Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२०
सूर्यप्रज्ञप्तिसूत्रे संस्थितिः समचतुरस्रसंस्थिता वर्तत इति प्रज्ञप्तास्तीति, समाः-तुल्याः चत्वारः अस्रयःकोणाः, यस्य तत् समचतुरस्र-समचतुष्कोणक्षेत्र-समायतमिति, तद्वत् संस्थितिं-संस्थानं यस्याश्चन्द्रसूर्यसंस्थितेः सा तथा समचतुरस्रसंस्थिता चन्द्रसूर्यसंस्थितिरिति । एके-प्रथमा एवमुक्तप्रकारकं स्वमतमाहुः कथयन्ति १॥ 'एगे पुण एवमाहंसु-ता विसमचउरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता-एगे एवमासु २' एके पुनरेवमाहु स्तावत् विषमचतुरस्रसंस्थिता चन्द्रसूर्यसंस्थितिः प्रज्ञप्ता एके एवमाहुः २ ॥-एके-द्वितीयाः पुनरेवं वक्ष्यमाणप्रकारं स्वमतं प्रतिपादयन्ति-तावदिति पूर्ववद् विषमचतुरस्रसंस्थिता-विषमायतसंस्थिता चन्द्रसूर्यसंस्थितिः प्रज्ञप्ता, अत्रापि प्राग्वत् विषमचतुरस्रं संस्थानं यस्याः सा तथेति विग्रहो सूर्य की एवं उनके विमानों की संस्थिति के विषय में कोई एक पहला तीर्थातरीय अनन्तर कथ्यमान प्रकार से अपना मत कहता है कि चन्द्र सूर्य एवं उनके विमानों की संस्थिति समचतुरस्त्र संस्थान से संस्थित कही है अर्थात् सम माने तुल्य है चार अत्रय माने कोण जिसका वह समचतुरस्र माने समचतुष्कोण वाला क्षेत्र जैसे जो संस्थिति माने संस्थान जिस चन्द्र सूर्य की संस्थिति का वह समचतुरस्रसस्थानसंस्थिति कहा है। प्रथम मतवादी इस पूर्वोक्त प्रकार से स्वमत प्रगट करता है ॥ १॥
(एगे पुण एवमासु ता विसमचउरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमासु) २ दूसरा कोई एक कहता है कि विषमचतुरस्र संस्थान से चन्द्र सूर्य की संस्थिति कही है ऐसा दूसरा अन्य मतवादी कहता है अर्थात् दुसरा परमतवादी कहता है कि विषमचतुरस्रसंस्थिति माने विषम आयाम विस्तारवाली चन्द्र सूर्यमंडल की संस्थिति कही है यहां पर भी पूर्व અર્થાત્ ચંદ્ર સૂર્યની અને એમના વિમાનની સંસ્થિતિના સંબંધમાં કોઈ એક પહેલે તીર્થાન્તરીય આ હવે પછી કહેવામાં આવનાર સ્વરૂપથી પિતાને મત કહે છે, કે–ચંદ્ર સૂર્ય અને તેમના વિમાનની સંસ્થિતિ સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત કહેલ છે, અર્થાત્ સમ એટલે તુલ્ય છે. ચાર અસય એટલે ખુણ જેમના તે સમચતુરસ એટલે કે સમચતુષ્કોણ વાળું ક્ષેત્ર જેમ કે જે સંસ્થિતિ એટલે કે સંસ્થાન જે ચંદ્ર સૂર્યની સંસ્થિતિનું હોય એ સમચતુરસ સંસ્થાન સંસ્થિત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, પહેલે મતવાદી આ પ્રમાણે પિતાના મતનું કથન કરેલ છે. ના
(एगे पुण एवमाहंसु ता विसमचउरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमाहंसु)२ मीने मे ४ छ । विषम यतु२ख सस्थानवाणी 'द्र सूर्यनी स्थिति કહી છે. આ પ્રમાણે બીજે અન્ય મતવાદી કહે છે. અર્થાત્ બીજે પરમતવાદી કહે છે કે–વિષમચતુરસ્ત્ર સંસ્થિત એટલે કે વિષમ આયામ વિસ્તારવાળી ચંદ્ર સૂર્ય મંડળની સંસ્થિતિ કહેલ છે, અહીંયાં પણ પૂર્વ કથન પ્રમાણે વિષમ છે ચારે ખુણુની સંસ્થિતિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧