Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०
गाथा -- जं जहमोल्लं रयणं तं जाणइ रयणवाणिओ निउणं । इय जाणइ पञ्चक्खी जो सुज्झइ जेण दिन्नेणं ॥ ६॥ छाया --- यद् यथामूल्य रत्नं, तद् जानाति रत्नवाणिजो निपुणम् । इति जानाति प्रत्यक्षी, यः शुध्यति येन दत्तेन ॥६॥ गाथा - कप्परस य विज्जुर्ति बवहारस्सेव परम निउणस्स ।
जो अत्थओ वियाणइ सो वबहारी अणुन्नाओ ||७||
स्थानाङ्गसूत्रे
“पारोक्खं चवहारं " इत्यादि ।
इस परोक्ष व्यवहारको परवादियोंको भगाने के लिये गन्ध हस्तीके जैसे चतुर्दश पूर्वधर, दश पूर्वघर और नवपूर्वघर आगम रूपसे व्यवहृत करते हैं ॥ ५ ॥
"जं जहमोल्लं रयणं " इत्यादि ।
जिस रत्नका जैसा मूल्य होता है, इस बातको जिस तरह जौहरीजन अच्छी तरह जानता है, उसी तरहसे प्रत्यक्ष ज्ञानी भी इस बातको भली प्रकार से जानता है, कि कौन अतीचारवाला किस प्रायश्चित्तसे शुद्ध होता है, अतः वे उस अतिचारवालेकी उसी प्रायश्चित्त शुद्धि करते हैं ॥६॥
इस प्रकार जो मुनि केवलज्ञान से मनः पर्यवज्ञानसे अवधिज्ञान से अतिचारोंको जानकर चौदह पूर्वधारी होनेसे अतिचारोंको विशुद्धिके जो प्रायश्चित्त देता है, यह प्रायश्चित्तदान आगम व्यवहाररूपसे कहा " पारोक्खववहार ” ઇત્યાદ્વિ—પરમતવાદીએને પરાસ્ત કરવાને માટે ગન્ધરુસ્તિ સમાન ચૌદ પૂર્વ ધારી, દશ પૂર્વધારી અને ના પૂર્વધારીએ આ પરાક્ષ વ્યવહારના આગમ રૂપે ઉપયોગ કરે છે. । ૫ ।
" जं जहमोल्लं रयणं " इत्यादि - प्रेम या रत्ननुं डेंटलुं भूक्ष्य होय છે તે ઝવેરી જ સારી રીતે જાણી શકે છે, એ જ પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાની પણ એ વાતને બરાબર જાણી શકે છે કે કયા અતિચારવાળા કયા પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ થાય છે તેથી તેએ ચેાગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તે અતિચારવાળાની શુદ્ધિ કરાવી શકે છે. । ૬ ।
આ રીતે જે મુનિ કેવળજ્ઞાન દ્વારા, મન:પર્યવજ્ઞાન દ્વારા કે અવધિજ્ઞાન દ્વારા અતિચારોને જાણીને, ચૌદ પૂર્વાંધારી કે દસ પૂર્વધારી કે નવ પૂર્વ ધારી હાવાથી અતિચારાની વિશુદ્ધિને માટે જે પ્રાયશ્ચિત દે છે, તે પ્રાયશ્ચિતદાનને આગમ વ્યવહાર રૂપ માનવામાં આવે છે.
श्री स्थानांग सूत्र : ०४