Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०७ २० १४ सप्तस्वरनिरूपणम्
६१७ इत्थं स्वरस्थानान्युक्त्वा सम्मति — को जीवः कं स्वरं ब्रूते' इतिदर्शयति'सत्त सरा जीव निस्सिया' इत्यादिना ' णिसायं सप्त भंगया' इत्यन्तेन । अर्थः स्पष्टः । नवरम्-गवेलकाः मेषाः । कुसुमसंभवे काले-वसन्तसमये । ___ अथ यस्माद् यस्माद् वाघाद् यो यः स्वरो निर्गच्छति तद्दर्शयति-'सत्त सरा अजीपनिस्सया' इत्यादिना ' महाभेरी य सत्तमं' इत्यन्तेन । अर्थः स्पष्टः । नवरं-गोमुखी-'काहला' इति नामकवाविशेषः । चतुश्चरणप्रतिष्ठाना गोधिकाचतुर्भिश्चरणः प्रतिष्ठानं भुपि यस्याः सा तथाभूता गोधिका-गोधैव गोधिकास्वर जिह्वाग्रभाग आदि स्थानों में से एक एक स्थान को लेकर ही प्रकट होता है इसलिये प्रकट होने की अपेक्षा से उस उस स्वर का वह वह स्थान कहा गया है, इस प्रकार से स्वर स्थान प्रकट करके अब कौन जीव किस स्वर को बोलता है यह बात सूत्रकार प्रकट करते हैं-मयूर षड्ज स्वर को बोलना है, कुक्कूट-मुर्गा-ऋषमस्वर को बोलता है, हँस गान्धार स्वर को बोलताहै, मेष (धेटा)-मध्यम स्वर को बोलता है ॥ ४ ॥ वसन्त के समय कोयल पंचमस्वर को बोलती है, सारस धैवत स्वर को वोलता है, और क्रौंच सातवें निषाद स्वर को योलता है ॥ ५ ॥ अब सूत्रकार जिस २ वाजों से जो २ स्वर निक लता है-उस २ बाजों का नाम प्रकट करते हैं-मृदङ्ग से षड्ज स्वर निकलता है. गोमुखी ( काहला) से ऋषभ स्वर निकलता है, शंख से गान्धार स्वर निकलता है, झल्लरी से मध्यम स्वर निकलता है ॥ ६ ॥ ભાગ આદિ સ્થાનેમાંના કેઈ એક જ સ્થાનમાંથી જ પ્રકટ થાય છે. તેથી પ્રકટ થવાની અપેક્ષાએ તે પ્રત્યેક સ્વરનું ઉપર બતાવ્યા અનુસારનું જ स्थान सभा मे.
આ પ્રમાણે સાતે સ્વરોનાં સ્થાન પ્રકટ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કયા કયા જી ક્યા ક્યા સ્વરનું ઉચ્ચારણ કરે છે–
મોર ષડૂ જ સ્વરમાં બેલે છે. કૂકડે ઋષભ સ્વરમાં બોલે છે. હંસ ગાન્ધાર સ્વરે બોલે છે. ઘેટું મધ્યમ સ્વરે બોલે છે. વસંતમાં કોયલ પંચમ સ્વરે બેસે છે. સારસ પૈવત સ્વરે બેલે અને કૌંચ પક્ષી નિષાદ સ્વરે બેલે છે.
કયા કયા વાજિંત્રમાંથી કયા કયા પ્રકારના સ્વરે નીકળે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
મૃદંગમાંથી ષડજ સ્વર નીકળે છે. ગેમુખીમાંથી ઋષભ સ્વર નીકળે છે. શંખમાંથી ગાન્ધાર સ્વર નીકળે છે, ઝાલરમાંથી મધ્યમ સ્વર નીકળે છે.
स्था०-७८
श्रीस्थानांगसूत्र:०४