Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे (२) द्वितीयस्य मते तो त्रीन् द्वीपान् त्रीन् समुद्रान् । (३) तृतीयस्य मते सार्द्धत्रीन् द्वीपान् समुद्रान्, (४) चतुर्थस्य मते तो सप्तद्वीपान् समुद्रान् (५) पञ्चमस्य मते तो दशद्वीपान्समुद्रान, (६) षष्ठस्य मते द्वादशद्वीपान्-समुद्रान् (७) सप्तमस्य मते द्वाचत्वारिंशतं द्वीपान्समुद्रान्॥ (८) अष्टमस्य मते द्वासप्तति द्वीपान्-समुद्रान् (९) नवमस्य मते द्वाचत्वारिंशदुत्तर मेकं शतं १४२ चन्द्रसूर्यायवभासयतः, (१०) दशमस्य मते द्वासप्तत्युत्तरमेकशतं १७२ द्वीपान् समुद्रान् , (११) एकादशस्य मते द्वाचत्वारिंशदधिकमेकसहस्रं १०४२ द्वीपान्-समुद्रान् , (१२) द्वादशस्य मते द्वासप्तत्यधिकसहस्रं १०७२ द्वीपान् समुद्रानवभासयेत् ।
(१) प्रथमवादी के मत में दो दो चन्द्र सूर्य, एक द्वीप एवं एक समुद्र को अवभासित करता है उद्योतित करता है, तापित करता है प्रकाशित करता है।
(२) दूसरे के मत से तीन द्वीपों एवं तीन समुद्रों को (३) तीसरे के मत से साडे तीन २ द्वीप समुद्रों को (४) चौथे के मत से दो सूर्य सात सात द्वीप समुद्रों को (५) पांचवें के मत से दो सूर्य दश द्वीपों दश समुद्रों को (६) छटे के मत से बारह द्वीपों तथा बारह समुद्रों को (७) सातवें के मत से बयालीस द्वीप समुद्रों को (८) आठवें के मत से बहत्तर द्वीप समुद्रों को
(९) नववे के मत से एक सो बयालीस १४२ चन्द्र सूर्य अवभासित करता है ।
(१०) दसवें के मत से एक सो बहत्तर १७२ द्वीप समुद्रों को (११) ग्यारहवें के मत से एक हजार बयालीस १०४२ द्वीप समुद्रों को
(१२) बारहवें के मत से एक हजार बहत्तर १०७२ द्वीप समुद्रों को अवभासित करता है। અવભાસિત કરે છે ઉદ્યોતિત તાપિતા અને પ્રકાશિત કરે છે.
(૨) બીજાના મતથી ત્રણ દ્વિીપ અને ત્રણ સમુદ્રોને (૩) ત્રીજાના મતથી સાડાત્રણ સાડાત્રણ દ્વીપ અને સમુદ્રોને (૪) ચેથાના મતથી બે સૂર્ય સાત દ્વીપ સમુદ્રોને (૫) પાંચમાના મતથી બે સૂર્ય દસ દ્વીપ અને દસ સમુદ્રોને (૬) છટ્ટાના મતથી બાર દ્વીપ અને બાર સમુદ્રોને (૭) સાતમાના મતથી બેંતાલી દ્વીપ અને સમુદ્રોને (૯) આઠમાના મતથી તેર દ્વીપ અને સમુદ્રોને (૯) નવમાના મતથી એક બેંતાલીસ ૧૪૨ ચન્દ્ર સૂર્ય અવભાસિત કરે છે. (૧૦) દસમાના મતથી એકસે તેર ૧૭૨ દ્વીપ સમુદ્રોને (૧૧) અગીયારમાના મતથી એક હજાર બેંતાલીસ ૧૦૪૨ દ્વીપ અને સમુદ્રોને (૧૨) બારમાના મતથી એક હજાર ને તેર દ્વીપ સમુદ્રોને અવભાસિત કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧