Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था-७ सू०१ सप्तविधगणापक्रमणनिरूपणम्
५३५ यद्वा-अत्र आधपदद्वयेन सम्यग्दर्शनार्थ गणापक्रमणमुक्तम् २ । तृतीयचतुर्थपदद्वयेन सम्यग्ज्ञानार्थम् । पञ्चमषष्ठपदद्वयेन च सम्यक्चारित्राथम् । तथाहि-सर्वधर्मानू रोचयामि श्रद्दधामि अहमिति तेषां स्थिरीकरणार्थ गणादपक्रमामीति प्रथमम् ।१। तथा-एककान् धर्मान् रोचयामि एककांस्तु न रोच. यामि-इति श्रद्धानाविषयीभूतानां धर्माणां श्रद्धानार्थ गणादपक्रमामीति द्वितीयम् ।२। इत्यनेन पदद्वयेन सर्व विषयं देशविषयं च सम्यग्दर्शनं श्रद्धातुं गणाद. पक्रमणमुक्तम् ॥२॥
यदा-यहां सूत्र में आदिके दो पदों द्वारा सम्यग्दर्शनके लिये गणसे अपक्रमण कहा गया है, तृतीय और चतुर्थ पदसे सम्यग्ज्ञानके लिये गणसे अपक्रमण ( बाहर निकलना ) कहा गया है, पंचम छठे पद द्वयसेसम्यक चारित्रके लिये गणसे अपक्रमण कहा गयाहै, जैसे-" सर्व धर्मान् रोचयामि" मैं समस्त श्रुतचारित्र धर्मों पर श्रद्धा करता हूँ इसलिये उनकी स्थिरताके लिये मैं गणसे निकलता हूँ १ ऐसा यह मथम कारण है-तथा जो धर्म मेरे श्रद्धानके विषयभूत नहीं हैं, उन्हें श्रद्धानका विषयभूत बनाने के लिये मैं इस गणसे निकलता है-ऐसा यह द्वितीय कारण है २ इस तरह इन दो पदोंसे सर्व विषयवाले अथवा देश विषयवाले सम्यग्दर्शन पर विश्वास करने के लिये गणसे अपक्रमण कहा गया है २ तथा-सर्व धर्म विषयक अथवा देश धर्म विषयक
અથવા–આ સત્રમાં પહેલાં બે પ્રજને દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સમ્યગ્દર્શનની પ્રાસીને માટે સાધુ પોતાના ગણમાંથી અ૫ક્રમણ કરી શકે છે. ત્રીજા અને ચોથા પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને માટે સાધુ પોતાના ગણમાંથી નીકળી જઈ શકે છે. પાંચમાં અને છઠ્ઠા પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યફ ચારિત્રને માટે સાધુ સ્વગણમાંથી નિર્ગમન કરી શકે છે.
“सर्वधर्मान् रोचयामि" मा सूत्रा द्वारा समांथा नीजी नपानु આ પ્રકારનું કારણ બતાવવામાં આવ્યું છે-“મને સમસ્ત મૃતચારિત્ર રૂપ ધર્મો પર શ્રદ્ધા છે. તેની સ્થિરતા ટકાવી રાખવા માટે હું ગણમાંથી નીકળવા માગું છું "
બીજું કારણ આ પ્રમાણે છે-“જે ધર્મત પ્રત્યે મને શ્રદ્ધા નથી તેમાં શ્રદ્ધા સ્થિર કરવાને માટે હું સ્વગણમાંથી નીકળી જવા માગું છું.” આ બે કારણે દ્વારા સર્વ વિષયવાળા અથવા દેશ વિષયવાળા સભ્યદર્શન પર વિશ્વાસ સ્થિર કરવાને માટે સ્વગણમાંથી નીકળી જવાની ઈચ્છા પ્રકટ કરવામાં આવી છે.
श्री. स्थानांग सूत्र :०४