Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८०
नाङ्गसूत्रे
रम्भादिभेदेन सप्तविधः । एवमनारम्भोऽपि सप्तविधो बोध्यः । तथा संरम्भःहिंसाविषयः संकल्पः पृथ्वीकायिक संरम्भादिभेदेन सप्तविधः । एवमसंरम्भोऽपि सप्तयिधो बोध्यः। तया-समारम्भः परितापः-पृथ्योकायिक समारम्भादिभेदेन सप्तविधः एवमसमारम्भोऽपि सप्तविधो बोध्यः । आरम्भादीनामुपद्रायणादिरूपा अर्थी अभ्यत्राप्युक्ताः, तथाहि-" आरंभो उद्दयो, परितारकरो भवे समारंमो ।
संकप्पो संरभो, सुद्ध नपाणं तु सधेसि ॥१॥ छाया-प्रारम्भ उपद्रवतः परितापकरो भवेत् समारम्भः ।
संकल्पः संरम्भः शुद्धनयानां तु सर्वेषाम् ॥ १ ॥ इति । कायिक असंयम आदिके भेदसे सात प्रकारका होता है। इसी प्रकारसे आरम्भ भी पृथिवीकायारम्म आदिके मेहसे सात प्रकारका होता है, इसी प्रकारसे अनारम्भ भो सात प्रकारका होता है, तथा हिंसा-विष. यक संकल्प रूप संरम्भ पृथिवीकायिक संरम्भ आदिके मेदसे सात प्रकारका होता है, इसी तरहसे असरम्भ भी सात प्रकारका होता है, तथा समारम्भ भी-रिताप भी-पृथिवीकायिक समारम्भादिके भेदसे मात प्रकारका होता है, इसी तरहसे असमारम्भ भी सात प्रकारका होता है, आरम्भ आदिकोंके उपद्रावण आदि रूप अर्थ अन्यत्र भी कहे गये हैं, जो इस प्रकार से हैं--
" आरम्भो उद्दवओ" इत्यादि ।
एकेन्द्रियादिक जीयोंका उपद्रवण करना यह आरम्म है, उन्हें संतापयुक्त करना यह समारम्म है, तथा उन्हें कष्ट आदि पहुँचानेका થમ આદિ સાત ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે અનારંભના પણ પૃથ્વીકાયિક અનારંભ આદિ સાત ભેદ પડે છે.
તથા હિંસાવિષયક સંકલ્પરૂપ સંરંભના પણ પૃથ્વીકાયિક સરંભ આદિ સાત ભેદ કહ્યા છે. અસંરંભના પણ પૃથ્વીકાયિક અસંરંભ આદિ સાત ભેદ કહ્યા છે. સમારંભન (પરિતાપ)ને પણ પૃથ્વીકાયિક સમારંભ આદિ સાત ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે અસમારંભના પગ પૃથ્વીકાયિક અસમારંભ આદિ સાત ભેદ કહ્યા છે, આરંભાદિકના ઉપદ્રાવણ આદિ રૂપ અર્થ અન્યત્ર પણ પ્રકટ કરવામાં આવેલ છે, જે નીચે પ્રમાણે છે
"आरंभो उद्दवओ" इत्याहि
એકેન્દ્રિયાદિક જેનું ઉપદ્રાવણ કરવું તેનું નામ આરંભ છે. તેમને સંતાપયુક્ત કરવા તેનું નામ સમારંભ છે, તથા તેમને કષ્ટ આદિ પહોંચાડવાને
श्री. स्थानांग सूत्र :०४