Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ६ सू० ५४ अवचने षड्विधप्रायश्चित्तनिरूपणम् ४४५ करोति, तदा तस्य मैथुनविरमणमृषावादविरमणवतद्वयभङ्गजनितः प्रायश्चित्तप्रस्तारो बोध्य इति चतुर्थः प्रस्तारः।
तथा-अपुरुषवादं वदन् कस्मिंश्चित्साधौ असत्यमेव नपुंसकत्वमारोपयन् साधुः प्रायश्चित्तमस्तारभाग्भवति । प्रायश्चित्तमस्तारस्त्वेवं बोध्यः । तथाहिकश्चित् क्षुल्लको रत्नाधिकेन मुहुर्मुहुः शिक्ष्यमाणस्तच्छिद्रान्वेषणे तत्पर एकदा कदाचित् रत्नाधिकेन सह भिक्षार्थं गतस्ततएकाकी निवृत्त आचार्यमाह-भदन्त ! यदि वह रत्नाधिक वास्तविक रूपमें तथाविध अकृत्यका सेवन करनेवाला है, और उसे वह छिपाता है, तो ऐसी स्थितिमें वह मैथुन विरमण व्रतके भङ्ग होनेसे और मृषावाद विरमण व्रतके भंग होनेसे जनित प्रायश्चित्त प्रस्तारका पात्र हो जाता है, ऐसा यह चतुर्थ प्रस्तार है, तथा"अपुरुषवादं वदन" इत्यादि-किसी साधु पर असत्य रूपसेही नपुंसक होनेका आरोप करनेवाला साधु प्रायश्चित्त प्रस्तारका पात्र होता है, प्रायश्चित्त प्रस्तार ऐसे जानना चाहिये-किसी क्षुल्लक साधुको किसी रत्नाधिक साधुने बार २ समझाया-सो समझाने के अभिप्रायको न समझकर वह क्षुल्लक उसके प्रति उल्टा अन्यथा विचारशाली हो गया और उसके छिद्रान्वेषण करने में वह तत्पर रहने लग गया एक दिन वह उसी रत्नाधिकके साथ भिक्षाचर्याके लिये गया वहांसे वह भिक्षा. चर्या करके अकेलाही लौट आया और आचार्य के पास आकर कहने છે તે વાત પૂર્વોક્ત કથનને આધારે સમજી લેવી. જે તે પર્યાય જયેષ્ઠ સાધુ દ્વારા ખરેખર તે પ્રકારના દુકૃત્યનું સેવન થઈ ગયું હોય અને તેને તે છુપાવતો હોય તે તેના દ્વારા મેથુનવિરમણ વ્રતને તથા મૃષાવાદ વિરમણું વ્રતને ભંગ થાય છે. તે કારણે તે સાધુ આ બન્ને વ્રતના ભંગને લીધે પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ પ્રકારનું ચેથા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ છે. હવે પાંચમાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં माव छ-" अपुरुषवादं वदन् " त्याह- साधु भी साधु ५२ તે નપુંસક હેવાને પેટે આપ મૂકે તે આરેપ મૂકનાર તે સાધુ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. કેઈ એક ગુરૂ દીક્ષા પર્યાય વાળા સાધુએ કે એક લઘુ દિક્ષા પર્યાયવાળા સાધુને અમુક કાર્ય ન કરવા અને અમુક પ્રકારનું વર્તન રાખવા વારંવાર સમજાવ્યું. પરંતુ પિતાના કલ્યાણને માટે તે એવું કહે છે એમ માનવાને બદલે તેણે કંઈ અવળું જ ધારી લીધું, અને તેણે તેના દોષ શોધવા માંડવા એક દિવસ તે સાધુ તે પર્યાય ષ્ઠ સાધુ સાથે ભિક્ષાચર્યા માટે ગયે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪