्ता रात्रि भवति ।तदा-तस्मिन् काले-यदा सर्वाभ्यन्तरं मण्डलमधिकृत्य सूर्यो भ्रमतस्तदा खलु उत्तमकाष्ठा प्राप्तो भवति-परमोत्तरदिग्गतो भवति, तेन तत्र परमोत्कर्षक:-परमाधिकः, अष्टादशमुहूर्तों -अष्टादशमुहूर्त्तप्रमाणो दिवसो भवति, जघन्या-परमाल्पिका द्वादशमुहूर्ता-द्वादशमुहूर्तवां भाग आयाम से कहा है ऐसा शिष्यों को कहे । भगवान कहते हैं कि उस अन्धकारसंस्थिति के आयाम को कहता हूं सो सुनिये वह आयाम अठहत्तर हजार तीनसो तेत्तीस योजन तथा एक योजन का तीसरा भाग ७८३३३३॥ होता है इतना प्रमाण की दीर्घता कही है ऐसा स्वशिष्यों को उपदेश करें।
अब यही सर्वाभ्यन्तरमंडल में वर्तमान दोनों सूर्य का दिवस रात्रि के मुहूर्त का प्रमाण कहते हैं-(तया णं उत्तमकट्टपत्ते अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवई) तब उत्तमकाष्ठाप्राप्त उत्कृष्ट अठारह मुहूर्त प्रमाण का दिवस होता है तथा जघन्या बारह मुहूर्त प्रमाणवाली रात्री होती है। __कहने का भाव यह है कि जब सर्वाभ्यन्तरमंडल को अधिकृत कर के सूर्य भ्रमण करता है तब उत्तमकाष्टाशाप्त सूर्य होता है माने उत्तर दिशा में गमन करता है अतः वहां पर परमोत्कर्षक अर्थात् परमाधिक प्रमाणवाला યોજનના એક વિભાગ આયામથી કહેલ છે. એમ શિષ્યને કહેવું. ભગવાન કહે છે કે એ અંધકારસંસ્થિતિના આયામના વિષે કહું છું. તે સાંભળે તે આયામ અઠોતેર હજાર ત્રણસે તેત્રીસ જન અને એક જનનું એકતૃતીયાંશ ભાગ ૭૮૩૩૩૩ થાય છે. આટલા પ્રમાણની લંબાઈ કહેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું.
હવે આ સર્વાત્યંતરમંડળમાં રહેલ બેઉ સૂર્યોને રાત્રિદિવસના મુહૂર્ત નું પ્રમાણ કહે छ-(तया णं उत्तमकट्टपत्ते अद्वारसमुहुत्ते दिवसे भवइ जहणिया दुवालसमुहुत्ता राई भवई) ત્યારે ઉત્તમકાકા પ્રાપ્ત ઉત્કૃષ્ટક અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે.
કહેવાને ભાવ એ છે કે જ્યારે સર્વાત્યંતરમંડળને વ્યાપ્ત કરીને સૂર્ય ભ્રમણ કરે છે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત સૂર્ય હોય છે. એટલે કે–સૂર્ય ઉત્તર દિશામાં ગમન કરે છે. તેથી ત્યાં પરમ ઉત્કર્ષ એટલે કે પરમ અધિકપ્રમાણવાળે, દિવસ હોય છે, તથા જઘન્યા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧