Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 745
________________ सुघा टीका स्था०७ सू०४७ समुद्घातस्वरूपनिरूपणम् ७२९ भवति नान्यज्ञानपरिणतः आत्मपदेशैः सह संश्लिष्टानां कालान्तरानुभवयोग्याना वेदनीयादि कर्मप्रकृतीनामुदीरणयाऽऽकर्षणेन उदयावलिकायां प्रक्षेपेण निर्जरण मिति । समुद्घातशब्दस्य बहुत्वविवक्षया समुद्घातः । ते वेदनादिभेदेन सप्तसंख्यकाः प्रजाप्ताः, तानेनाह-तथा-वेदनासमुद्घात इत्यादि । तत्र-वेदना समुद्घात:-वेदनाकालान्तरानुभवनीयासातकर्माण्युदयावलिकायां प्रक्षिप्यानुभवनेन समुद्घातः तेषां कर्मणां निरणम् । अयं भावः-वेदनासमुद्घातगतआत्मा असातवेदनीयकर्मपुद्गल परिशातं करोति, तथाहि-वेदनापीडितो जीवः स्वप्रदेशान् अनन्तानन्तकमस्कन्ध वेष्टितान् शरीराद् बहिरपि प्रक्षिपति, तब वह वेदना आदि के अनुमव रूप ज्ञान से परिणत ही होता है, अन्य ज्ञान से परिणत नहीं होता है, समुद्घात में रहा हुआ आत्मा. आत्मप्रदेशों के साथ संश्लिष्ट वेदनीयादि कर्मप्रकृतियों को जो कि कालान्तर में अनुभव करने के योग्य होती हैं उदीरणाकरण द्वारा खींचकर उदयावलिका में प्रक्षिप्त करता है-इस से उनकी निर्जरा होती है । समुद्घात शब्द में जो बहुवचन का प्रयोग किया गया है वह समुद्घात की अनेकता को लेकर किया गया है । वेदना आदि के भेद से जो समुदघात ७ प्रकार के कहे गये हैं-सो उनका तात्पर्य ऐसा है-वेदना समुदघात-कालान्तर में भोगने योग्य जो असातवेद नीय कर्म पुद्गल हैं उन्हें वेदना से उदयावलिका में खींचकर जो उनकी निर्जरा करना है वह वेदना समुद्घात है, समुद्घात शब्द का अर्थ निर्जरा करना है। आत्मा जय बेदना समुद्घात गत होता है-तब वह असात वेदनीय कर्म पुद्गलों की निर्जरा करता है । वेदना से पीडित હોય છે-અન્ય જ્ઞાનથી પરિણત હેત નથી. સમુદ્દઘાતમાં રહેલે આત્મા, આત્મપ્રદેશોની સાથે સંવિણ વેદની વેદનીય આદિ કર્મપ્રકૃતિએ કે જેનું કાલાન્તરે વેદન કરવાનું હોય છે તેમને ઉદીરણાકરણ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં પ્રક્ષિત કરે છે, તેને લીધે તેમની નિર્જરા થાય છે. સમુદ્દઘાત શબ્દમાં જે બહુ વચનને પ્રયોગ થયે છે તે સમુદ્રઘાતની અનેકતાને કારણે થયો છે. વેદના આદિના ભેદથી સમુદ્દઘાતમાં જે સપ્તવિધતા પ્રકટ કરવામાં આવી છે. તેના સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે– વેદના સમુદઘાત-કાલાતરે ભેગવવાને યોગ્ય જે અસતાવેદનીય કમ પુદ્ગલે છે તેમને ઉદીરણાકરણ દ્વારા ઉદયાવલિકામાં ખેંચીને તેમની જ નિર્જરા કરવામાં આવે છે, તેનું નામ વેદના મુદ્દઘાત છે. સમુદ્દઘાત એટલે નિર્જરા કરવી તે. આત્મા જ્યારે વેદના સમુદ્દઘાતગત હોય છે, ત્યારે તે અસાતવેદનીય કર્મ પુદગલની નિર્જરા કરે છે. વેદનાથી પીડિત એ જવા स्था-१२ श्री. स्थानांग सूत्र :०४

Loading...

Page Navigation
1 ... 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775