Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३४
स्थानाङ्गसूत्रे
तस्मिन् प्रारभ्यमाणे समुद्घातः-आहारकसमुद्घातः । अयं भावः-आहारक. समुद्घातगतो मुनिर्जीवपदेशान् शरीरादेवहिनिष्काश्य शरीरविष्कम्भवाहल्य. मात्रमायामतश्च संख्ये यानि योजनानि दण्डं निसृजति निसृज्य च यथा बादरानाहारकशरीरनामकर्मपुद्गलान् शाटयतीति ॥ ६॥ तथा-केवलिसमुद्घात:अन्तर्मुहूर्तमायिनि परमपदे केवलिनाऽवशिष्टानां वेदनीयायुर्नामगोत्रकर्मा शानां क्षपणाय यः समुद्घातः क्रियते स केवलिसमुद्घातः । एतेन समुद्घतेनः केवली अवशिष्टान् वेदनीयादि कर्मपुद्गलान् शाटयतीति बोध्यम् ॥ ७॥ एषु सप्तविधपूर्व धारी के द्वारा जो बनाया जाता है वह आहारक है, इसके प्रारम्भ होने पर जो समुद्घात होता है वह आहारक समुद्घात है। तात्पर्य यह है-आहारक समुद्घातगत मुनि जीवप्रदेशों को शरीर से बाहर निकाल कर उन्हें शरीर के विष्कम्भ एवं बाहल्य के बराबर दण्डाकार रूप से परिणमाता है, आयाम की अपेक्षा यह दण्डाकार रूप परिणमन संख्पात योजन प्रमाण का होता है । इस प्रकार से करके फिर वह यथायादर आहारक शरीर नाम कर्मके पुद्गलोंकी निर्जरा करताहै
केवलि समुद्घात--अन्तर्मुहूर्तमात्र काल-जिनका परम पद (मोक्ष) की प्राप्ति में याकी रहा है ऐसे केवली के द्वारा अपशिष्ट वेदनीय, आयु, नाम, गोत्र, इन कर्मा शों को नाश करने के लिये जो समुदघात किया जाता है वह केचलिप्तमुद्धात है-इस समुद्घात द्वारा केवली अवशिष्ट वेदनीय आदि कर्मपुद्गलों की निर्जरा करता है ऐसा રક શરીર કહે છે. તેના પ્રારંભને નિમિત્તે જે સમુદ્રઘાત થાય છે તેને આહારક સમદઘાત કહે છે, આહારક સમુદ્રઘાતથી યુક્ત થયેલે મુનિ જીવપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને શરીરના વિકભ અને બાહુલ્યની બરાબર
ડાકાર રૂપે પરિમાવે છે. આયામની અપેક્ષા એ આ દંડાકારરૂપ પરિણમન સંખ્યાત જન પ્રમાણુવાળું હોય છે. આ પ્રમાણે કરીને તે યથા બદિર આહા રક શરીર નામકર્મના પુદ્ગલેની નિર્જરા કરે છે.
કેવલિ સમુદ્દઘાત–જેને મેક્ષની પ્રાપ્તિ થવાને માત્ર અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ જ બાકી રહ્યો છે એવા કેવલી દ્વારા બાકીના વેદનીય, આયુ, નામ અને
ત્ર, આ કમશિને નાશ કરવાને માટે જે સમુદ્દઘાત કરવામાં આવે છે, તે સમુદુઘાતને કેવલિ સમુદૃઘાત કહે છે. આ સમુદઘાત વડે કેવલી બાકીનાં વેદનીય આદિ કર્મયુગલોની નિર્જર કરે છે, એમ સમજવું.
श्री. स्थानांग सूत्र :०४