Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
स्थानाङ्गसूत्रे दटने प्रथमा, बाह्यगृहादारभ्य मध्यभागवतिगृहं यावद्भ्रमणे तु द्वितीया ॥५॥ तथा-गत्या प्रत्यागता गत्या प्रत्यागतं-प्रत्यागमनं यस्यां भिक्षाचर्यायां सा । अयं भावः-यस्यां भिक्षाचर्यायो साधुरूपाश्रयाभिर्गतः प्रथममेकस्या गृहपती भिक्षां गृह्णन् क्षेत्रपर्यन्तं याति, ततः प्रत्यावृत्तः पुनद्वितीयस्यां गृहपक्तौ भिक्षां गृह्णन् उपाश्रयमायाति सा तथा ॥ सू० ४१ ॥ ___ अनन्तरसत्रे साधूनां विशिष्टाचर्या प्रोक्ता, सम्पति चर्यापस्तावादसाधुच शम्बूकावर्त्ता और बहिः शम्बूकावर्ताके भेदसे दो प्रकारकी कही गई है, जिस भिक्षाचर्या में मध्य भागसे लेकर बाह्य घर तक भ्रमण करने में फिरने में आभ्यन्तर शम्बूकावर्ती भिक्षाचर्या होती है, एवं बाह्य गृहसे लेकर मध्य भागवती घर तक फिरने में द्वितीया शम्कावर्ती भिक्षाचर्या होती है ५। जा करके प्रत्यागमन जिस भिक्षाचर्या में होता है, ऐसी वह भिक्षाचर्या गत्वा प्रत्यायाता ६ है, इसका तात्पर्य ऐसा है, कि जिप्त भिक्षाचर्या में साधु उपोश्रयसे निकलकर प्रथम एक गृह पक्तिमें भिक्षा लेना है, वहांसे भिक्षा लेकर फिर वह क्षेत्र पर्यन्त तक आगे चला जाता है, इसके बाद फिर वह वहांसे लोटता है और द्वितीय गृहपक्तिमें भिक्षाके निमित्त प्रविष्ट होता है, वहांसे भिक्षा लेकर फिर वह उपाश्रयमें आ जाताहै,ऐसी वह भिक्षचर्या ६ नम्बरकी भिक्षाचर्या ।।सू०४१॥ ___ इस ऊपरके सूत्रमें साधुओंकी विशिष्ट चर्या कही अब सूत्रकार ભિક્ષાચર્યા કહે છે તેવા બે ભેદ છે--(૧) આભ્યન્તર શખૂકાવર્તા, અને (૨) બહિશખૂકાવત્ત. ગ્રામાદિના મધ્યભાગમાં આવેલા ઘરોથી શરૂ કરીને બહારના ભાગમાં આવેલા ઘરે સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ આવ્યન્તર શખૂકાવત્ત ભિક્ષાચર્યો છે. બહારના ભાગમાં આવેલા ઘરોથી શરૂ કરીને મધ્યભાગના ઘર સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ બહિશખૂકાવાર્તા ભિક્ષાચર્યા છે.
(૬) ગલ્લા પ્રત્યાયાતા–જે ભિક્ષા ચર્ચામાં ગમન કરીને પ્રત્યાગમન થાય છે, તે ભિક્ષાચર્યાને ગત્યાપ્રત્યાયાતા કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે ભિક્ષાચર્યામાં સાધુ ઉપાશ્રયમાંથી બહાર નીકળીને પહેલા એક પંક્તિમાંથી ભિક્ષા ગ્રહણ કરીને ક્ષેત્રપર્યત સુધી આગળ ચાલ્યો જાય છે અને પછી ત્યાંથી પાછા ફરીને બીજી ગૃહપંક્તિ માં ભિક્ષાને નિમિત્તે પ્રવેશ કરે છે અને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરીને તે ઉપાશ્રયમાં આવી જાય છે. આ પ્રકારની ભિક્ષાચર્યાને ગત્યાપ્રત્યાધાતા ભિક્ષાચર્યા કહે છે. જે સૂ૪૧ |
ઉપરના સૂત્રમાં સાધુઓની વિશિષ્ટ ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું.
શ્રી સ્થાનાંગ સૂત્ર: ૦૪