Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७८
सूर्यप्रज्ञप्तिसूत्रे संख्या सप्तदश भवति । यदा-यस्मिन् समये खल्विति वाक्यालंकारे आषाढी-पूर्वाषाढोत्तराषाढानक्षत्रयोरन्यतमेण अन्यतमाभ्यामुपेता-आषाढमासभाविनी-आषाढमासबोधिका वा पूर्णिमा भवति, तदा-तस्मिन्नेव मासे खल्विति निश्चितं अक्तिने पश्चदशदिनान्तरे पौषी-पुष्यनक्षत्रोपेता-पोषी नामिका अमावास्या तस्मिन्नेव मासमध्ये भवति । उत्तराषाढा नक्षत्रमारभ्य पूर्व विपरीतक्रमेण गणनया पुष्यनक्षत्रस्य संख्या चतुर्दश भवति । यदि च पूर्वाषाढा नक्षत्रमारभ्य पूर्व विपरीतक्रमेण पुण्यनक्षत्रं गण्यते तदा तु तस्य संख्या त्रयोदश भवति । एतदपि सम्भाव्यते यतो हि नक्षत्राणां संख्या निश्चयमतेन सप्तविंशतिरेव, राशीनां संख्या च द्वादश सन्ति, सपादद्वयनक्षत्रेणैकोराशि भवति । सूर्यचन्द्रयोर्गत्यन्तरवशेनैव तिथिरुत्पद्यते, उच्चासन्ने गतेरल्पत्वं नीचासन्ने च गतेरधिकत्वमित्यपि प्रत्यक्षोपलब्धिः । उच्चं नाममन्दोच्चं भवति, उच्चराशेः सप्तमे राशौ स्वकक्षायामेव नीच भवति, चन्द्रस्योच्चपुष्य नक्षत्र से आरम्भ करके विपरीत गणना से उत्तराषाढा नक्षत्र सोलहवां होता है एवं पूर्वाषाढानक्षत्र की संख्या सत्रह होती है। जिस समय आषाढी अर्थात् पूर्वाषाढा उत्तराषाढा नक्षत्र में से एक या दोनों से युक्त आषाढी आषाढ मास बोधिका पूर्णिमा होती है, उसी मास में पीछे के पंद्रह दिन के बाद पौषी पुष्य नक्षत्र युक्त पौषी नामवाली अमावास्या उसी मास में होती है । उत्तराषाढा नक्षत्र से आरम्भ कर के विपरीत क्रम से गणना करने से पुष्य नक्षत्र चौदहवां होता है तथा यदि पूर्वाषाढा नक्षत्र से आरम्भ कर के विपरीत क्रम से पुष्य नक्षत्र को गिने तब तो वह तेरहवां होता है । यह भी संभावना होती है, कारण की नक्षत्रों की संख्या निश्चय तथा के मत से सत्तावीस है, एवं राशियोंकी संख्या बारह होती है । सवा दो नक्षत्र सेएक राशि होती है। सूर्य एवं चंद्र की गत्यन्तर वशात् तिथि की उत्पत्तिहोती है, गति की उच्चता से अल्पत्व एवं निम्न गति से अधिकत्व होता है, यह प्रत्यक्ष से ही उपलब्ध થાય છે. પુષ્ય નક્ષત્રથી આરમ્ભ કરીને વિપરીત ગણત્રીથી ઉત્તરાષાઢા નક્ષત્ર સોળમું થાય છે. અને પૂર્વાષાઢા નક્ષત્રની સંખ્યા સત્તર થાય છે. જ્યારે અષાઢી અર્થાત્ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રમાંથી એક અથવા બન્નેથી યુક્ત અષાઢી અર્થાત્ અષાઢમાસ બેધિકા પુનમ થાય છે. એ જમાસમાં પછિથી પંદર દિવસ પછી પિષિ પુષ્ય નક્ષત્રયુક્ત પિષીનામવાળી અમાસ થાય છે. ઉત્તરાષાઢા નક્ષત્રથી આરંભ કરીને વિપરીત કમ કમથી ગણત્રી કરે તે પુષ્ય નક્ષત્ર ચૌદમું થાય છે, તથા જે પૂર્વાષાઢાનક્ષત્રથી આરંભ કરીને વિપરીત કમથી પુષ્ય નક્ષત્રને ગણવામાં આવે ત્યારે તે તેરમું થાય છે. આપણ સંભાવના થાય છે. કારણ કે નક્ષત્રોની સંખ્યા નિશ્ચયનયનામતથી સત્યાવીસ જ હોય છે. અને રાશિની સંખ્યા બાર હોય છે. સવાબે નક્ષત્રથી એક રાશી થાય છે. સૂર્ય અને ચંદ્રની ગત્યન્તર વશાત તિથિની ઉત્પત્તિ થાય છે. ગતિની ઉચ્ચતાથી અલ્પત્વ અને નિચી ગતિથી અધિકત્વ થાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧