Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
स्थानाङ्गसूत्रे तथाविधवस्त्रधारकत्यादेव । अयं च सदोरकमुखवस्त्रिका रजोहरणप्रभृति त्रिविधा युपकरणधारकः । सोऽयमचेलकः पञ्चभिः स्थानैः प्रशस्त प्रशंसनीयो भवति तीर्थकरगणधरादिभिः । तान्येष स्थानान्याह-तद्यथा-अल्पा प्रतिलेखा-प्रतिलेख्योपधेः स्वल्पत्वसद्भावाद् अल्पं प्रतिलेखनम् । इत्थं च न तेषां स्वाध्यायादौ प्रतिघातो भवतीति बोध्यम् । इति प्रथमं स्थानम् १। लापविकं प्रशस्तम्-प्रशस्तम्-अनिन्धं यथास्यात्तथा लाघधिकम्-लघोर्भातो लाघवं तदेव लाघविकं द्रव्यतो भावतश्च । इति द्वितीय स्थानम् २। रूपं वैश्वासिकम्-रूपम् सदोरकमुखचस्त्रिकारजोहरणादिधारणलक्षणः साधु वेपः, वैश्वासिकम्-विश्वासोत्पादकम् निलोंमित जीर्णशीर्ण मलिन वस्त्रों के धारण करनेसे आती है । यह स्थविरकल्पिक सदोरकमुखवस्त्रिका एवं रजोहरण आदि विविध उपकरणका धारक होता है, ऐसा वह अचेलक पांच स्थानोंप्ले प्रशस्त प्रशंसनीय तीर्थकर गणधरादिकों से कहा गयाहै। वे पांच स्थान इस प्रकारसे हैं-एक अल्पा प्रतिलेखा १ दूसरा-प्रशस्त लावधिक २ तीसरा-वैश्वासिक रूप ३ चौधा-अनुज्ञाततप ४ एवं पांचवां-विपुल इन्द्रिय निग्रह ५।।
प्रतिलेखन करने योग्य जो उनके पास उपधि होती है, वह अत्यल्प होती है, इसलिये उनका प्रतिलेखन कर्म भी अल्प होता है, अतः उन्हें स्वाध्याय आदि करने में प्रतिघात नहीं होता है, इस प्रकारका यह प्रथम स्थान है, द्रव्य और भावकी अपेक्षा लघुताका होना यह प्रशस्त लापचिक है। ऐसा यह द्वितीय स्थान है। सदोरक मुखवखिका एवं रजोहरण आदिरूप जो साधुवेष उनका होताहै, वह निमिताका કારણે અચલતા સમજવી. તે સ્થવિરકલિપક સાધુ બે સદેરક મુહપતી, રહરણ આદિ ત્રિવિધ ઉપકરણને ધારણ કરનારા હોય છે. એવા તે અલકને તિર્થ કરીએ અને ગણુધરેએ નીચેનાં પંચ કારણોને લીધે પ્રશસ્ત કહ્યાં છે– (१) मा प्रतिमा, (२) प्रशस्त मावि, (3) वैश्वासि५ ३५, (४) अनु. જ્ઞાત તપ અને (૫) વિપુલ ઇન્દ્રિય નિગ્રહ,
તેની પાસે પ્રતિલેખન કરવા લાયક જે ઉપાધિ હોય છે, તે અતિ અલ્પ હેય છે. તેથી તેની પ્રતિલેખના કરવાનું કામ પણ અલ્પ જ હોય છે, તેથી તેને સ્વાધ્યાય આદિ કરવામાં પ્રતિઘાત થતો નથી. આ પ્રકારનું આ પ્રથમ સ્થાન છે.
બીજું સ્થાન–દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ લઘુતાને સદ્દભાવ હોવો તેનું નામ પ્રશસ્ત લાઇવિક છે.
ત્રીજું સ્થાન–સદરક મુહપત્તી, રજોહરણ આદિ રૂપ તેને જે વેષ હેય છે તે નિર્લોભતાને સૂચક હોવાથી અન્ય લેકમાં વિશ્વાસોત્પાદક થઈ પડે છે.
श्री. स्थानांग सूत्र :०४