Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३०
सूर्यप्रज्ञप्तिसूत्रे
न चैव खलु इतरैः ॥ - एतेन पूर्वोक्तेन प्रथमतीर्थान्तरीयस्य मतेन नयेन - अभिप्रायेण नेतव्यं - ज्ञातव्यम् - अस्मन्मतेऽपि चन्द्रसूर्यसंस्थिति स्तथैवावधेयेतिभावः, न चैव खलु इतरैः -अन्यैः द्वितीयादितीर्थान्तरीयै रुक्ता चन्द्रसूर्यसंस्थिति वधार्या, अन्येषामभिप्रायेण सहममाभिप्राय न संमेलनीय इति भावः । तथाहि - सर्वेऽपि सूक्ष्म - स्थूलभेदा: - मूर्त्ताऽमूर्तसंज्ञकाः यादि प्राणा भेदाः कालविशेषाः सुपमसुपमादयो युगमूलाः सन्ति, युगस्य चादौ श्रावणे मासे बहुलपक्षप्रतिपदि प्रातरुदयसमये एकः सूर्यो दक्षिणपूर्वस्यां दिशि आग्नेयकोणे स्थितो भवति, तदैव द्वितीयोऽपि सूर्यः पश्चिमोत्तरस्यां दिशि वायव्यकोणे. स्थितो भवति, उभौ च सूर्यो परस्परं संमुखस्थौ भवतः, तस्मिन् समये चन्द्रमसोर्मध्ये एकचन्द्रमा दक्षिणापरस्यां दिशि नैऋत्यकोणे स्थितो भवति, द्वितीयोऽपि चन्द्रमा उत्तरसे नहीं । कहने का भाव यह है कि इस पूर्वोक्त प्रकार से पहला तीर्थान्तरीय के मत से माने अभिप्राय से ज्ञातव्य है अर्थात् मेरे मत से भी चन्द्र सूर्य की संस्थिति उसी कथन के अनुसार है, द्वितीयादि अन्यतीर्थान्तरीय के कथनानुसार की चन्द्र सूर्य की संस्थिति मेरे मन्तव्य से नहीं है अतः अन्य मतावलम्बयों के कथन के साथ मेरा अभिप्राय सम्मिलित नहीं है ।
सभी सूक्ष्म स्थूल भेद मूर्तीमूतति संज्ञक प्राणभेद काल विशेष सुषम सुषमादि युग का मूल है, युग की आदि श्रावण मास में कृष्णपक्ष की प्रतिपदा के दिन प्रभात कालिन सूर्योदय के समय एक सूर्य दक्षिण पूर्वदिशा में माने आग्नेयकोण में स्थित रहता है । उसी समय दूसरा सूर्य भी पश्चिम उत्तर दिशा माने वायव्य कोण में स्थित होता है । दोनों सूर्य परस्पर सन्मुख हो जाते हैं उस समय दो चन्द्र में एक चन्द्रमा दक्षिण पश्चिम दिशा माने भतवाहीनुं स्थन छे. (एएणं णएणं णेयव्वं णो चेव णं इतरेहिं) या नयथी लावु मीन्नथी નહીં. કહેવાના ભાવ એ છે કે-આ પૂર્વોક્ત પ્રકારથી પહેલા તીર્થાન્તરીયના મતથી એટલે કે અભિપ્રાયથી ચંદ્ર સૂર્યંની સસ્થિતિ જ્ઞાતવ્ય છે. અર્થાત્ મારા મતથી પણ ચંદ્ર સૂર્ય'ની સંસ્થિતિ એ પ્રથમ મતવાદીના કથન પ્રમાણે છે. બીજા વિગેરે સેાળમા સુધીના પંદર તીર્થાંન્તરીયના કથનાનુસાર ચંદ્ર સૂર્યંની સસ્થિતિ નથી તેમ મારો મત છે. તેથી તે અન્ય મતાવલમ્બીયાના કથન સાથે મારા અભિપ્રાય મળતો આવતે નથી.
બધા સૂક્ષ્મ સ્થૂલ ભે મૂર્તીમૂદિસક પ્રાણભેદ્ય કાળ વિશેષ સુષમાદિ યુગના મૂળ છે, યુગના આદિ શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષના પડવાને દિવસે સવારના સૂર્યાંયના સમયે એક સૂર્ય દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે આગ્નેય કોણમાં સ્થિત રહે છે. એજ સમયે ખીજો સૂર્ય પણ પશ્ચિમ ઉત્તરદિશામાં અર્થાત વાયવ્ય કોણમાં સ્થિત રહે છે. એઉ સૂર્યાં પરસ્પર સન્મુખ થઈ જાય છે. એ સમયે એ ચ`દ્રોમાં એક ચદ્ર દક્ષિણ પશ્ચિમદિશા એટલે કે નૈઋત્ય કોણમાં સ્થિત રહે છે, અને બીજો ચંદ્ર ઉત્તરદિશામાં અર્થાત્ ઈશાન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧