Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९८
स्थानाङ्गसूत्रे तथा-शब्द:-शपनम् , शपति अर्थ प्रकटीकरोति वाऽसौ शब्दः, शय्यते वस्त्यनेनेति वा शब्दः । तस्यार्थपरिग्रहात् अभेदोपचारात् नयोऽपि शब्द एवोच्यते, यथा-कृतकत्वादिलक्षणहेत्वर्थ प्रतिपादकं पदं हेतुरेवोच्यते इति । तदुक्तम्-" सपणं सवइ स तेणं, व सप्पए वत्थु जं तो सदो।
तस्सत्थ परिग्गहओ, नमोवि सदोति हेतुव्य ॥ १॥" छाया-शपन शपति स तेन वा शप्यते वस्तु यत्ततः शब्दः।
तस्यार्थपरिग्रहतो नयोऽपि शब्द इति हेतुरिव ॥ १ ॥ इति । अयं नयोहि-भावघटमेव घटत्वेन मनुते, तस्यैव जलाहरणोपयोगित्वात् । नामस्थापनाद्रव्यघटानां तु सत्तां न मनुते, जलाहरणकार्यानुपयोगित्यात् खपु. पवत् । तथा-' तटस्तटी तटम् ' इत्यादि भिमलिङ्गान् , 'गुरुर्गुरवः' इत्यादि
इस गाथा का अर्थ पूर्वोक्त जैसा ही है, जो अर्थ को प्रकट करता है वह अथवा-अर्थ जिसके द्वारा प्रकट किया जाता है यह शब्द है, यहां शब्द के अर्थ के परिग्रहसे एवं शब्द और अर्थ में अभेद के उपचार से नय को भी शब्द रूप ही कह दिया गया है, जैसे कत. कत्व आदि रूप हेतु के अर्थ के प्रतिपादक पदको हेतु ही कह दिया जाता है । कहा भी है-"सवणं सबइ स तेणं " इत्यादि ।
यह नय भाव घट को ही घटरूप से मानता है, क्योंकि नाम घट, या स्थापना घट या द्रव्य घट जलाहरण आदि क्रिया में उपयोगी नहीं होते हैं, जलाहरण आदि क्रिया में उपयोगी तो केवल भावघट ही होता है-अतः भावघट ही वास्तविक घट है ऐसी ही मान्यता इस
આ ગાથાને અર્થ ઉપરના કથનમાં જ સ્પષ્ટ થઈ જાય છે.
શબ્દનય–જે અને પ્રકટ કરે છે તેને શબ્દ કહે છે. અથવા જેના જેના દ્વારા અર્થ પ્રકટ કરાય છે તેનું નામ શબ્દ છે. અહીં શબ્દના અર્થના પરિગ્રહ વડે અને શબ્દ તથા અર્થમાં અમેદના ઉપચારની અપેક્ષાએ નયને પણ શદ રૂપ જ કહી દેવામાં આવ્યા છે. જેમ કૃતકતવ આદિ રૂપ હેતના અર્થના પ્રતિપાદક પદને હેતુ જ કહી દેવામાં આવે છે, તેમ નયને પણ અહીં શબ્દ રૂપ કહી દેવામાં આવ્યા છે. કહ્યું પણ છે કેઃ __ "सवणं सबइ स तेणं " त्या
આ નય ભાવઘટને જ ઘટ રૂપ માને છે, કારણ કે નામઘટ અથવા સ્થાપનાઘટ અથવા દ્રવ્યઘટ પાણી લાવવાની ક્રિયા આદિમાં ઉપયેગી થતો નથી. પાણી ભરી લાવવાની ક્રિયા આદિમાં તે ભાવઘટ જ વાસ્તવિક ઘટ છે, એવી આ નયની માન્યતા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪